Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 460
________________ શ્રી જીવાવવિભકિત-અધ્યયન-૩૬ ૪૪૧ ભુજપરિસર્ષ અને ઉર પરિસર્ષની ભવસ્થિતિ પૂર્વકોડની છે? સંમ૭િમ ભુજપરિસર્પના ભવસ્થિતિ બેંતાલશ હજાર વર્ષની છે: સંમૂચ્છિમ ઉર પરિસર્પની ભાવસ્થિતિ તેપન હજાર વર્ષની છેઃ સંમૂર્ણિમ સ્થલચરની ભાવસ્થિતિ ચેરાશી હજાર વર્ષની છે, જ્યારે જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે. કાયસ્થિતિચુગલિક ચતુષ્પદ તિયની કાયસ્થિતિ ત્રણ પાપમની અને ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી, કેમ કે-યુગલિક ભવ પછી તે તરત જ યુગલિક તિર્યંચ તરીકે જન્મતા નથી. આ સિવાય સ્થલચર ચતુપદ તિર્યંચની કાયસ્થિતિ ઉત્કર્ષથી પૂર્વ ક્રિોડા પ્રમાણના આયુષ્યવાળા સાત ભાની થાય છે. માટે પૂર્વકેટિ પૃથત્વ માનવાળી સમજવી અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તવાળી સમજવી. અંતર– માન-ચતુષ્પદ તિયાનું ઉત્કૃષ્ટ અંતરમાનઅનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તાનું છે. ખેચર પંખીઓ-(૧) શેમજ પક્ષી-રૂંવાટીની બનેલી પાંખવાળા, (૨) ચર્મજ પક્ષી–ચામડાની બનેલી પાંખવાળા, (૩) સમુદુગપક્ષી-નરકની બહાર બીડાયેલી પાંખવાળા અને (૪) વિતતપક્ષી-નરકની બહાર સતત ઉઘાડી પાંખવાળાએમ ચાર પ્રકારના છે. તે સર્વે ખેચર તિય લેકના એક ભાગમાં છે પણ સર્વત્ર નથી–એમ કહેલ છે. (૧૭૮ થી ૧૮૭-૧૬૧૬ થી ૧૬૨૫) संतई पप्पऽणाईश्रा, अपज्जवसिआवि अ । ठिई पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥१८८॥

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488