________________
આ રથનેમિયાધ્યયન-રર
સતીએ પણ તે રથનેમિને જોયા. ત્યાર બાદ ‘ખલાત્કારથી આ મારા શીલના ભંગ ન કરે.’–એમ ધારી, ભયવાળા બની, ત્યાં એકાંતમાં તે સાધુને જોતાં બે હાથથી સ્તન ઉપર મર્કટ અંધ કરી, રાજીમતી શીલભંગના ભયથી થરથરતી બેસે છે. હવે સમુદ્રવિજયના પુત્ર રથનેમિ પણ તેવા પ્રકારની રાજીમતીને જોતાં આ પ્રમાણે વાકય કહે છે કે- હું મનેાહરભાષિણી ! સુરૂપે! ભદ્રે ! હું રથનેમિ છું. તું મારી સ્વીકાર કર! તને કોઈ પીડા થશે નહિં. પીડાની શકાથી તું કેમ ધ્રુજે છે ? વિષયસેવન એ પીડાના હેતુ નથી, પરન્તુ સુખના જ હેતુ છે. આવા, આપણે મને ભેગા ભાગવીએ; કેમ કે–મનુષ્યલવ અતિ દુર્લભ છે. ભુક્તભાગી બનીને પછીથી આપણે શ્રી જિનમાગ ને આચરીશું. (૩૩ થી ૩૮-૮૦૮ થી ૮૧૩) दठूण रहनेमिं तं भग्गुऽजोअपराइथं । राईमई असंभंता, अप्पाणं संवरे तहिं ॥ ३९ ॥ अह सा रायवरकन्ना, मुट्ठिआ निअमव्वए । ના શ૨ સૌ ૬, રઘુમાળી યં ત્રણ્ ॥૪૦॥
૮૫
जइस रूवेण वंसमणो, ललिएण नलकूबरो । बहावि ते न इच्छामि, जइसि सक्खं पुरंदरो ॥४१॥ विरत्थु ते जसो कामी, जो तं जीवियकारणा । ત્યંત રૂતિ ગાવે, એવં તેમાં મને॥ ૪॥ अहं च भोगरायस्स, तं च सि अंधगवण्डिणो । मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥४३॥