Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી શ્રમણ સંઘના ઉપાધ્યાય કવિ મુનિશ્રી અમરચંદજી મહારાજના
કલ્પસૂત્ર માટે અલવરના આવેલ પત્ર
શ્રીચુત ભોગીલાલજી-અમ વા .
જયવીર્
આપને ત્યાં બીરાજમાન પરમ શ્રદ્ધેય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી પૂજ્યપાદશ્રી ઘાસીલાજી મહારાજ આદિ અધા સતાની સેવામાં વદન સુખશાન્તિ નિવેદન છે.
४०
આપે શ્રદ્ધેય કવિજીને મેકલેલ કલ્પસૂત્ર” મેળવીને પ્રસન્નતા પ્રગટ કરી છે અને સાદર યથાયેાગ્ય અભિનંદન પૂર્વક લખાયું છેકે કલ્પસૂત્ર”નું પ્રકાશન બહુજ ઉત્કૃષ્ટકેતુ છે. તેની ટીકા સુંદર–વિસ્તારપૂર્ણાંક સારી રીતે લખેલ છે. ટાઈમ મળતાં અધ્યયન કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. છાપવામાં આવેલ આવૃત્તિ માટે કેટિ ધન્યવાદ આપવામાં આવે છે.
કવિશ્રીનું સ્વાસ્થ્ય સારી રીતે ચાલે છે પહેલાની અપેક્ષાએ કઈક સારૂ છે. આ પત્ર વીલમ્બથી લખવામાં આવેલ છે તા ક્ષમા કરો,
અલવર (રાજસ્થાન) તા. ૯-૮-૧૯૫૮
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
}
ભવદીય: રતનલાલ સચેતી (હિન્દીના ગુજરાતીમાં અનુવાદ )