Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી જીવાજીવવિભકિત અધ્યયન-૩૬
૪૪૭
અપેક્ષાએ તે અનાદિઅનત અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન્ત છે. ભવસ્થિતિ-યુગલિકાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પશ્યેાપમો અને જધન્ય ભવસ્થિતિ અંતર્મુહૂત્તનો છે, જ્યારે સંસૂચ્છિ મ મનુષ્યેાનો ઉત્કૃષ્ટ—જઘન્ય ભવસ્થિતિ અંતમુહૂત્તની છે. કાયસ્થિતિ-યુગલિકાની ભસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી, તે સિવાયના મનુષ્યાની ક્રાયસ્થિતિ પૂર્વ કેડિટ પૃથહ્ત્વની છે. અંતરમાન–ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનુ અને જઘન્ય અતરમાન અંતર્મુહૂત્તનું છે. આ મનુષ્યેાના -व-गंध-रस-स्पर्श - संस्थाननी अपेक्षा मे उन्नरी-घा चला लेते। छे. (१८३ थीं २०१-१६३१ थी १६३८ ) देवा चउबिहा बुत्ता, ते मे कित्तयओ सुण भोपेज्जवाणमंतरजोइसवेमाणि तहा
1
॥ २०२॥
दहा भवणवासी, अट्टहा वणचारिणो पंचविहा जोइसिआ, दुविहा वेमाणि तहा || २०३ || असुरा नाग सुवण्णा, विज्जू अग्गी अ आहिआ । दीवोदहि दिसावाया, थणि भवणवा सिणो ॥ २०४ ॥ पिसाय भूआ जक्खा य, रक्खसा किन्नरा य किंपुरिसा । महोरगा य गंधव्वा, अट्ठविहा वाणमंतरा 1120411
चंदा राय नक्खत्ता, गहा तारागणा तहा I ठिआ विचारिणो चेक, पंचविहा जोइसालया ॥ २०६ ॥
॥ पंचभिःकुलकम् ॥

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488