________________
૨૨
क्वाइस्सामो, एवं थूलगं मुसावायं थूलगं अदिन्नादाणं थूलगं मेहुणं थूलगं परिग्गहं पच्चक्खाइस्सामो, इच्छापरिमाणं करिस्सामो, दुविहेणं, तिविहेणं मा खलु ममट्ठाए किंचि करेह वा करावेह वा तत्थवि पच्चख्खा इस्लामो,
વળી ગૌતમસ્વામી ઉત્તકને કહે છે; જુએ, આવા ઘણા પ્રકારેાવડે ત્રસ જીવેાની વિકૃતિના સદ્ભાવ સાખીત થાય છે, તેથી ત્રસજીવેાથી રહિત સંસાર નથી, અને તે ખાલી સત્તા ન થવાથી ત્રસ વધની નિવૃત્તિરૂપ પ્રત્યાખ્યાન છે; તેથી હવે ઘણા પ્રકારે ત્રસ જીવેાની સંભૂતિ (સંભવ ) વડે સંસારની અશૂન્યતા બતાવે છે, કેટલાક શ્રાવકે શાંતિપ્રધાન (ચાહનારા) હાય છે, તેમનાં આવાં વચનાના સંભવ છે, કે અમે ચારિત્ર લેવા શિતવાન નથી, કે ઘર છેાડીને અણુગાર ખનીએ, પણ અમે ચૌદસ આઠમ પૂનમને સ’પૂર્ણ પાષધ તે આહારત્યાગ શરીરશેાભાત્યાગ બ્રહ્મચર્ય તથા વ્યાપારને ત્યાગ એમ ચાર પ્રકારના નિયમ કરતા, બરાબર પાલતા રહીશું, તેમજ શ્રાવકને યાગ્ય અને તેટલી જીવ હિંસા જૂઠ ચારી મૈથુન પરિગ્રહના ત્યાગ કરશું; તે એપ્રકારે કરવું નહિ કરાવવું નહિ, એમ એ ભેદે નિયમ કરશું, અમારાથી અનુમતિને ત્યાગ નહિ થાય, (શ્રાવકને ઘેર વેપાર ધંધા ચાલુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org