________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૧) જીવાભિગમ ટીકા પૃષ્ટ ૧૧૯માં પુહત્ત પૃથળ્વ પૃથક્ શબ્દ વહુવાની । (૨) કર્મપ્રકૃતિ સંગ્રહણી ચૂર્ણિકાર પુહત્ત શબ્દો બહુવાની વૃત્તિ પ્રભૂતાનિ રુપાળિ વિદ્યુર્વિતું પ્રભવઃ ? ઉત્તર- પૃથત્વમત્તિ પ્રમવો વિષુરિંતુ અનેક (સેંકડો– હજારો) રૂપોની વિક્ર્વણા કરવામાં પણ સમર્થ હોય છે. ભગવતી સૂત્ર શતક ૧૨ ઉદ્દેશક ૯.
a
(૩) ૫ાત્ત પુત્તત્તિયા મા માળિયવ્યા એકવચન,બહુવચનના ભંગ કહેવા જોઈએ. (૪) ત્તેન પુત્તત્તળ બંધા ય પરમાણુ ય = પુદ્ગલો એકત્રિત થવાથી સ્કંધો બને છે અને અલગ-અલગ વિભાગ થવાથી પરમાણુ બને છે.
(૫) પ્રજ્ઞાપનામાં દેવોના આહાર અને શ્વાસોશ્વાસનું કાલમાન બતાવામાં પણ પુEત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે. પલ્યના આઠમા ભાગની સ્થિતિવાળાથી લઈને દેશોન બે પલ્યવાળા માટે આ એક જ શબ્દ પ્રયોગ છે. તોપણ તે સર્વ સ્થિતિવાળાના શ્વાસોચ્છ્વાસ અને આહારના કાલમાનમાં ફરક છે કારણ કે સ્થિતિમાં ફરક છે, તેથી પુહત્ત શબ્દના અનેક અર્થ થાય છે.
(૬) ભગવતી સૂત્ર શતક ૨૨માં અનેક ફળો અને બીજાની અવગાહના પણ પુહત્ત શબ્દથી બતાવી છે. અર્થાત્ અનુત્ત પુત્તત્ત, વિત્તથી પુત્તત્ત, ચળી પુEત્ત આદિ. (૭) તિર્યંચની અવગાહના અને મનુષ્યની અવગાહનાના વર્ણનમાં તેમજ કાયસ્થિતિના વર્ણનમાં સૂત્રકારે પુહત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યાં થળુ, ઘણુપુહત્ત, ત્યારપછી વાડ, શાહપુહત્ત શબ્દનો પ્રયોગ છે. આ રીતે બે થી લઈને ૧૯૯૯ ધનુષ્યનું ગ્રહણ પણ જુદત્ત શબ્દથી કર્યું છે.
(૮) આ જ રીતે પ્રજ્ઞાપના, ભગવતી, જીવાભિગમમાં પુત્ત્તત્ત શબ્દથી ક્યાંક બે, ક્યાંક સાત, ક્યાંક નવ, ૧૨, ૯૯, ૧૯૯, ૧૯૯૯, સંખ્યાતા, અસંખ્યાતા અને અનંત સુધીનું ગ્રહણ થાય છે. આ રીતે પુહત્ત શબ્દનો અર્થ વિશાળ છે.
અતઃ આગમ પ્રયુક્ત ધનુબુદત્ત', 'ગાડવુહત્ત, જોડીપુહત્ત, સયપુહત્ત, સહસ્સેપુહત્ત, અંગુતપુહત્ત, રળિપુત્તત્ત, વિસ્થિપુદત્ત, વાસપુદત્ત, માસપુદત્ત, જોડીસયપુહત્ત, બોડીસદસ્યપુદત્ત આદિ શબ્દોને ભાષામાં ક્રમશઃ અનેક ધનુષ્ય, અનેક ગાઉ, અનેક ક્રોડ, અનેક સો, અનેક હજાર, અનેક અંગુલ, અનેક હાથ, અનેક વેંત, અનેક વર્ષ, અનેક માસ, અનેક સો ક્રોડ, અનેક હજાર ક્રોડ કહેવું જોઈએ.
આવા અનેક દૃષ્ટાંતોથી સમજી શકાય છે કે 'પુત્ત્તત્ત' આગમિક શબ્દપ્રયોગ છે. તેના સંસ્કૃત શબ્દ 'પૃથક્ત્વ' છે. તેનો અર્થ 'વિશાળ' છે. તેનો ભાવાર્થ અનેક થાય છે. પૃથક્ક્સ શબ્દ અનિર્દિષ્ટ સંખ્યાનો વાચક છે જ્યાં જે સંખ્યા ઘટિત થાય ત્યાં તે પ્રમાણે તેનો અર્થ કરવો જોઈએ.
યથા— ચોથા આરાના મનુષ્યોની અવગાહના જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં અનેક
For Mivate & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International