________________
૩૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ शब्दानुरक्तस्य नरस्यैवं,
સુરત સુર્વ મત વિત્ત વિત્ત છે तत्रोपभागेपि क्लेशदुःखं,
નિયતિ થસ્થ તે સુત્રમ્ કથા एवमेव शब्दे गतः प्रद्वेष,
उपैति दुःखौघपरम्परया । प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
પુનઃ મત કુદવ વિપા કદ્દા શારે વિવો અનુરો વિશો,
एतेन दुःखौघपरम्परया । न लिप्यते भवमध्येपि
सन्जलेनेव पुष्करिणीपलासं ॥४७॥
કે સંલમિસ્ત્રમ્ | અર્થ-મનહર શબ્દના અનુરાગથી કે મૂચ્છથી મનહર શબ્દવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ-પર કાર્યોમાં જોડવામાં, તેના વિયોગમાં અને વિનાશમાં તેને કયાંય સુખ નથી. સંભોગકાળમાં પણ અતૃપ્તિની પ્રાપ્તિ હેવાથી સુખ નથી. મને હશબ્દમાં અને મને હર શબ્દવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલ હાઈસામાન્ય આસક્તિવાળો બની, અત્યંત ગાઢ આસકિતવાળો બનેલે સંતેષને પામતે નથી. આ અસંતોષ નામના દોષથી દુખી બનેલે, લેભાવિષ્ટ બની પારકી મનહર શબ્દવાળી વસ્તુની ગીત-ગાયક-દાસી આદિ વીણા-વાંસળી વગેરે વસ્તુની શેરી કરે છે. તૃણુથી ઘેરાયેલે, ચાર બનેલે, મનેહરશબ્દમાં અને મને ડર શબ્દવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલે માયાપૂર્વક અસત્ય બોલે છે. તેમના દેષથી ત્યાં પણ દુઃખથી તે છૂટ