________________
૩૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ
न कामभोगाः समतामुपयान्ति,
न चापि भोगाः विकृतिमुपयान्ति ।
यस्तत्प्रद्वेषी च परिग्रही च,
स तेषु मोहाद्विकृतिमुपैति ॥ १०१ ॥
અથ-કામલેંગે, રાગ-દ્વેષના અભાવ રૂપ સમતા પ્રતિ હેતુપણાને પામતા નથી અર્થાત્ સમતા પ્રત્યે કામલેગા હતુ નથી. જો સમતા પ્રતિ કામલેાગા હેતુ છે-એમ માનવામાં આવે, તે દુનિયામાં કાઇ પણ રાગી અને દ્વેષી ન હોય ! કામ ભાગા, ક્રોધાદિ રૂપ વિકૃતિ પ્રત્યે હેતુપણાને પામતા નથી અર્થાત્ માત્ર કામભેગા જ વિકાર પ્રત્યે દ્વૈતુ નથી. જો ફકત કામ– ભાગાને જ વિકારહેતુ માનવામાં આવે, તે કેાઈ પણ વીતરાગ અને નહિ. જે કામભોગામાં-અનિષ્ટ વિષયામાં પ્રદ્વેષવાળા છે, તે ઇષ્ટ કામભોગમાં રાગવાળા રાગ-દ્વેષ રૂપ મેહથી ક્રોધાદિ વિકારને પામે છે અને જે રાગ-દ્વેષરહિત છે તે સમતાને પામે છે. અર્થાત્ મુખ્યતયા ક્રોધાદિ વિકાર પ્રત્યે રાગ-દ્વેષ રૂપ મેહ કારણ છે, જયારે સમતા પ્રત્યે રાગ-દ્વેષ રૂપ માહના અભાવ કારણ છે. હું ૧૦૧-૧૩૨૧ )
कोहं च माणं च तव मायं, लोहं दुर्गुछं अरई रई च । हासं भयं सोग पुमित्थवेअं, नपुंसवेअं विवि अ भावे ॥ १०२ ॥
आवज्जई एवमणेrरूवे, एवंवि कामगुणे अन्ने अ एअप्पभवे विसेसे, कारुण्णदीणे हिरिमे
सत्तो । वइसे ॥ १०३॥ - ॥ સુખમ્ ॥