________________
૨૦૮
તેનું ખુન કરી પડાવી પણ લે છે, પણ ભગવાનને તે દિવ્ય જ્ઞાનને લાભ થયે છે તે અથવા ધર્મોપદેશ આપતાં જે નિસ્પૃહતાથી સકાર્મ નિર્જરારૂપ લાભ થાય છે તે આદિ
અને અનંત છે, આ જ્ઞાન રૂપ લાભ મેળવીને ભગવાન પણ ઉદય થાય તેવું કહે છે, અને બતાવે છે, વળી પ્રભુ કેવા છે, તે કહે છે, તાયી–સ ચ મ ર તથા ધાતએ ગતિ વાચક છે. તેમને પ્રેરક અર્થ લેતાં તે રૂપ થાય છે) ભગવાન મેક્ષ તરફ ગમન કરવાના સ્વભાવ વાળા છે, અથવા ત્રાયી–નજીકમાં મેક્ષ જનારા અને મેહ શત્રુથી બચાવે છે, તેમ જ્ઞાતી જ્ઞાત જાતિના ક્ષત્રિઓ અથવા જ્ઞાત–વસ્તુનું સ્વરૂપ જાણે છે માટે તે સમસ્ત વસ્તુના વેદી (જાણનારા) છે, એવા પ્રભુ સાથે તે વાણીયાનું સરખાપણું કેમ ગણાય? अहिंसयं सव्वपयाणुकंपी,धम्मठियं कम्म विवेगहेडं तमाय दंडेहि समायरंता,अबोहीए ते पडिरुवमेयं
|| હું ૨૫ છે હવે ભગવાન પિતે દેવેએ કરેલ સમવસરણનું ત્રિગડું પદમાવલી (સુવર્ણ કમળ પગ નીચે મુકે છે તે) દેવ છંદ (તીર્થકરને વિશ્રાંતિ લેવાનું સ્થાન) સિંહાસન વિગેરેને ઉપગ કરવા છતાં જેમ આધા કર્મથી બંધાયેલ સ્થાનને ભેગવવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org