________________
શ્રી મહાનિમ્ર થીયાધ્યયન-૨૦
उआ मे आयरिया, विज्जामंतचिगिच्छगा। सत्थकुसला, सत्थकुसला, मंतमूलविसारया ||२२||
अबीया
उपस्थिताः मे आचार्या, विद्यामन्त्रचिकित्सकाः । अद्वितीयाः शास्त्र कुशला, मन्त्रमूलविशारदाः ।। २२ ।।
અર્થ-મારી વેદનાના પ્રતિકાર માટે, મંત્ર અને મૂલમાં વિશારદ, શાસ્ત્રકુશલ અને અજોડ વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનારા પ્રાણાચાર્યાં-વૈદરાજને ઉદ્યમ કરનારા થયા. (22-1973)
૪૫
ते मे तिगिच्छं कुव्वंति चाउप्पायं जहाहियं । नय मे दुःखा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥ २३॥ ते मे चिकित्सां कुर्वन्ति, चतुष्पदां यथा हितम् । न च मे दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २३ ॥
अर्थ- वैद्य, भोषध, रोगी भने भावन्त पुरनारપ્રતિચારક, એમ ચાર વિભાગવાળી મારા રોગની ચિકિત્સાને હિત કે શાકથનને અપેક્ષી વૈદ્યરાજો કરે છે, તે પણ તે વૈદ્યરાજો મને દુઃખથી છેડાવી શકયા નહિં. આ મારી પહેલી मनाथता छे. (२३ - ७१४)
पिया मे सव्वसार पि, दिज्जाहि मम कारणा ।
न य दुक्खा विमोयत्ति, एसा मज्झ अणाया ॥२४॥
पिता मे सर्वसारमपि दद्यान्मम कारणात् । न च दुःखाद्विमोचयत्येषा मेनाथता ॥ २४ ॥ અ-મારા પિતાએ મારા કારણે સવ પ્રધાન વસ્તુ
"