________________
શ્રી મહાનિત્ર થીયાધ્યયન-૨૦
सुदुर्लभम् ॥ ११ ॥
भवामि नाथो भदन्तानां भेोगान् भुङ्क्ष्व संयत ! | मित्रज्ञातिपरिवृतो मानुष्यं खलु અ-શ્રેણિક રાજા આ હેતુ સાંભળી કહે છે કે'હું આ ! જો આમ જ છે, તે આપના નાથ બનવા હું તૈયાર છું. અને જો હુ નાથ મનુ' તે તેમને મિત્ર-જ્ઞાતિભાગ આદિ સુલભ છે એમ માની, રાજા કહે છે કે-હે સયત ! આપ મિત્ર, જ્ઞાતિ વગેરેથી પરિવરેલ ભાગોને સાગવા ! કેમ કે-મનુષ્યજન્મ અત્યંત દુલ ભ છે.(૧૧-૭૦૨) अप्पणावि अणाहोसि, सेणिया मगहाहिवा । અલ્પળા બળદો સંતો, દૂ' ને નાદો મવિત્તિ ? ।।૧૨।।
"
૪૧
બનાઽવ્થનાથોલિ, નિજ ! મયાધિર ! | ગામનાઽનાથલનું, થ' મમનાથો મિિત્ત ? ।। ૨ ।।
અર્થ-ડે મગધાધિપતિ શ્રેણિક રાજન્ ! તું પાતે જ અનાથ છે. જે સ્ત્રય' અનાથ હોય, તે મારો નાથ કેવી રીતિએ બની શકે? (૧૨-૭૦૩)
एवं वृत्तो नरिंदो सो, सुसंभंतो सुविम्हिओ । वयणं अस्सुपुत्रं, साहुणा विम्हयं निओ ॥ १३ ॥ एवमुक्तो नरेन्द्रस्स, सुसम्भ्रान्तस्सुविस्मितः । वचनम श्रुतपूर्वं, साधुना વિસ્મયનીતઃ || ૧૨ ||
અથ-જો કે શ્રેણિક રાજા પડેલાં રૂપ વગેરે વિષયથી વિસ્મયવાળા હતા, પણ જ્યારે આ પ્રમાણે કદી નહિ સાંભળેલા મુનિના વચન સાંભળીને તે અત્યંત આશ્ચય ચકિત