________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
यथा मृगः एकः अनेकचार्यनेकवासो ध्रुवगोचरश्च ।। एवम्मुनिर्गोचर्या प्रविष्टो, न हीलयेन्नापि च खिसयेत् ॥८३॥
અર્થ-જેમ હરણ, એક-અનેક ઠેકાણે ફરનારે, ફરતાં-ફરતાં જે ઘાસ-પાણી મળે તેને વાપરે છે, તેમ મુનિ એક-એક જગ્યાએ વાસ નહિ કરનારે ગોચરી દરમિયાન જે કાંઈ અન્ન આદિ મળે તેની હેલના કર્યા સિવાય આહારપાણીને ગ્રહણ કરનાર અને આહાર વગેરેની પ્રાપ્તિ ન થાય તે સ્વ-પરની નિંદા નહિ કરનારે બને છે. (૮૩-૬૭૬) मिगचारियं चरिस्सामि, एवं पुत्ता जहासुहं । अम्मापिऊहिं गुन्नामो, जहाइ उवहिं तओ ॥८४॥ मृगचर्या चरिष्याम्येवं पुत्र ! यथासुखम् । अम्बापितृभिरनुज्ञातो, जहात्युपछि ततः ॥ ८४ ॥
અર્થ આ પ્રમાણે મૃગચર્યાનું હું પાલન કરીશ—એમ જ્યારે મૃગાપુત્રે કહ્યું, ત્યારે તેના મા-બાપે જણાવ્યું કે બેટા તને જેમ સુખ ઉપજે તેમ તું કરી શકે છે–અમારી અનુમતિ છે. આ પ્રમાણે અનુજ્ઞા પામેલે મૃગાપુત્ર ઉપાધિ રૂપ પરિગ્રહ-સંસારને છોડવા તૈયાર થાય છે. (૮૪–૧૭૭)
मिग वारियं चरिस्सामि, सबदुक्खविमुक्खणिं । तुम्भेहिं अब्भणुन्नाओ, गच्छ पुत्त ! जहासुह॥८५॥ मृगचर्या चरिष्यामि, सर्वदुःखविमोक्षणीम् । युवाभ्यामभ्यनुज्ञातो, गच्छ पुत्र ! यथासुखम् ॥ ८ ॥
અથ–તમારી રજા મળતાં, સર્વ દુઃખમાંથી છોડાવનારી હું મૃગચર્યાને સ્વીકારીશ. ત્યારે મા-બાપે જવાબ આપે