________________
संतं, अवरेऽवियणं तेसिं उदगजोणियाणं तसपाणाणं सरीरा णाणावण्णा जावमक्खायं ५९ ॥
વળી આ કહેલું છે કે અહીં કેટલાક જીવા ઉદ્ભક યાનિયા પાણીમાં ત્રસ પ્રાણીપણે પારા વિગેરેના રૂપે ઉપજે છે, તે ઉન્ન થતાં ઉદક ચેાનિયા ઉદ્દકના આહાર કરે છે, અને પારા વિગેરેના રૂપે તેને પરિણમાવે છે, તેના વ ગધ રસ સ્પર્શ આકાર જુદા જુદા છે, એ બધું તેમના કમે થયેલું છે,
अहावरं पुरखायं इहेगतिया सत्ता जाणाविहजोणिया जावकम्मनियाणेणं तत्थवुक्कमा पाणाविहाणं तसथावराणां पाणाणं सरीरेसु सचित्तेसुवा आचित्तेसुवा अगणिकायत्ताए विउति, ते जीवा तेसिं णाणाविहाणं तस्थावराणां पाणाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं जावसंतं, अवरे वियणं तेसिं तसथावरजोणियाणं अगणीणं सरीरा णाणावण्णा जावमक्खायं ॥ सेसा तिन्नि आलावगा जहा उद्गाणं |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org