________________
તત્ત્વશાસ્ત્ર ઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
આંતરા, પાથડા, છત પરિમાણ :
નરક છત અને પાથડા
પાથડાનું આંતરા
ઠીકરી
માપ
૧
૧૦૦૦X૨
૩૦૦૦
ર
૧૦૦૦૪૨
૧૧ X ૩૦૦૦
૩ ૧૦૦૦૪૨
|| ૩૦૦૦
૪
૧૦૦૦૪૨
૭
|x| 3000
૫
૧૦૦૦X૨ ૧
|x ૩૦૦૦
S
૧૦૦૦૪૨
૩ [x
૩૦૦૦
છ
પરપ૦૦૪૨ ૧ X ૩૦૦૦
z| |
の
X
*| 9|
८
S
૪
૨
આંતરાનું
માપ
× ૧૧,૫૮૩
×
૯,૭૦૦
×| ૧૨, ૩૭૫
×| ૧૬, ૧૬૬ ૩
×| ૨૫,૨૫૦
×| ૫૨,૫૦૦
33
૧,૮૦,૦૦૦
= ૧,૩૨,૦૦૦
=| ૧,૨૮,૦૦૦
પૃથ્વીપિંડ
=
૧,૨૦,૦૦૦
=| ૧,૧૮,૦૦૦
૧,૧૬,૦૦૦
=| ૧,૦૮,૦૦૦
વર્ણ, ગંધ આદિ :– નરકાવાસા અતિશય કાળા, ભયંકર ત્રાસદાયી હોય છે મરેલા જાનવરોના સડેલા મૃત કલેવરની દુર્ગંધથી પણ અનિષ્ટતર દુર્ગંધત ત્યાંનું વાતાવરણ હોય છે. તીક્ષ્ણ શસ્ત્ર અને પ્રજ્વલિત અગ્નિથી વિશેષ અનિષ્ટતર તેનો સ્પર્શ છે.
સંખ્યાતા યોજનના નરકાવાસનો સામાન્ય કે મધ્યમ ગતિવાળા દેવો છ માસમાં પાર પામે છે. પરંતુ અસંખ્યાત યોજનવાળા નરકાવાસનો તે ગતિથી પાર પામી શકતા નથી.
સાતમી નરકમાં એક અપ્રતિષ્ઠાન નરકાવાસો લાખ યોજનનો છે. શેષ ચાર અસંખ્ય યોજનના છે. શેષ નરકમાં સંખ્યાતા યોજનના અને અસંખ્યાતા યોજનના ઘણા-ઘણા નરકાવાસા છે. સર્વ નરકાવાસા સંપૂર્ણ વજ્રમય છે, દ્રવ્યથી શાશ્વત છે અને વર્ણાદિ પર્યાયની અપેક્ષા અશાશ્વત છે.
આગત :- પ્રથમ નરકમાં પાંચ સંશી તિર્યંચ, પાંચ અસંજ્ઞી તિર્યંચ અને ૧૫ કર્મભૂમિના મનુષ્યો ઉત્પન્ન થાય છે. બીજી નરકમાં અસંજ્ઞી ઉત્પન્ન થતા નથી. ત્રીજીમાં ભુજપર સર્પ, ચોથીમાં ખેચર, પાંચમીમાં સ્થલચર અને છઠ્ઠીમાં ઉરપરિ સર્પ ઉત્પન્ન થતા નથી અર્થાત્ છઠ્ઠીમાં જલચર સંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય ઉત્પન્ન થાય છે. સાતમીમાં મનુષ્યાણી અને તિર્યંચાણી ઉત્પન્ન થતી નથી.
પહેલીથી છઠ્ઠી નરકના નારકી મરીને, ૧૫ કર્મભૂમિના મનુષ્યોમાં અને પાંચ સંજ્ઞી તિર્યંચમાં જન્મે છે અને સાતમી નરકના નારકી સંજ્ઞી તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે અર્થાત્ મનુષ્ય થતા નથી.
અવગાહના :– ભવ સંબંધી અને વૈક્રિય સંબંધી બે પ્રકારની અવગાહના હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org