________________
શ્રી માક્ષમાગ ગતિ અધ્યયન-૨૮
भूतार्थत्वेनाधिगताः जीवाऽजीवाश्च पुण्यपापं च । सहसंमत्याऽऽश्रवसंवरौ च रोचते तु निसर्गः ॥ १७ ॥
૧૯૧
અથ-નિસગ રૂચિ=જીવ, અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, અંધ અને મેક્ષ રૂપ નવ તત્ત્વને અર્થાત્ પરાપદેશનિરપેક્ષ-જાતિસ્મરણ વગેરે રૂપ બુદ્ધિથી · આ પદાર્થો સત્ય છે ’–આવા નિણ્યથી જાણેલા નવ તત્ત્વાને જે સદ્ગુ છે, તે નિસગ રૂચિ રૂપ સમ્યક્ત્વવાળા કહેવાય છે, ( ૧૭–૧૦૭૧ )
जो जिणदिट्ठे भावे, चउव्विहे सहाइ सयमेव । ઇમેલ નન્નત્તિ ગ, નિસગરૂત્તિ નાયોડા यो जिनदृष्टान्भावांश्चतुर्विधान्, श्रद्दधाति स्वयमेव । एवमेव नान्यथेति च निसर्गरुचिरिति ज्ञातव्यः ॥१८॥
અર્થ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ભેઢેથી અથવા નામ વગેરે ભેઢેથી ચાર પ્રકારના શ્રી જિનેશ્વરાએ જોયેલા પદાર્થોને સ્વયમેવ–ખીજાના ઉપદેશ વગર જે ‘ જે પ્રકારે શ્રી જિનેશ્વરાએ જોયેલ જીવાદિ છે, તે એમજ છેઅન્યથા નહિ,’–આવી રીતિએ શ્રદ્ધા કરે છે, તે આત્મા -- નિસગ રૂચિ ’ કહેવાય છે. ( ૧૮-૧૦૭૨ )
एए चैव उभावे, उवइट्ठे जो परेण सहाई । छउमत्थेण जिणेण व, उवएसरुइत्ति नायव्वों ॥१९॥
एतांश्चैव तु भावानुपदिष्टान् यः परेण श्रद्दधाति । અદ્મથેન નેિનવા, કવઢેરાવિતિ જ્ઞાતવ્ય: ||૧૧||