________________
૩૨૧
જેનદષ્ટિએ મહા ભૂગોળ-દ્વારનું અંતર
કાલેદધિ સમુદ્રની પરિધિ ૯૧૭૦૬ ૦૫ જનથી અધિક થાય છે. કાલેદધિ સમુદ્રને પણ જંબુદ્વીપની જેમ વિજ્યાદિ ચાર કરે છે. તે આ પ્રમાણેપૂર્વ દિશામાં વિજ્ય નામનું દ્વાર દક્ષિણ , વૈજયંત ,, ,, પશ્ચિમ , જયંત , , ઉત્તર અપરાજિત,, ,
દરેક દ્વાર ૪ યજન પહોળા તથા એક ગાઉની બારશાખવાળા છે. એટલે આખું દ્વાર બારશાખ સહિત કા જન પ્રમાણ છે. ૨. (૫૭૧)
હવે આ દ્વારોનું પરસ્પર અંતર કહે છે. छायाला छच्चसया, बाणउइ सहस्स लक्ख बावीसं। कोसा य तिनि दारं-तरंतु कालोयहिस्स भवे॥३॥(५७२) છાયા– રાશિન દ શનિ નિતિ: જહન્નrfજ રક્ષા કાશિત
कोशाश्च त्रयो द्वारान्तरं तु कालोदधेर्भवेत् ॥३॥
અર્થ-કાલોદધિ સમુદ્રના દ્વારેથી દ્વારનું અંતર બાવીસ લાખ બાણું હજાર છસો બેંતાલીસ જન અને ત્રણ ગાઉ થાય છે.
વિવેચન-કાલેદધિ સમુદ્રને વિજયાદિ ચાર દ્વારે છે, તેનું પરરપર અંતર ૨૨૯૨૬૪૬ જન અને ૩ ગાઉ પ્રમાણ છે. તે આ પ્રમાણે –
કાલોદધિ સમુદ્રની પરિધિ ૯૧૭૦૬૦૫ જન છે. તેમાંથી ચાર દ્વારની પહોળાઈ ૧૮ જન બાદ કરી ૪ થી ભાગતા દ્વારનું અંતર આવે.
૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org