________________
તે પ્રાપ્ત થાય છે. તો પણ તે ધર્મ તેવી રીતે સૌંદર્યવાન બનતો નથી. તેમાં ઘણા ભાંગા છે.
તે આ પ્રકારે - દલ, સ્નેહ (ઘી), ગુડ વેગર (દ્રાક્ષ વિ. મસાલો) એ પ્રમાણે આ ચાર પદ વડે કુલ, ધન, ધર્મ, વિવેક આ ચાર પદો વડે એક, દ્વિક, ત્રિક, ચતુષ્ક પ્રકારે ભેગાં થતાં પંદર અને ચારેનો અભાવ એ પ્રમાણે સોલ ભાંગા પ્રત્યેકના થાય છે. તે આ પ્રમાણે :- ચાર પદનો ૧ ભાંગો, ત્રણ પદના યોગે ૪, બે પદના યોગે ૬, ૧ પદના યોગે ૪ અને ૪ ના અભાવરૂપ ૧.
હવે તેનો મંદ બુદ્ધિવાળાને સુખેથી બોધ થાય તે માટે સ્પષ્ટ કરતાં યંત્રને મૂકીયે છીએ.
.
-
-
-
-
[[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવા)]
કામ.. s
| રઝાક : મ મ મ મમમમ મમમમ
મિ.અ.અંશન,તરંગ
મમમમમ:
:::::::::::::: ઇજા