________________
બૃહત ક્ષેત્ર સમાસ
૩૫૩૬૮૪ યુવકને ૪ થી ગુણને ૮૪ થી ભાગવા.
૮૪) ૧૪૧ ૪૭ ૩૬ (૧૬૮૪૨ યોજન
૩૫૩૬૮૪
૫૭૪ ૫૦૪
૧૪૧૪૭૩૬
७०७ ૬૭૨
૩૫૩
૩૩૬
१७६ ૧૬૮
મહાહિમવંત પર્વતને વિરતાર ૧૬૮૪ર-૮,૮૪
જન પ્રમાણ છે.
૩૫. (૬ ૧૫)
હવે નિષધ પર્વતને વિસ્તાર કહે છે. सत्ताहि सहस्साई, तिनेव सया हवंति अट्ठा। बत्तीस कलानिसहे, विक्खंभो पुक्खरहम्मि॥३६॥(६१६) છાયા–સાદ: સદંત્રાદિ ત્રીવરાતિ મવત્તિ લઇપણ નિ.
શિવ ના નિષ વિષ: પુર્વે રૂા. અર્થ–પુષ્કરાર્ધમાં નિષધનો વિસ્તાર સડસઠહજાર ત્રણસો અડસઠ યોજન બત્રીસ
કલા છે.
વિવેચન–પુષ્કરવર કપાઈમાં નિષધ પર્વતનો વિસ્તાર ૬૭૩૬૮–૨૮૪ જન પ્રમાણ છે. તે આ પ્રમાણે
૩૫૩૬૮૪ થુવરાશીને ૧૬ થી ગુણીને ૮૪ થી ભાગવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org