________________
શ્રી કેમ પ્રકૃતિ-અધ્યયન–૩૩
सोळसविह भेएणं, कम्मं तु कसायजं । सत्तविह नवविहं वा, कम्मं नोकसायजं ॥११॥ ।। વતુમિ જાવમ્ ॥
मोहनीयमपि द्विविधं, दर्शने चरणे तथा दर्शने त्रिविधमुक्तं चरणे द्विविधं भवेत् सम्यक्त्वं चैव मिथ्यात्वं सम्यग्मिध्यात्वमेव च । एतास्तिस्रः प्रकृतयो, मोहनीयस्य दर्शने चारित्रमोहनं कर्म, द्विविधं तु व्याख्यातम् कषायवेदनीयं तु, नोकषायं तथैव च
11811
1
॥૧॥
"
षोडशविधं भेदेन, कर्म तु कषायजम् सप्तविधं नवविधं वा कर्म नोकषायजम्
૩૪૧
11411
1
mu
॥ ચતુર્મિ પમ્ ॥
અથ−વેદનીયની માફક માહનૌયક્રમ, તત્ત્વચિરૂપ દનમાહનીય અને ચારિત્રવિષયક ચારિત્રમાહનૌય–એમ એ પ્રકારનું છે.
(૧) દનમેહનીયના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે (૪) ‘મદનકેન્દ્રવ’ ના ન્યાયથી શેાધેલ મિથ્યાત્વ પુદ્ગલના શુદ્ધ પુજ રૂપ શુદ્ધ દલિક રૂપ સમ્યક્ત્વ, જેના ઉદ્દયમાં પણ તત્ત્વરૂચિ થાય તે ‘સમ્યક્ત્વમાહોય.’ (મા) અશુદ્ધ દલિક રૂપ મિથ્યાત્વ, કે જેના ઉદયમાં અતવેામાં તત્ત્વબુદ્ધિ થાય તે ‘મિથ્યાત્વમાહીય.’ (૬) અશુદ્ધ પુજ રૂપ શુદ્ધાશુદ્ધ દલિક રૂપ સમ્યગ્મિથ્યાત્વ, કે જેના ઉદ્દયમાં જ ંતુને તત્ત્વ અને અતત્ત્વ ઉભયમાં સમાન શ્રદ્ધા થાય તે ‘મિશ્રમેાહનીય' જાણવું,