Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
.
પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં
બનાવેલ કામીર.થી..કન્યાકુમારી
તેમજ કરાંચીથી .... કલકત્તા
સુધી દરેક સ્થળે હોંશથી વંચાય છે.
કારણ કે આવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનું અનેખું કાર્ય
હજુ સુધી કઈ કરી શક્યું નથી
શ્રી સ્થાનક્વાસી જૈન સમાજ
ઉપરાંત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્ય શ્રી રામવિજયસૂરીજી
તથા અન્ય મુનિવરોએ
તેમજ તેરાપંથી મહાસભા કલકત્તાવાળાએ આ સૂત્રો અપનાવ્યાં છે.
દેશ-પરદેશના મેમ્બરો સૂત્રો વાંચી જૈન ધર્મના મૃતજ્ઞાનનો અણુમેલે
લાભ લઈ રહ્યા છે. હમણાંજ લંડનની ઈન્ડિઆ ઓફિસ લાયબ્રેરીએ આ સૂત્રો મંગાવ્યાં છે.
આપ રૂપીઆ ૨૫૧-૦-૦ મકલી મેમ્બર તરીકે નામ નંધાવી હપ્તે હપ્ત લગભગ રૂપીઆ પાંચ સુધીની કિંમતનાં શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છે.
વધુ વિગત માટે લખે કે. ગ્રીન લોજ પાસે,0
મંત્રી ગરેડીઆકુવા રેડ દે શ્રી અખિલ ભારત . સ્થા. જૈન રાજકેટ.
શાસ્ત્રોદારસમિતિ
શ્રી નન્દી સૂત્ર