Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
लोभः सुकृते व्यसनं शास्त्रे दोषेक्षणं कुतत्त्वेषु । निर्दाक्षिण्यं कुपथोऽत्यागे भवरिपुजयश्रिये कृतिनाम् ||१६|| તિ:
ભાવાર્થ :- પુણ્ય-સારા કામોમાં અસંતોષી પણું, શાસ્ત્રનું વ્યસન, ખરાબ દુષ્ટ તત્વમાં દોષોનું દર્શન, અને કુમાર્ગનો ત્યાગ કરવામાં શેહ શરમ વિનાના, પુણ્યશાલીઓને ભવશત્રુપર જયલક્ષ્મી મેળવવા માટેનું કારણ છે. ।૧૬।।
॥ इति तपाश्रीमुनिसुन्दरविरचिते श्री उपदेशरत्नाकरेऽपरतटे सर्वदर्शनसाधारणधर्मकृत्योपदेशः षष्ठः ।।
એ પ્રમાણે તપાગચ્છાધિરાજ શ્રીમુનિસુંદરસૂરિએ રચેલા ઉપદેશરત્નાકરના અપર તટમાં
‘સર્વદર્શનને સામાન્ય ધર્મના ઉપદેશ નામનો’
॥ છઠ્ઠો અંશ પૂર્ણ
અશાશ્વતું શું ?
बलरुवरिद्धिजोव्वणपहुत्तणं सुभगया अरोयत्तं । इहिं य संजोगो असासयं जीवियव्वं च ॥ (મ. મા. શા. ૨૪)
હે ભવ્ય પ્રાણી ! તું બળ, રૂપ, ઋદ્ધિ, યૌવન, પ્રભુપણું, સૌભાગ્યપણું, આરોગ્યપણું, ઈષ્ટ જનોનો સંયોગ અને જીવિત - આ બધું શાશ્વતું છે એમ માનીશ નહિ, કારણ કે એ બધું આશાશ્વતું જ છે. અર્થાત્ એ બધું અસ્થિર છે માટે શાશ્વતપણામાં ઉદ્યમ કર.
...
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (253 અપરતટ અંશ - ૬

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302