________________
૫૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત,
રહિત હોય છે, છતાં પણ વિભૂષિત શરીરવાળા લાગે છે.
જીવોની ઉત્પત્તિ – સર્વ જીવો દેવલોકમાં પૃથ્વીકાય રૂપે યાવત્ ત્રસકાય રૂપે, દેવ રૂપે, દેવી રૂપે અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. દેવીનું કથન બીજા દેવલોક સુધી અને દેવોનું કથન શૈવેયક સુધી જ સમજવું. અનુત્તર વિમાનમાં દેવ રૂપે જીવ એક કે બે વાર ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જીવો પૃથ્વી આદિ રૂપે અનેક કે અનંતવાર ઉત્પન્ન થયા છે. સ્થિતિ આદિ :- નારકી, દેવતાની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ, તિર્યચ, મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ, નારકી દેવતાની સ્થિતિ જેટલીજ કાયસ્થિતિ છે. તિર્યંચની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અનંતકાલ(વનસ્પતિકાલ) છે. મનુષ્યની કાયસ્થિતિ ૩ પલ્યોપમ અને અનેક કોડ પૂર્વ સાધિક છે. નારકી, દેવતા અને મનુષ્યનું અંતર ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ, તિર્યંચનું અંતર અનેક સો સાગરોપમનું છે. અલ્પબદુત્વ – સર્વથી થોડા મનુષ્ય, તેનાથી નારકી અસંખ્યાતગુણા, તેનાથી દેવ અસંખ્યાત ગુણા, તેનાથી તિર્યંચ અનંત ગુણા છે. સૂત્રગત વિવિધ વિષયોઃ
આયામ પરિધિ દ્વારોનું | ઊંચાઈ | ઊંડાઈ મૂલમાં મધ્યમાં ઉપરમાં વિષ્કભ
વિસ્તાર વિસ્તાર વિસ્તાર
અંતર,
આકાર
૯૦પર યોજન
૧ | જંબૂદ્વીપ ૧ લાખ ૩,૧૬,
યોજન | રર૭ યો
૩ કોશ ૨૮ ધ
૧૩ એ જંબૂદ્વીપ જગતી
ગોપુચ્છ ૮ યોજન| - | ૧૨ | ૮ યોજન સંસ્થાન
યોજન
૪
૫૦૦
વલયાકાર
જાલ કટક જગતી
યોજન
પાવર પ00
વલયાકાર વેદિકા ધનુષ
| યોજન | વન ખંડ દેશોના
વલયાકાર બે યોજના વિજયા | ૧૨૦૦૦ ૩૭૯૪૮ [ ૧૩
| રાજધાની યોજના | યો સાધિકા ગોળ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org