________________
૫૦
અવતરણિકા : सिद्ध्यन्तरमाह -
અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને મ્હે છે
સૂત્ર :
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૨
મૂર્ધન્યોતિષિ સિદ્ધવર્શનમ્ ॥રૂ-૩૨૫
સૂત્રાર્થ :
:
મસ્તકની જ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધપુરુષોનું દર્શન થાય છે. 13-૩૨॥
ટીકા :
'मूर्धज्योतिषीति' - शिरःकपाले ब्रह्मरन्ध्राख्यं छिद्रं प्रकाशाधारत्वाज्ज्योतिः, यथा गृहाभ्यन्तरस्थस्य मणेः प्रसरन्ती प्रभा कुञ्चिताकारेव सर्वप्रदेशे सङ्घटते तथा हृदयस्थः सात्त्विकः प्रकाशः प्रसृतस्तत्र सम्पिण्डितत्वं भजते, तत्र कृतसंयमस्य ये द्यावापृथिव्योरन्तरालवर्तिनः सिद्धा-दिव्याः पुरुषाः, तेषामितरप्राणिभिरदृश्यानां तस्य दर्शनं भवति, तान् पश्यति तैश्च स सम्भाषत इत्यर्थः ॥ ३ - ३२॥
ટીકાર્થ:
શિર:પા ..... નૃત્યર્થ: ।।મસ્તક્ના કપાલમાં જે બ્રહ્મરંધ્ર નામનું છિદ્ર છે તે પ્રકાશનું ધારક હોવાથી જ્યોતિ છે. જે પ્રમાણે-ઘરના અત્યંતરમાં રહેલ મણિની પ્રસરતી પ્રભા કુંચિતઆકારવાળી જસર્વપ્રદેશમાં સંઘટન પામે છે તે પ્રમાણે હ્રદયમાં રહેલો સાત્ત્વિક પ્રકાશ ફેલાયેલો ત્યાં=બ્રહ્મરંધ્ર નામના છિદ્રમાં, સંપિંડિતપણાને પામે છે. તેમાં=શિરક્પાલના બ્રહ્મરંધ્રરૂપ છિદ્રમાં, કરાયેલ સંયમવાળા યોગીને ઇતરપ્રાણીઓથી અદૃશ્ય એવા જે સ્વર્ગ અને પૃથ્વીના અપાંતરાલવર્તી સિદ્ધો-દિવ્યપુરુષો, છે તેઓનું, તેમને=કરાયેલા સંયમવાળા યોગીને, દર્શન થાય છે અર્થાત્ તેઓને જુએ છે અને તેઓ વડે-તે દિવ્ય છે પુરુષો સાથે, તે=કરાયેલ સંયમવાળા યોગી, સંભાષણ કરે છે, એ પ્રકારનો અર્થ છે. ||૩-૩૨|| ભાવાર્થ:
મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન ઃ
મસ્તકના મધ્યભાગમાં બ્રહ્મશ્ર છે, તે મૂર્ખ કહેવાય છે, અને તે મૂર્ધમાં=મસ્તકમાં, જ્યોતિ=પ્રકાશ, સંપિડિત થાય તે મૂર્ધજ્યોતિ કહેવાય.
મસ્તકમાં પ્રકાશ કઈ રીતે સંપિડિત થાય છે, તે દૃષ્ટાંતથી બતાવે છે -