Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 263
________________ नाणालवाल दंसणमूलो वयसाह सुतवनिअमदलो । भवसुहकुसुमो भवजयसिरिफलओ जयउ धम्मतरु ||३३|| ઃ ભાવાર્થ :- જેને જ્ઞાનરૂપી ક્યારો છે, દર્શનરૂપી મૂળ છે, વ્રતોરૂપી ડાળીઓ છે, શ્રેષ્ઠતપ અને નિયમરૂપી પાંદડાઓ છે, સાંસારીક સુખરૂપી પુષ્પો છે, મુક્તિરૂપી લક્ષ્મી ફળ રૂપે છે, એવું ધર્મરૂપી વૃક્ષ સદા જયવંતો હો IIII ।। इतितपागच्छाधिराजश्रीमुनिसुंन्दरसूरिविरचिते श्रीउपदेशरत्नाकरेऽपरतटे प्राकृतगाथाभिर्विविधधर्मकृत्योपदेशनामा पंचमोंऽशः । એ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રીમુનિસુંદરસૂરિએ રચેલા ઉપદેશરત્નાકરના અપર તટમાં પ્રાકૃત ગાથાઓ વડે કરીને વિવિધ જાતના ધર્મકૃત્યોના ઉપદેશ નામનો || પાંચમો અંશ પૂર્ણ ॥ જિનેશ્વર ભગવાનનું શાસન જ શરણ रोगजरामच्चुमुहागयाण बलिचक्किकेसवाणंपि । भुवणेवि नत्थि सरणं एक्कं जिणसासणं मोत्तुं ॥ (મ. મા. ૪. ર૬) હે ભવ્ય પ્રાણી ! રોગ, ઘડપણ અને મૃત્યુના મોંઢામાં ગયેલા એવા બળદેવ, છ ખંડના માલિક એવા ચક્રવર્તી અને ત્રણ ખંડના માલિક એવા વાસુદેવોને પણ એક જિનેશ્વર ભગવાનના શાસન સિવાય ત્રણે ભુવનની અંદર બીજું કોઈ પણ શરણ નથી. (માટે હે જીવ ! તું અશરણપણું (વિચાર !) ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (248 અપરતટ અંશ ૫

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302