________________
શ્રી સમ્યકૂવપરાક્રમાધ્યયન-૨૯
૨૦૧
અ
વધુ માનસ્વામીજીએ પ્રરૂપેલ જે સમ્યક્ત્વપરાક્રમ નામના અધ્યયનને, અવિપરીતપણે શબ્દ અને અથ રૂપે સામાન્યથી આદરીને, વિશેષથી આ આ પ્રમાણે જ છે’-એમ નિશ્ચય કરીને, તેના પાન વગેરેના વિષયની અભિલાષા આત્મામાં પેદા કરીને, સૂત્ર- અથના ચિ'તન દ્વારા મનથી, વાંચન વગેરે દ્વારા વચનથી, ભ’ગકરચના વગેરે દ્વારા કાયથી સ્પર્શ કરીને, પરાવત્તન વગેરેથી ચારેય બાજુથી રક્ષીને, અધ્યયન આદિથી પરિસમાપ્ત કરીને, ગુરુને વિનયપૂર્વક ‘આ હું આ પ્રમાણે ભણી ગયા’–એમ નિવેદન કરી ગુરૂની માફ્ક અનુભાષણ આદિી શુદ્ધ કરીને, ઉત્સૂત્રપ્રરૂપણાના પરિહારથી, ઉત્સગ - અપવાદની કુશલતાર્થી, જાવજીવ સુધી તેના અંની સેવનાથી આરાધીને, ગુરુના નિયેાગ રૂપ આજ્ઞાર્થી સતત પાલન કરી, ઘણા જીવા, અહી' જ આગમસિદ્ધપણાએ સિદ્ધ થાય છે, શ્રાતિકમના ક્ષયથી કેવલજ્ઞાની થાય છે, અઘાતી ચાર કના ક્ષયી મુત ખને છે, સ કર્મીના દાવાનલના ઉપશમથી પરિનિર્વાણપદને પામે છે અને મુકિતપદની પ્રાપ્તિથી શારીરિક-માનસિક સર્વ દુ:ખાના અંત કરે છે. (૧-૧૦૯૧)
तस्स णं अइमट्ठे एवमाहिज्जइ तं जहा संवेगे १, roar २, धम्मसद्धा ३, गुरुसाहम्मिय सुस्सूसणया ४, બોગળયા ., નિળયા ૬, દિયા ૭, સામા૬ ૮, चवी सत्थर ९ वंदणे १०, पडिक्कमणे ११ काउस्सग्गे १२, पच्वक्खाणे १३, थयथुइमंगले १४, कालपडिलेहणया ૧, પાયવિદ્ધત્તì ૨૬, ઘુમાવળયા ૨૭, સન્નાર્ ૨૮,