________________
किं विस्मृतं मरणमाधिगणाश्च नष्टाः ?,
किं व्याधयोऽप्यपुनरागमनं निवृत्ताः ? | કુનિ યુતિમાન ન સનિ કિં વા?,
यन्नो करोषि सुकृतानि कदाऽपि जीव ! ।।९।। ભાવાર્થ :- હે આત્મા ! મૃત્યુને શું વિસરી ગયો છે ? શું આધિ એટલે માનસિક ચિંતાઓ, શરીર સબંધી વ્યાધિઓ-રોગોનું ફરી આવવાનું શું બંધ (નાશ) થઈ ગયું છે અથવા દુર્ગતિમાં પડતા દુઃખો શું આવવાના નથી? જેથી કરીને ક્યારે પણ પૂણ્યકાર્યો કરતો નથી લી. રિતિમવષિ, વ્યસનોર વિમેષિ મવ્યમોર ! परिचिन्तयसि प्रतिक्रियां, न च तेषां परलोकभाविनाम् ||१०|| ભાવાર્થ - હે ભવ્ય! જેનો સંભવ કલ્પિત છે એવા દુઃખોથી તું ભય પામે છે પરંતુ પરલોકમાં ઉત્પન્ન થનારા દુઃખોનો સામનો કરવા માટે કેમ કંઈ ધ્યાન આપતો નથી ll૧૦. समवेक्ष्य धनानि विभ्रमोद्भटनारीस्तनयांस्तथाऽऽत्मनः । मुदमावहसे न बुध्यसे, निखिलं गत्वरमेव सत्वरम् ।।११।। ભાવાર્થ – પોતાના ધનને, અલંકારિત કરેલા શરીરવાળી નારીઓને અને સ્વ સંતાનોને જોઈને તું હર્ષને પામે છે પરંતુ તે બધું જલ્દી જતુ રહેવાવાળું છે તે તું કેમ ભૂલી જાય છે ll૧૧ ननु धावसि धर्मबाधया, विविधोपधिभिरत्र शर्मणे । न बिभेषि तु दुर्गतिभ्रमान् मरणे तत्किल भावि किं न ते ? ||१२|| ભાવાર્થ – હે જીવ! તું આ લોકના સુખ માટે વિવિધ પ્રકારની ઉપાધિઓ લઈને ધર્મને બાધા (અટકાયત) થાય તે રીતે દોડે છે પણ તું ભવિષ્યમાં મૃત્યુ પછી દુર્ગતિમાં જવા પણાથી ભય કેમ પામતો નથી અથવા શું તે મરણ તને આવવાનું નથી /૧રો
Ess=
"
se s
a
ve vesses
::
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) શું
અપરતટ અંશ - ૨ જws :::::::::::::::::::::::