________________
શ્રી મગાપુત્રીયાધ્યયન-૧૯ અને તપની સાધનાપૂર્વક ધર્મનું હું પાલન કરીશ જ (७७-१७०)
जहा मिगस्स आयंको, महारणम्मि जायई । अच्छतं रुक्खमूलंमि, को णं ताहे तिगिच्छई ॥७८॥ यदा मृगस्यातंको, महारण्ये जायते । तिष्ठन्तं वृक्षमूले, क एनं तदा चिकित्सति ? ॥ ७८ ॥
અર્થ-જ્યારે મહાન જંગલમાં હરણને રોગ થાય છે, તે વૃક્ષના મૂળમાં રહેતા મૃગને ત્યારે કેશુ ચિકિત્સા કરી नि। मानावे छ ? ४ नहि. (७८-१७१)
को वा से ओसह देइ , को वा से पुच्छई मुहं ? को से भत्तं व पाणं वा ?, आहरितु पणाई ॥७९॥ को वाऽस्मै औषधं ददाति ?, को वाऽस्य सुखं पृच्छति ? । को वाऽस्य भक्तं वा पानं वा ?, आहृत्य प्रणामयेत् ॥ ॥७९॥
અર્થ-કોણ તે બીમાર મૃગને ઔષધ આપે છે? કાણ કુશલ પ્રશ્ન કરે છે? અને કેણ ઘાસ વગેરે ભેજનपी वान मापे छ ? (७८-६७२)
जया य से सुही होइ. तया गच्छइ गोयर। भत्तपाणस्स अठाए, वल्लराणि सराणि य ॥८॥ यदा च स सुखी भवति, तदा गच्छति गोचरम् । भक्तपानस्यार्थाय, बल्लराणि सरांसि च ॥ ८ ॥
અર્થ-જ્યારે તે આપમેળે રોગ વગરને સુખી થાય. છે, ત્યારે ભજન-પાન માટે વને અને સરોવરોમાં ભ્રમણ ४२ छे. (८०-१७3)