________________
૧૯૪ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ વગેરે સર્વ પ્રમાણેથી અને નૈગમ વગેરે નયભેદ રૂપ સર્વ નયવિધિઓથી જાણ્યા છે, તે આત્મા વિસ્તારરૂચિ જાણ. (૨૪-૧૦૭૮) दसणनाणचरित्ते, तवविणए सच्चसमिइगुत्तीम् । जो किरिआ भावरुई, सो खलु किरियारुइ नाम ॥२५॥ दर्शनज्ञानचारित्रे, तपोविनये सत्यसमितिगुप्तिषु । यो क्रियाभावरुचिः, स खलु क्रियाचिर्नाम ॥२५॥
અથ–કિયારૂચિ=જે દર્શન–જ્ઞાન–ચારિત્રમાં, તપ અને વિનયમાં તથા સત્ય એવી સમિતિઓ અને ગુપ્તિઓમાં ક્રિયાભાવ રૂચિવાળે અર્થાત્ દર્શનાદિ આચાર અનુષ્ઠાનમાં જે આત્માની ભાવથી રૂચિ છે, તે આત્મા “ક્રિયારૂચિ” જાણવે. (૨૫-૧૦૭૯) अणभिग्गहिअदिहि संखेवरुइत्ति होइ नायव्यो । अविसारो पवअणे, अभिग्गहिओ अ से सेमु ॥२६॥
अनभिग्रहितकुदृष्टिः, संक्षेपरुचिरिति भवति ज्ञातव्यः । अविशारदः प्रवचने, अनभिगृहीतश्च शेषेषु ॥२६॥
અથ–સંક્ષેપરૂચિ=જેણે સૌગત વગેરે મત રૂપકુદષ્ટિને સ્વીકાર કર્યો નથી, તે “સંક્ષેપરૂચિ જાણુ. અર્થાત્ શ્રી જિનમતપ્રવચનમાં અકુશલ, કપિલ વગેરે રચિત પ્રવચનમાં અનભિજ્ઞ, ચિલાતીપુત્રની માફક જે ત્રણ પમાંથી તત્ત્વની શ્રદ્ધા કરે છે, તે “સંક્ષેપરૂચિ કહેવાય છે. (૨૬-૧૦૮૦)