________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮
૧૮૫
एतत्पश्चविधं ज्ञानं, द्रव्याणां च गुणानां च । पर्यायाणां च सर्वेषां, ज्ञानं ज्ञानिभिः देशितम् ॥५॥
અર્થ-આ પાંચ પ્રકારનું જ્ઞાન, જીવ વગેરે દ્રવ્યને, સહજ રૂપાદિ ગુણોને અને કમજન્ય નવત્વ–પુરાણત્વાદિ પર્યાને દ્રવ્ય-ગુણ-અવસ્થા વિશેષ રૂપ સર્વને (કેવલજ્ઞાનની અપેક્ષાએ અહીં સર્વ શબ્દ સમજ, કેમ કે-શેષ જ્ઞાને પ્રતિનિયત પર્યાયગ્રાહક છે.) અર્થાત્ સર્વ દ્રવ્ય-ગુણપર્યાયને જાણનારૂં જ્ઞાન છે એમ કેવલી ભગવંતોએ કહેલ છે. (૫–૧૦૫૯).
मुणाणमासो दव्वं, एगदम्वस्सि गुणा । लक्खणं पज्जावाणं तु, उभओ अस्सिा भवे ॥६॥ गुणानामाश्रयो द्रव्यं, एकद्रव्याश्रिता गुणाः । लक्षणं पर्यवाणां तु, उभयोराश्रिताः भवेयुः ॥६॥
અથ–જે ગુણેને આધાર તે “દ્રવ્ય કહેવાય છે. આ કથનથી “રૂપ વગેરે જ વસ્તુ છે, રૂપ વગેરે સિવાય વસ્તુ નથી,-આવા બૌદ્ધમતનું ખંડન થાય છે. જે એક દ્રવ્ય રૂપ આધારમાં રહેલા હેય, તે ગુણ કહેવાય છે.
આ કથન દ્વારા જેઓ માબ દ્રવ્યને જ માને છે. તેના સિવાય રૂપ વગેરેને નથી માનતા, તેઓના મતનું ખંડન થાય છે. જે દ્રવ્ય અને ગુણમાં- બંનેમાં રહેલા હોય, તે પર્યાય' કહેવાય છે. (૬-૧૦૬૦) .. धम्मो अहम्मो आगासं, कालो पोग्गल जंतवो ।
एस लोगुत्ति पण्णत्तो, जिणेहि वरदंसिहि ॥७॥