________________
યસર શ્રીમદ્ભસ્ત્રિયાતતિનેપચ તર્કસમૃદ્ધિ સ્ત્રમ્ IIરા (યુમમ) ભાવાર્થ - જે રાજાના દરબારમાં હાથીઓ, અશ્વો લડવા માટે સજ્જ થયેલા એવા સૈનિકો તલપાપડ થાય છે (થઈ રહ્યા છે) જે છત્ર સિંહાસન-ચામરથી પૂજાય છે. મૃદંગ - વીણાદિના અવાજોથી જાગૃત કરાય છે. સારી રીતે નત મસ્તક થયેલાઓથી આજ્ઞા હુકમને સારી રીતે શિરસાવંદ્ય કરાય છે. સમસ્ત (પુરજનો) લોકો વડે ઈષ્ટકાર્યમાં આગળ કરાય છે. અને જે દેવીયોના રૂપની શોભાના ગર્વનું હરણ કરનારી સ્ત્રીઓનો સમુહ રહ્યો છે તે ધર્મરૂપ સમૃધ્ધિથી ઉત્પન્ન થયેલુ ફળ છે એટલે કે ધર્મના સેવનથી ઉત્પન્ન થયેલુ ફળ છે. ર૫
, ર૬/
अखण्डिताज्ञा दिविजेश्वरैरपि (१) ।
- ત્રિર૩પ્ત સામ્રાજ્યમાં સ્વયંવરા (૨), ૩યત્નવાસ્ત્રમાણ તન (રૂ),
મધુરી સુકૃતૈઃ પુરતૈઃ (૪) ર૭II (૪) ભાવાર્થ - ઈન્દ્રો જેની અખંડ આજ્ઞાનું પાલન કરે છે. દેવતાઈ ઐશ્વર્ય જેના ચરણ પાસે આળોટે છે. ત્રણખંડના અધિપતિરૂપ સામ્રાજ્યની લક્ષ્મી જાતે આવીને વરી છે. અને જે દેહમાં વિના પુરૂષાર્થે દેવતાઈ શસ્ત્ર જેવું બળ આવી વસેલું છે તે વાસુદેવોને પૂર્વે પ્રાપ્ત કરેલા પૂણ્યના કારણે હોય છે ..ર૭ पराणि रत्नानि १ सुरालिसेव्यता २,
बलं तनौ ३ सन्निधयः ४, सदाऽनुगाः । स्त्रियोऽपि रूपप्रहताप्सरः श्रियो ५,
નિનો પુર્વિત્તિ ll૨૮ (૧) ભાવાર્થ - ઉત્તમરત્નો (૨) દેવની સેવા (૩) શરીરમાં શક્તિ (વીર્ય-બલ) (૪) નિરંતર પાછળ પાછળ ફરનારી ઉત્તમ પ્રકારની નિધિઓ અને રૂપથી અપ્સરાની શોભાને હરનારી એવી સ્ત્રીઓ પણ ચક્રવર્તીઓને જિનેશ્વર ભગવત્તો એ ઉપદેશેલા ધર્મથી ઉત્પન્ન થયેલા પૂણ્યથી પ્રાપ્ત થાય છે .ર૮
[, , , , , , ,
, ,
,
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 212) અપરતટ અંશ - ૧