________________
જૈનદષ્ટિએ મહા ભૂળ-સૂર્યમંડલનું સ્વરૂપ જંબૂદીપની ૪ જન પહેળી એવી જે પર્યત જગતીના પ૨/૬૧ ભાગ બાકી રહે ત્યાં પૂર્ણ થાય છે અને ત્યાં સુધીમાં તે ૧૭૯ યોજના ક્ષેત્ર થાય.
હવે ૬૫ મું મંડલ પૂર્ણ થયું અને જંબૂદ્વીપની જગતી ઉપર જ ૬૬ માં મંડલનો પ્રારંભ થશે તથા જગતી ઉપર પર/૬૧ જન ફરે ત્યાં જગતી પૂર્ણ થાય. અને જંબુદ્વીપની ગતીથી ૧ યોજન જેટલું લવણ સમુદ્રમાં દૂર જાય ત્યાં ૬ મું મંડલ પૂર્ણ થયું કહેવાય. (૬૬ માં મંડલનું જંબુદ્વીપની જગતીનાં પરદ ૧ ભાગ ક્ષેત્ર અને લવણ સમુદ્રગત ૧ ભાગ ક્ષેત્ર મેળવતાં ૬૫માં મંડલથી ૬૬મા મંડલ વચ્ચેનું ૨ જન ક્ષેત્ર મળી રહેશે.)
સૂર્યમંડલ અને તેના આંતરા
( ૧૮૪ મંડલ ૧૮૩ આંતરા) જંબુદ્વીપમાં-૪પ, લવણ સમુદ્રમાં ૧૧૮ માંડલા
સર્વબાણ મંડલ
J ૨
૨.
સર્વાચન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org