________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
૧૫૫
पुच्छिज्जा पंजलीउडो, किं कायव्वं मए इह । इच्छं निओइउ भंते, वेआवच्चे व सज्झाए ॥ ९ ॥ वेआवच्चे निउत्तेणं, कायव्वं अगिलायओ । सज्झार वा निउत्तेणं, सव्वदुक्खविमोक्खणे ॥ १० ॥ ।। મિયિંરોજમ્ ।।
समुत्थिते
गुरुम् ||८ |
पूर्वस्मि चतुर्भागे, आदित्ये भाण्डकं प्रतिलिख्य, वन्दित्वा च ततो पृच्छेत् प्राञ्जलिपुट:, किं कर्त्तव्यं मयेह ? | इच्छामि नियोजयितुं, भदन्त ! वैयावृत्ये वा स्वाध्याये ||९|| वैयावृत्ये नियुक्तेन, कर्त्तव्यमग्लाभ्यैव । स्वाध्याये वा નિયુત્તન, સતુધ્વનિમોક્ષળે ૦૫ ।। નિમિર્વિશેષષ્ઠમ્ । અથ-બુદ્ધિથી આકાશના ચાર પ્રકારના વિભાગ કરાય છે. ત્યાં પૂર્વદિશા સંબંધો કાંઇક ન્યૂન આકાશના ચેાથા ભાગમાં જ્યારે સૂ આવે છે ત્યારે પાદોનપારિસિમાં (સૂર્યોંદય પછી ૨ ૪.-૨૪ મિ.થાય ત્યાર પછી ) પાત્રા વગેરે ઉપકરણનું પલેિહણ કરીને અને આચાય આદિ ગુરુને વંદના કરીને ભાલતલ ઉપર બે હાથ જોડીને પૂછે કેઆ સમયમાં હું ઈચ્છું છું કે-હે ભગવન્ ! આપ વેયાવચ્ચ કે સ્વાધ્યાયમાં જેમાં મને જોડવા ઈચ્છે, તેમાં હું જોડાવા ઇચ્છું છું. જો ગુરુમહારાજ વૈયાવચ્ચમાં જોડે, તે શરીરના શ્રમના વિચાર કર્યા સિવાય વૈયાત્રચ્ચ કરવી. જો ગુરુજી સ્વાધ્યાયમાં નિયુક્ત કરે, તા સર્વ દુઃખાી મૂકાવનાર
4
$