________________
શ્રી ચરણવિધિ-અધ્યયન–૩૧
૨૭૫
વસરણ, અવિતથ, ગ્રંથ, યદતીત અને ગાથા રૂપ અધ્યયનેમાં કહેલા અનુષ્ઠાન દ્વારા, પૃથિવી વગેરે વિષયવાળા સત્તર ભેદના અસંયમમાં, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચન્ફરન્દ્રિય અને પંચેન્દ્રિય-એમ નવ પ્રકારના જીને સંઘટ્ટો આદિ કરે, પુસ્તકાદિ અજીવને જાણું નહિ પાળવાથી થતે અસંયમ; અબોથી જોયા વગર કરવું તે પ્રેક્ષય-અસં. યમ; ગૃહસ્થના સાવધ વ્યાપારની પ્રેરણા કરવી તે ઉપેક્ષ્યઅસંયમ; વસ્ત્ર–પાત્ર વગેરેને નહિ પ્રમાર્જવાં તે પ્રમાજના અસંયમસ્થડિલ–પ્રશ્રવણ આદિ અશુદ્ધ ભૂમિમાં પરઠવવાં તે પરિષ્કા પના-અસંયમ,મનનેદ્રોહ-ઈર્ષ્યા–અભિમાનાદિઅશુભ ભામાં જોડવું તે મન-અસંયમ, સાવદ્ય--દુષ્ટ વચન બોલવું તે વાણુને અસંયમ; તેમજ ગમનાગમનાદિ ક્રિયામાં ઉપગશૂન્ય વર્તવું તે કાયાને અસંયમ. આવી રીતે સત્તર પ્રકારના અસંયમમાં પરિત્યાગ કરવા રૂપે જે મુનિ પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૩-૧૨૧૨) वंभंमि नायज्झयणेसु, ठाणेसु असमाहिए । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१४॥ ब्रह्मणि ज्ञाताध्ययनेषु, स्थानेष्वसमाधेः । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१४॥
અર્થ—અઢાર પ્રકારના બ્રહ્મચર્યમાં એટલે દારિક અને ક્રિય શરીરના ભેગેને મન-વચન-કાયાએ કરવા-કરાવવાઅનમેદવા રૂપે ત્યાગ. (૨*૩=૪૩=૧૮) તેના પાલન દ્વારા; એગણેશ ઉક્ષિપ્તાદિજ્ઞાનાધ્યયનેમાં જ્ઞાન દ્વારા (ઉક્ષિપ્ત,