________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન–૨૩
તા
સાધુ નૌતમ ! પ્રજ્ઞા હૈ, છિન્નો ને સંશયોડયમ્ । અન્યોઽવ સંશયો મમ, સં ને થય ગૌતમ ! ||૧૪) अयं साहसिको भीमो, दुष्टाश्वः परिधावति । મિર્ ગૌતમ ! ગઢ:, યં તેને ન ચિત્તે प्रधावन्तं निगृह्णामि, श्रुतरश्मिसमाहितम् । न मे गच्छत्युन्मार्गं मार्गं च प्रतिपद्यते ॥ ५६ ॥ अश्वश्चेति क ઉક્ત, શિ: ૌતમમત્રવત્ । તત વૈશિ મુત્રમાંં તુ, ગૌતમ મંત્રીત્ યા मनस्साहसिको भीमो, दुष्टाश्वः परिधावति । तं सम्यग्निगृह्णामि, धर्मशिक्षायै कन्थकम् ॥५८॥ ।। ૫મિઃજીમ્ ॥ અર્થ-ડે ગૌતમ! આપની બુદ્ધિ સરસ છે, કે જે બુદ્ધિએ આ સંશયનું ખંડન કર્યું. હવે એક બીજો પ્રશ્ન રજૂ થાય છે તેને આપ ખુલસેા કરે. હે ગૌતમ! આ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘેડ ઢાડી રહ્યો છે, કે જેના ઉપર આપ આરૂઢ થયેલા છે, છતાં તે ઘેડો આપને ઉન્માગ માં • કેમ લઇ જતે નથી ? ત્યારે શ્રી ગૌતમ કહે છે કે-ઉન્માગ તરફ દોડતા તે ઘેાડાને હું આગમ રૂપી રજજુથી બંધાયેલા કરૂ છું યાને આગમ રૂપી લગામથી હું ઘેાડાને કબજે રાખુ છું. આ ઘેાડા ભલે દુષ્ટ હોય તે પણ તે ઉન્માર્ગે જતે ની પરન્તુ માર્ગે ચાલે છે. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને કહ્યું' કે-તમે જે ઘોડો કહ્યો તે કણ ? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-સાસિક-ભીમ મન એ દુષ્ટ અશ્વ છે, જે મન રૂપી દુષ્ટ અર્ધ ઢેડી રહ્યો છે, તેને
13