________________
૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ પણામાં ઉદ્યમશીલ બન્યા છે, તે હેતુને હું પહેલાં આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું, તે આપ તે હેતુ દર્શાવે! (૮-૬૯) अणाहो मि महाराय, नाहो मज्झ न विज्जइ । अणुकम्पयं सुहि वावि, कंची नाभिसमेमहं ॥६॥
अनाथोऽस्मि महाराज ! नाथो मम न विद्यते । अनुकम्पकं सुहृदं वापि, कंचिद् नाभिसमेम्यहम् ॥ ९ ॥
અર્થ-મુનિશ્રી જવાબ આપે છે કે-હે રાજન! હું અનાથ છું, કેમકે -ગ-ક્ષેમકારી નાથ મને કોઈ મળે નથી તથા કઈ દયા કરનાર કે કોઈ મિત્રને હું મેળવી શક્યો નથી. આ કારણસર યુવાવસ્થામાં પણ હું સંયમી બજો છું. (૯-૭૦૦) तओ सो पहसियो राया. सेणिओ मगहाहियो । एवं ते इढिमंतस्स, कहं नाहो न विज्जइ ॥१०॥ તતઃ સ પ્રણિતો ના, એળિો ધાર્ષિક: एवं तवर्द्धिमतः कथं नाथो न विद्यते ? ॥ १० ॥
અર્થ-આ પ્રમાણે ચમત્કારી વર્ણ વગેરેથી સંપત્તિશાલી એવા આપને નાથ કેમ ન હોય ? એમ વિચારી, મગધ મહારાજા શ્રેણિક અનાથતાને હેતુ સાંભળી હસી પડ્યા. (૧૦-૦૦૧) होमि नाहो भयंताणं, भौगे मुंजाहि संजया। मित्तनाईपरिषुडो, माणुस्सं खु मुदुल्लह ॥११॥