________________
કાશ્યપ સંહિતા
વેદ ૧–૧૧૬-૧૬; ૧-૧૧૭-૧૭); કવ ઋષિનું આયુષની પ્રાપ્તિ થાય તે માટે અશ્વિનીકુમારોની આંધળા હતા તેમને પણ અશ્વિનીકુમારોએ આંખો | ઋગવેદમાં પ્રાર્થના મળે છે. (જાઓ ઋવેદ ૧-૧૧૬ આપી હતી; અને નાર્ષદ રાજા બહેરો હતો, તેને –૨૫); “આચંક” અને “સંયુ” નામના ઋષિની પણ અશ્વિનીકુમારોએ ફરી શ્રોત્રેન્દ્રિય આપી હતી | ગાયો વસૂકી ગઈ હતી; છતાં અશ્વિનીકુમારએ (જુઓ ઋવેદ ૧-૧૧૭-૮); પરાવૃજ પાંગળા, ! તેમની ગાયોને પ્રસવ કરાવ્યો હતો અને તેઓનું લૂલો કે લંગડો હતો અને શોણથીના ઢીંચણ પુષ્કળ દૂધ મેળવી અપાવ્યું હતું; (જુઓ ખરાબ થઈ ગયા હતા, છતાં અશ્વિનીકુમારોએ તે ઋદ ૧-૧૧૬-૨૨; ૧-૧૧૭-૨૦) ઈદે પણ બંનેને ( સાજ કરી) ચાલવાની શક્તિ આપી હતી | આંધળા પરાવૃજને દષ્ટિ આપી હતી અને પાંગળા ( જુઓ ઋવેદ ૧-૧૧૨-૮); વદ્ધિમતી નામની શ્રોણને ચાલવાની શક્તિ દીધી હતી (જુઓ એક સ્ત્રીને પતિ નપુંસક હતો; છતાં (એ પતિને | ઋદ ૨-૧૫-૭); વળી તે ઈંદ્ર “અપાલા” પુરુષાર્થ યુક્ત કરી) એ સ્ત્રીને તે દ્વારા) પુત્રો- નામની સ્ત્રીને ચામડીના રોગ અને તેણીના પિતા ત્પત્તિ કરાવી હતી (જુઓ ઋવેદ ૧-૧૧૬– ૩ ); વિશ્વક નામના એક માણસને પુત્ર નાશ પામે ! (જુઓ ઋગ્વદ ૮-૯૧-૭); ઇદ્રને ઔષધિનો હતે; છતાં (તેના એ પુત્રને સજીવન કરી ) [ ધારણ કરનાર કહ્યો છે (જુઓ ઋવેદ ૨-૨૩-૭) અશ્વિનીકુમારોએ તેના એ પુત્રનું દર્શન કરાવ્યું | અનેક પ્રકારના વિષયુક્ત કીડાનું વર્ણન અને હતું (જુઓ ઋવેદ ૧-૧૧૬-૨૩); “કક્ષીવતી’ | તેઓના વિષના ઉપાયો પણ મળે છે (જુઓ નામની એક સ્ત્રીની પુત્રી ઘોષા કઢના રાગ- | ઋવેદ ૧-૧૯૧, ૧-૧૬); અનેક પ્રકારે યમવાળી હતી, તે કારણે કઈ પતિને મેળવી શકતી ! રોગ-ક્ષયને મટાડવાના ઉપાયે મળે છે (જુઓ ન હતી, અને એ કારણે પિતાના પિતાને જ | ઋગ્વદ-૧-૫૦, ૧૧-૧૩); સૂર્યની ઉપાસનારૂપ ઘેર ઘરડી થઈ ગઈ હતી; છતાં અશ્વિનીકુમારોએ | ઉપાય વડે હદયરોગ વગેરે મટે છે (જુઓ ઋગ્વદ તેણીને કોઢ મટાડી દઈ તેણીને પતિ મેળવી | ૧-૧૫૦-૨૩); પાણીને ઔષધ તરીકે પ્રયોગ મળે આપ્યો હતો (જુઓ ઋવેદ ૧-૧૧૭–૭); } છે (જુઓ ૧૦-૧૩૭–૧, ૧-૨૩-૧૯); અનેક
શ્યાવ” નામને એક માણસ કઢરોગના કારણે ઔષધીઓનું વર્ણન પણ મળે છે (જુઓ ઋવેદ શ્યામ રંગને થઈ ગયા હતા, ત્યારે અશ્વિની- | ૧૦–૮૭–૧–૨૩) અને યમરોગ; અજ્ઞાત યસ્મરોગ, કુમારેએ તેને કાઢરોગ મટાડી તેને સુંદર સ્ત્રી | રાજ્યમરોગ, પ્રાહિરોગ, પીઠના રોગ, સિપસિમિરોગ અપાવી હતી (જુઓ ઋવેદ ૧-૧૧૭-૮) | તથા હદયરોગ વગેરેને પણ ઉલ્લેખ મળે છે (જુઓ ઇત્યાદિ અબુત કર્મો અશ્વિનીકુમારોએ કર્યા | ઋગ્વદ ૧૦,૯૭, ૧૦૫, ૧૩૭, ૧૧, ૧૬૭) ઇત્યાદિ હતાં (અને તે ઋવેદસંહિતામાં પ્રસિદ્ધ છે). ઘણા આયુર્વેદીય વિષય ઋવેદસંહિતામાં મળે વળી તે દેવવંદ્ય અશ્વિનીકુમારોએ વાયુ, આકાશ | છે; તેમ જ શુક્લયજુર્વેદ–સંહિતામાં પણ બારમા અને પૃથ્વી આદિની પેઠે અનુકૂળ ઔષધ આપવા- | અધ્યાયમાં આવેલાં બે સૂતોમાં (૧૨-૭૫-૮૯; ની પ્રાર્થના પણ કરી છે (જુઓ ઋવેદ ૧-૮૯- ૧૨-૯૦–૧૦૧)માં ઔષધીઓ ઔષધનું કામ કરે ૪); તેમ જ એ અશ્વિની કુમારોએ ઓષધિ, 1 છે. યસ્મરોગ ક્ષયનો નાશ કરે છે અને તે ઔષધીવનસ્પતિ વગેરેની સર્વોત્કૃષ્ટ જાહેરાત કરી છે. એને જે ખોદી કાઢે છે અને જેના માટે તે ( જુઓ ઋવેદ ૧-૧૧૬-૮); વળી તે અશ્વિની- | ઔષધીઓ ખોદાય છે. તે બંનેને તે ઔષધીઓ કુમારો પ્રત્યે “તમે બંને આયુર્વેદીય ચિકિત્સા | ઉપકાર કરે છે તેમ જ તે તે ઔષધીઓ કને, કરતા હોવાથી વૈદ્યો છો ” એવી તેમની પ્રાર્થના | અસરોગને, સોજાને, ગંડ-ગૂમડાં–ગડ વગેરેને, મળે છે. (જુઓ ૧-૧૫૮-૬); તેમ જ નેત્રોથી | શ્લીપદરોગ, યસ્મરોગ, મુખપાક અથવા મોઢાનું જોઈ શકાય, બધી ઇંદ્રિયોનું સામર્થ્ય પ્રાપ્ત થાય, | પાકવું અને ક્ષત, ચાંદુ વગેરે રોગને નાશ કરનારી વૃદ્ધાવસ્થા દૂર થાય અને સેંકડો વર્ષ સુધીના | હોય છે, એમ ત્યાં ત્યાં (૧૯-૮૧-૯૩; ૨૦-૫