________________
ર૧૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત
સમુદ્યાત ર૩ દંડકવાળાને મનુષ્યપણે O/૧–૨–૩ છે. મનુષ્યના મનુષ્યપણે o/૧–૨–૩–૪ છે. ત્રેવીસ દંડકપણે હોતા જ નથી. કેવળી સમુદ્દાત ભૂતકાળમાં ૨૩ દંડકવાળાને ૨૪ દંડકમાં નથી. મનુષ્યના મનુષ્યપણે ૦૧ છે. નોંધઃ- o/૧–ર–૩ આ સંકેતનો અર્થ છે કે– કયારેક હોય ક્યારેક ન હોય, હોય તો જઘન્ય ૧-૨-૩હોય છે. વિશેષ જ્ઞાતવ્ય:- (૧) આહારક સમુઘાત ત્રણવાર કરેલા જીવ ત્રણ ગતિમાં મળી શકે છે, મનુષ્યમાં ચારવાર કરેલ મળી શકે છે, અર્થાત્ ચોથી વાર આહારક સમુઠ્ઠાત કરનારા તે જ ભવમાં મોક્ષ જાય છે. (ર) ૧૦ દારિક દંડકમાં કોઈ પણ સમુદ્યાત હોવાની નિયમા નથી અને હોય તો જઘન્ય ૧-૨-૩ આદિ હોય. (૩) નારકીમાં પ્રત્યેક જીવને વેદનીય સમુદ્યત નિયમથી હોય છે. બાકી કોઈ પણ દંડકમાં આવો નિયમ નથી. (૪) કષાય અને વૈક્રિય સમુદ્યાત નારકી દેવતા બનેમાં નિયમથી હોય છે. (૫) નિયમા થવાવાળા સમુદ્ધાતો ૧૦૦૦૦ આદિ સંખ્યાતા વર્ષની ઉંમરવાળા નારકી-દેવતાને જઘન્ય સંખ્યાત વાર થાય છે અને અસંખ્યાત વર્ષની ઉંમરવાળાને જઘન્ય અસંખ્ય વાર થાય છે. માટે જ્યોતિષી-વૈમાનિકમાં પરસ્થાનની અપેક્ષા કષાય સમુદ્યાત જઘન્ય અસંખ્ય કહેલ છે અને ભવનપતિ આદિમાં જઘન્ય સંખ્યાત કહેલ છે. દંડકના બધા જીવોના ૨૪ દંડકમાં સમુઘાતો:
સમુઘાત | જીવ | દંડકમાં | ભૂતકાળમાં | ભવિષ્યકાળમાં | પાંચ સમુદ્યાત ૨૪ દંડક | ૨૪ દંડક | અનંતા
અનંતા આહારક | ૨૪ દંડક | ર૩ દંડક
૨૨ દંડક મનુષ્યમાં અસખ્યાતા અસંખ્યાતા આહારક || વનસ્પતિ | મનુષ્યમાં અનંતા
અનંતા | મનુષ્ય | મનુષ્યમાં | જઘન્ય સંખ્યાતા ! જ સંખ્યાતા.
ઉત્કૃષ્ટ અસંખ્યાતા ! ઉ અસંખ્યાતા કેવલી | ૨૪ દંડક | ૨૩ દંડકમાં | ૪ કેવલી રર દંડક મનુષ્યમાં
અસંખ્યાતા કેવલી વનસ્પતિ મનુષ્યમાં
અનંતા કેવલી મનુષ્ય | મનુષ્યમાં | જO/૧–૨–૩ ઉ. | જ સંખ્યાતા
અનેક સો ઉ૦ અસંખ્યાતા
x
આહારક
આહારક
x !
x
| x
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org