________________
श्री शर्केश्वरपार्श्वनाथाय नमः
શુ તપાસમદ અધિકાર
હવે લવણ સમુદ્રનું સ્વરૂપ કહે છે. दो लक्खा विच्छिन्नो, जंबूद्दीव विडिओ परिक्खिविउं। ત્યવસારા વિચ છે, વિયાવું ઢાંત વત્તાર(૩૨) છાયા ક્ષે વિરિત વધી વિસ્થિત: પરિસિધ્ધા.
लवणो द्वाराणि अपि च तस्य विजयादीनि भवन्ति चत्वारि ॥१॥ અર્થ–જંબૂદ્વીપને વિંટળાઇને બે લાખના વિરતારવાળો લવણસમુદ્ર રહ્યો છે. અને તેને વિજયાદિ ચાર પ્રકારો છે.
વિવેચન-લવણસમુદ્ર જંબૂદ્વીપને ચારે બાજુ વિંટળાઈને રહેલો છે. "
જંબૂદ્વીપ થાળી આકારે એક લાખ યોજનાના વિસ્તારવાળો છે. જ્યારે આ લવણ સમુદ્ર ચઢવાલ આકારે ચારે બાજુથી બે લાખ યજનના વિરતારવાળે છે.
પ્રશ્નશા માટે લવણસમુદ્ર કહેવાય છે?
ઉત્તર–આનું પાણી ખારું હેવાથી. “ખારું પાણું છે જેને' આ વ્યુત્પત્તિથી લવણસમુદ્ર કહેવાય છે. કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org