________________
૩૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ સ્કંધ આકાશના એક પ્રદેશમાં રહે છે, કેટલાક સ્કંધે સંખ્યાતા પ્રદેશમાં જ રહે છે, યાવત્ કઈ સ્કંધ સકલ લેકમાં પણ તથાવિધ અચિત્ત મહા સ્કંધની (આ સ્કંધ સૌથી મોટામાં મેટી અવગાહનાવાળે થાય છે, કેમ કે તે સમગ્ર કાકાશને વ્યાપીને એક સમય રહે છે, આમ છતાં પણ તે અચાક્ષુષ છે. આ લેકપ્રમાણ થનાર અચિત્ત મહારકંધ આઠ સમયની સ્થિતિવાળે છે. અર્થાત પુદ્ગલેન સવાભાવિક પરિણામથી, નહિ કે જીવના પ્રયોગ વડે ઉત્પન્ન થતે અચિત્ત મહાકુંધને સમૃદુઘાત કેવલિસમુદ્દઘાતની પેઠે આઠ સમયમાં સમાપ્ત થાય છે.) માફક રહે છે, માટે તે ભજનીય કહેવાય છે. (૧૧૧૪૪૯).
संतई पप्प तेऽणाई, अपज्जवसिआविग ठिई पडुच्च साईआ, सपज्नव सिआवि अ ॥१२॥ असंखकालमुक्कोसं, एगं सम्यं जहन्नयं अजीवाण य रूविणे, ठिई एसा विाहिआ ॥१३॥ अणंतकालमुक्कोसं, एगं समयं जहन्नयं अजीवाण य रूविणं, अंतरे विआहि
| | ત્રિમિરિશેષ ! सन्तति प्राप्य तेऽनादयोऽपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१२॥ असंख्यकालमुत्कृष्टमेकं समयं जघन्यकम् अजीवानां च रूपिणां, स्थित्येषा व्याख्याता ॥१३॥ .