________________
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથે-ત્રીજો ભાગ
સંસ્થાન–આકારોથી પરિણમેલા જે ધાદિ છે, તે પાંચ પ્રકારના કહેલ છે. (૧) પશ્વિમ`ડલ-જેસ્ક ધાદિ કેવળ બહારના ભાગમાં મંડલની પેઠે રહેલા હાય, પરન્તુ વચ્ચે ચૂડી-લય (કંકણુ)ની માફક પાલાણુ હાય તે.(ર) વૃત્ત-જે ધાદિ મડલની પેઠે રહેલા હાય, પણ વચલા ભાગ ઝલ્લરી કે કુ ંભારના ચાકની જેમ ભરેલા હાય-ગોળાકારે ઢાય તે. (૩)ત્રિકાણુ-જે સ્ક ધાદિ શીંગાડાની જેમ ત્રણ ખુણીયાવાળા હાય તે. (૪)વય પટ્ટ( વિરાટ દ્વેશમાં ઉત્પન્ન થયેલ હીરા ) જે સ્કંધાદિકુ ભિકા વગેરેની માફક ચતુરસ્ર-ચતુ કાણુ-ચઉ પૂણીયાવાળા હ ય તે (૫) આયત–જે ધા િદંડ આદિની જેમ દીઘ (લાંબા) હાય તે. (૧૫ થી ૨૧-૧૪૫૩ થી ૧૪૫૯)
૩૯૦
1
वण्णओ जे भवे हे, भइए से उगंधओ रसओ फासओ चेव, भइए संठाणओवि अ ॥२२॥ वर्णतो यो भवेत्कृष्णो, भाज्यः स तु गन्धतः । रसतरस्पर्शतचैव, भाज्यः संस्थानतोऽपि च । २२॥ અ-વની અપેક્ષાએ જે ક ધાદિ કૃષ્ણે શ્યામ (વણું ને!) છે, તે ગંધ-રસ-૫-સંસ્થાની ગમે તે ગધવાળા-રસવાળા–સ્પશ વાળા–સ સ્થાનવાળા હાય છે. અર્થાત્ ગ ધાદિમાં વિકલ્પ છે, નિયમ નથી. (૨૨-૧૪૨૦)
.
वण्णओ जे भवे नीले, भइए से उ· गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओवि अ ||२३|| वण्णओ लोहिए जे उ, भइए से उगंधओ । रसओ फासओ चेव, भइए संठाणओवि अ ||२४||