SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ " જેનદૃષ્ટિએ મહા ભૂગેઈ–વનમુખનું સ્વરૂપ કેટલી પહોળાઈ ? તે જાણવાની ઈચ્છા હોય તે માટે આ પ્રમાણે રીતે કરવાથી જાણી શકાશે. ગાથામાં જ બને' શબ્દ મૂક્યો છે. તે પાદપૂરણમાં છે, અર્થાત તેને કોઈ અર્થ નથી. વરરચિએ પોતાના પાકૃત લક્ષણમાં કહ્યું છે કે “રા: વાવપૂર” , જે, અને ૨ પાદપૂર્તિમાં છે. જેટલા ભેજને ગયા ત્યાંને વિરતાર જાણવા, ૧. તેટલા જનને ૨૦૨૨ થી ગુણવા. ૨. જે આવે તેની કલારાશી કરવા ૧૮ થી ગુણવા. ૩. જે આવે તેને ૩૧૫૫૦ થી ભાગવા. ૪. જે આવે છે ત્યારે વિરતાર જાણો. અહીંયા શૂન્ય, ઇન્દ્રિય આદિથી ભાગવાનું શું તાત્પર્ય છે ? જે લંબાઈની સંખ્યા ૧૬૫૯૨ જન ૨ કલા છે. તે ૧૬૫૯૨ જનની કલા કરવા માટે ૧૯ થી ગુણીને, પછી ઉપરની ૨ કલા ઉમેરવાથી ૩૧૫૨૫૦ કલા થાય તે ભાગાકાર રાશી જાણવી. દા. ત., નીષધ પર્વત અથવા નીલવંત પર્વતથી ૧૬૫૯૨ જન ૨ કલા દૂર શીતા-શીતદા નદી પાસે વનમુખનો કેટલો વિસ્તાર હોય તે જાણવો છે. તો પહેલા ૨૯૨૨ થી ગુણવા. ૧૬૫૯૨ યોજન X ૧૯૨૨ ૨ કલા ૩૩૧૮૪ ૩૩૧૮૪૪ ૪ ૨૯૨૨ ૧૪૯૩૨૮૪૪ ૫૮૪૪ ૩૩૧૮૪xxx ૪૮૪૮૧૮૨૪ કલા રાશીને ૧૮ થી ગુણવા. ૪૮૪૮૧૮૨૪ ૯૨૧૧૫૪૬૫૬ X ૧૯ * ૫૮૪૪ ૮૨૧૧૬૦૫૦૦ ૯૨૧૧૫૪૬૫૬ આને ૩૧૫૨૫૦ થી ભાગવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy