________________
શ્રી ઉપદેશરત્નાકર
આપર તટ મૂળ તથા ભાવાર્થ
પાપને પરિહરવાના ઉપદેશ નામનો
તૃતીય અંશ
भो भो जना ! यदि भवार्णवपातभीताः
सौख्यानि वांछथ महोदयसंगतानि | तद्धर्मपोतमिममार्हतमाश्रयध्वं,
वक्षोगतां कठिनपापशिलां विहाय ||१|| ભાવાર્થ - હે માનવો! જો તમે સંસારરૂપ સમુદ્રમાં ડુબવાથી ગભરાયા હો અને મહા પૂણ્યોદયે પ્રાપ્ત થનારા એવા સુખોને ઈચ્છતા હો તો હૃદયપર સ્થિત મજબૂત પાપ રૂપી પત્થરને દૂર હટાવીને આ અરિહંત પ્રભુએ પ્રકાશેલ ઘર્મરૂપી જહાજ નો સહારો લ્યો ! मुक्त्वाऽपि गर्भवसतिं पुनरेति जीव
स्तारुण्यमृच्छति च बाल्यमिव व्यपायम् ।। आसत्तिमेति च जरा मरणं त्ववश्यं,
તત્કુષ્ણુતાનિ ગુરુષ મિતશટ્ટ ? iારા ભાવાર્થ – જીવ ગર્ભવાસ છોડીને ફરી પાછો ગર્ભવાસને પ્રાપ્ત કરે છે. મુગ્ધ એવું બચપણ છોડીને તરૂણાવસ્થાને પામે છે. ઘડપણ દિવસે દિવસે નજીક આવતું રહે છે અને જે જનમ્યા તેનું મૃત્યુતો નિશ્ચિત જ છે તો પછી અટક્યા વગર વિચાર કર્યા વિના શંકા વગર પાપના પૂંજને કેમ બાંધે છે અર્થાત પાપોને તું શા માટે કરે છે ? સારા दुःखानि दूरतरमिच्छसि चेद्विहातुं,
तत् किं करोषि सततं ननु दुष्कृतानि ?
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૩
list=.
. visito
rs :::::::::::::::::
:::
:
:::::::
કકકકકક : : : : : : :
: : : : :