SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ “હત ક્ષેત્ર સમાસ ૩૧૫૨૫૦) ૯૨૧૧૬૦૫૦૦ (૨૯૨૨ ૬૩૦૫૦૦ ૨૯૦૬૬૦૫ ૨૮૩૭૨૫૦ ૦૦૬૯૩૫૫૦ ૬૩૦૫૦૦ ૦૬૩૦૫૦૦ ૬૩૦૫૦૦ નિષધ –નીલવંત પર્વતથી ૧૬૫૯૨ જન ૨ કલાઓ શીતા-શીદા નદી પાસે વનમુખને વિસ્તાર ૨૯૨૨ જન જાણો. આ પ્રમાણે જે સ્થાનનો વિસ્તાર જાણે હોય ત્યાં આ પ્રમાણે રીતે કરવી. ૩૯૦-૩૦૧-૩૯૨ હવે વિદેહનું સ્વરૂપ કહે છે. अविरहियंजिणवरचक्वट्टिबलदेववासुदेवेहि। एयं महाविदेह,बत्तीसाविजयपविभत्तं ॥३९३॥ છાયા– વિરહ વિનવવાવવા . ___ एतद् महाविदेहं द्वात्रिंशद्विजयप्रविभक्तम् ॥३९३॥ અર્થ–જિનેશ્વર, ચક્રવર્તિ, બલદેવ અને વાસુદેવથી અવિરહિત, બત્રીસ વિના વિભાગવાળું આ મહાવિદેહ છે. વિવેચન–આ હમણાં વર્ણન કરેલ વરૂપવાળું મહાવિદેહ ક્ષેત્ર ૩૨ વિજેના વિભાગવાળું, શ્રી જિનેશ્વર, ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવોથી અવિરહિત એટલે કાયમ હાજરીવાળું છે. એટલે ઉર વિજમાંથી કોઈને કોઈ વિજયમાં અવશ્ય તીર્થકર, ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવ હોય છે જ. તેમાં જઘન્યથી તીર્થકરે ૪, ચક્રવતિ , બલદેવો ૪ અને વાસુદેવ તે હેય છે જ. અને ઉત્કૃષ્ટથી તીર્થકર ૩૨, ચક્રવતિ ૨૮, બલદેવ ૨૮ અને વાસુદેવ ૨૮ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy