________________
સામાચારી અધ્યયન-૨૬
ર્તાશ્મને ૨ નત્રે, મન વસુમન્તસાવશેજે ! વૈત્રિમ પાર્જ, સુરેક્ષ્ય મુનિ: અંત્ ॥૨૦॥ // ચતુર્મિ:જાપમ્ ॥
અથ-વિચક્ષણ મુનિ રાત્રિના પણ ચાર ભાગ કરે ! ત્યાર પછી રાત્રિના ચાર ભાગામાં સ્વાધ્યાયાદિ રૂપ ઉત્તર ગુણાનું આરાધન કરે! પહેલી પારિસૌમાં સ્વાધ્યાય કરે, બીજી પારિસૌમાં અચિંતન રૂપ ધ્યાન કરે, ત્રીજી પેારિસૌમાં નિદ્રા ખાદ ઉઠે અને ચેાથી પેરિસીમાં પુન: સ્વાધ્યાય કરે ! પ્રાયઃ સૂર્ય નક્ષત્રથી ચૌદમુ. નક્ષત્ર આખી રાત્રિ સુધી આકાશમાં રહે છે. જ્યારે તે નક્ષત્ર આથમી જાય છે, ત્યારે રાત્રિની સમાપ્તિ થાય છે. જ્યારે આકાશના ચેાથા ભાગમાં તે નક્ષત્ર આવે, ત્યારે પ્રદોષકાળમાં આરંભેલ સ્વાધ્યાયથી મુનિ અટકી જાય ! નક્ષત્રને આકાશના ચેાથેા ભાગ કરવાના જ્યારે આકી હાય, ત્યારબાદ ફરવાના ચેાથા ભાગમાં નક્ષત્ર ત્યારે ત્રીને પહાર પૂરા થયા છે એમ જાણી, જાગીને ફરીથી સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચાલુ કરે ! અર્થાત્ જ્યારે આ નક્ષત્ર આકાશના કલ્પેલા પહેલા ભાગમાં ફરી લે ત્યારે પહેલે બીજો પ્રહર, ત્રીજો ભાગ ચેાથે ભાગ ફરી લે ત્યારે ચેાથે પ્રહર સમાપ્ત થયા-એમ સમજવું. ( ૧૭ થી ૨૦
પ્રહર, ખીજો ભાગ ફરી લે ત્યારે ફરી લે ત્યારે ત્રીજો પ્રહર અને
૧૦૦૧ થી ૧૦૦૪).
૧૧૯
पुव्विल्लंमि चउब्भागे, पडिले हित्ताण मंडगं । गुरु वंदित्त सज्जायं, कुज्जा दुक्खविमोक्खणं ॥ २१ ॥