________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
ભાગ જેટલા ક્ષેત્રમાં અઢીદ્વીપ પ્રમાણ વિસ્તારમાં સિદ્ધોના સ્વસ્થાન છે. અફુસમાણ ગતિ હોવાથી ઉત્પાદ નથી અને શરીર નહીં હોવાથી કોઈ સમુદ્દાત નથી. સ્વસ્થાન આદિનું સંક્ષિપ્ત યંત્ર :– [સંક્ષિપ્તાક્ષર ઓળખાણ ઃ વિકલે = વિકલેન્દ્રિય, પંચે = તિર્યંચ પંચેન્દ્રિય, અસં॰ ભાગ = અસંખ્યાતમો ભાગ.
.
ક્રમ
૧
૨
૩
૪
૫
S
૭
८
જીવ
પાંચે ય સૂક્ષ્મ
બાદર વાયુ
પર્યાપ્ત
બાદર વાયુ અપર્યાપ્ત
બાદર વનસ્પતિ
અપર્યાપ્ત, પર્યાપ્ત
બાદર તેઉકાય
પર્યાપ્ત
બાદર તેઉકાય
અપર્યાપ્ત
બાદર પૃથ્વી
પાણી પર્યાપ્ત
બાદર પૃથ્વી, પાણી અપર્યાપ્ત
સ્વસ્થાન
સર્વલોક
૯ | વિકલે,પંચે
દેવ, નારક
લોકનો ઘણો
અસં ભાગ
લોકનો ઘણો
અસં॰ ભાગ
લોકનો
અસં॰ ભાગ
મનુષ્ય લોક
મનુષ્ય લોક
લોકનો
અસં ભાગ
લોકનો
અસં ભાગ
ઉત્પાત
સર્વલોક
લોકનો
અસં ભાગ
લોકનો ઘણો
અસં ભાગ
સર્વલોક
સર્વલોક
લોકનો
અસં॰ ભાગ
લોક મંથાન,
તિરછા લોકતટ્ટા
લોકનો
અસં॰ ભાગ
સર્વલોક
સમુદ્દાત
સર્વલોક
લોકનો ઘણો
અસં ભાગ
સર્વલોક
સર્વલોક
૫
લોકનો
અસં॰ ભાગ
સર્વલોક
લોકનો
અસં ભાગ
૧૦ | મનુષ્ય
મનુષ્યલોક
લોકનો અસં॰ ભાગ
:
નોંધ – લોક મંથાન કેવળી સમુદ્દાતના બીજા સમયની અવસ્થા જેવા છે, તેને અહીંયા પ્રસ્તુત આગમમાં બે ઊર્ધ્વ કપાટ કહ્યા છે અને તિરછા લોકને તટના સ્થાન પર કહેલ છે. અર્થાત્ ૧૯૦૦ યોજન જાડો એક રાજુ જેટલો લાંબો ઝાલર આકારનો તટ અને અઢીદ્વીપ જેટલી ૪૫ લાખ યોજન જાડાઈની બે ભિત્તિ લોકાંતથી લોકાંત સુધી પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ છે અને એ બંને મેરૂ પર્વતને અવગાહના કરીને તથા ઉપર નીચે પણ લોકાંત સુધી છે.
Jain Education International
For Private & Personal Use Only
લોકનો
અસંભાગ
સર્વલોક
લોકનો
અસં ભાગ
સર્વલોક
www.jainelibrary.org