________________
“હત ક્ષેત્ર સમાસ
૩૧૫૨૫૦) ૯૨૧૧૬૦૫૦૦ (૨૯૨૨
૬૩૦૫૦૦
૨૯૦૬૬૦૫ ૨૮૩૭૨૫૦
૦૦૬૯૩૫૫૦
૬૩૦૫૦૦
૦૬૩૦૫૦૦ ૬૩૦૫૦૦
નિષધ –નીલવંત પર્વતથી ૧૬૫૯૨ જન ૨ કલાઓ શીતા-શીદા નદી પાસે વનમુખને વિસ્તાર ૨૯૨૨ જન જાણો. આ પ્રમાણે જે સ્થાનનો વિસ્તાર જાણે હોય ત્યાં આ પ્રમાણે રીતે કરવી. ૩૯૦-૩૦૧-૩૯૨
હવે વિદેહનું સ્વરૂપ કહે છે. अविरहियंजिणवरचक्वट्टिबलदेववासुदेवेहि। एयं महाविदेह,बत्तीसाविजयपविभत्तं ॥३९३॥ છાયા– વિરહ વિનવવાવવા . ___ एतद् महाविदेहं द्वात्रिंशद्विजयप्रविभक्तम् ॥३९३॥
અર્થ–જિનેશ્વર, ચક્રવર્તિ, બલદેવ અને વાસુદેવથી અવિરહિત, બત્રીસ વિના વિભાગવાળું આ મહાવિદેહ છે.
વિવેચન–આ હમણાં વર્ણન કરેલ વરૂપવાળું મહાવિદેહ ક્ષેત્ર ૩૨ વિજેના વિભાગવાળું, શ્રી જિનેશ્વર, ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવોથી અવિરહિત એટલે કાયમ હાજરીવાળું છે. એટલે ઉર વિજમાંથી કોઈને કોઈ વિજયમાં અવશ્ય તીર્થકર, ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવ હોય છે જ.
તેમાં જઘન્યથી તીર્થકરે ૪, ચક્રવતિ , બલદેવો ૪ અને વાસુદેવ તે હેય છે જ. અને ઉત્કૃષ્ટથી તીર્થકર ૩૨, ચક્રવતિ ૨૮, બલદેવ ૨૮ અને વાસુદેવ ૨૮ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org