________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
૩૫૫
यथा क्रकचस्य स्पर्शो, गोजिह्वायाः च शाकपत्राणाम् । इत्तोऽ यऽनन्तगुणो,
થાનામત્રશસ્તાનામ્ ૨૮ यथा बूरस्य वा स्पर्शा. नवनीतस्य वा शिरीषकुसुमानाम् । इतोप्यनन्तगुणः प्रशस्तलेश्यानां तिसृणामपि ॥१९॥
! યુ મમ્ | અર્થ-હવે સ્પર્શ કહે છે. જેમ કરવતને, ગાયની જીભનો અને વૃક્ષવિશેષ શકના પાંદડાનો સ્પર્શ છે, તેના કરતાં અનંતગુણે કર્કશ સ્પર્શ કમસર અપ્રશસ્ત કૃષ્ણાદિ લેશ્યાને સમજ. જેમ બરૂને, માખણને, શિરીષ ફૂલેને કેમલ પશ છે, તેના કરતાં અનંતગુણે કેમલ સ્પર્શ ક્રમસર પ્રશસ્ત તેજો વગેરે લેશ્યાને સમજ. (૧૮+૧૯-૧૩૭૪ +૧૩૭૫) तिविहो व नवविहो वा, सत्ताविसइविहिक्क सीओ वा । दुसओ तेआलो वा, लेसाणं होइ परिणामो ॥२०॥
त्रिविधो वा नवविधो वा,
___ सप्तविंशतिविध एकाशोतिविधो वा । त्रिचत्वारिंशदधिकद्विशतविधो वा,
लेश्यानां भवति परिणामः ॥२०॥ અથ(૩) પરિણામદ્વાર=આ વેશ્યાઓને પરિણામ (તે તે કૃણદિ રૂપે જવું–પરિણમવું તે.) ત્રણ પ્રકારનો, નવ પ્રકારને, સત્તાવીશ પ્રકારને, એકયાસી પ્રકાર અને બસોતેંતાલીશ પ્રકારને –એમ ત્રણ ત્રણ ગુણે છે. (૧) જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી પરિણામ ત્રણ પ્રકાર છે. ૨? આ બધા પરિણામેના પ્રત્યેકના પિતાના સ્થાનની તરતમતા