Book Title: Tapagaccha Pattavali
Author(s): Kalyanvijay Gani
Publisher: Vijaynitisurishwarji Jain Library
Catalog link: https://jainqq.org/explore/005201/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભાગ પહેલો શ્રી તપાગચ્છ પટ્ટાવલી 5 -ધન્યાસ કલ્યાણવિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી વિરચિત ૫ દૃા લી પન્ન પગ/ કૃતિ સહિત ૨છે, नमो त्थु णं समणस्स भगवओ महावीरस्स પ્રથમ વિભાગ મૂલ્ય દેઢ રૂપિયા સપા દક પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી મહારાજ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી વિજયનીતિસૂરીશ્વરજી જૈન લાઈબ્રેરી–અમદાવાદ. વીર સંવત ૨૪૬ ૬ વિક્રમ સંવત્ ૧૯૯૬ ઈસ્વી સન ૧૯૪૦ * * * * * * * છે પુસ્તકપ્રાપ્તિસ્થાન ( ૧ ) શ ભોગીલાલ સાંકળચંદ રીચીરોડ, મહાવીર જિનમંદિર પાસે અમદાવાદ. ( ૨ ) આનંદ કા ર્યા લ ય સ્ટેશન રોડ : ભાવનગર, R bol] પ્રત : ૧૯ ૦૮ પ્રશભાઇ ત્તિ શેઠ દેવચંદ દામજી આનંદ પ્રેસ : ભાવનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ યુગ-યુગના અંધારા ઉલેચી જેમણે જ્ઞાન-રાવ મળહળાવ્યા. હિંસાની નાગચૂડમાં ભીસાતા જનતાને બચાવી લઇ અહિંસાનો આદર્શ માર્ગ ઇફ. ત્રિવિધ તાપથી પીરેક જનસમૂહની પરિતૃપ્તિ માટે આવે છે અને આત્મોન્નતિ ઝંખતા જીવગ જેઓએ ઉપદેશામૃતનું પાન કરાવી માર્ગ આરત કયાં તે ભાવિક પટ્ટધરોના પાતારામાં. સા............. મ..." અ. ના રોજ Page #5 -------------------------------------------------------------------------- ________________ - नमः श्रीवर्धमानाय श्रीमते च सुधर्मणे । सर्वानुयोगवृद्धेभ्यो वाण्यै गर्वविदस्तथा।। Page #6 -------------------------------------------------------------------------- ________________ આસોપકારી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ અ• નુ • * • મ •ણિ•કા વિષય પ્રાથમિક ક્રમ અનુક્રમણિકા પ્રસ્તાવના ગ્રંથાની સુચિ ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજીને જીવનપરિચય સ’પાદકના સંક્ષિપ્ત પરિચય 1 શ્રી સુધર્માંસ્વામી ૨ શ્રી જંબુસ્વામી ૩ શ્રી પ્રભવસ્વામી ૪ શ્રી શય્યંભવરિ ૫ શ્રી યશોભદ્રસ્વામી ૐ શ્રી સંભૂતિવિજય શ્રી ભદ્રબાહુસ્વામી છે શ્રી સ્થળભદ્ર ૮ શ્રી આ મહાગિરિ શ્રી આર્ય સુહસ્તિ ૯ શ્રી. સુસ્થિતસૂરિ શ્રી સુપ્રતિબદ્ધસૂરિ ઉમાસ્વાતી વાચક પૃષ્ઠ 1 મ १८ 1e ૨૭ ૩ ( નિ′′થ ગચ્છ ) ૨૩ ૨૪ ૨૭ ૨૮ ૨૮ ૩પ とう ૪૯ YK ( કાટિક ગચ્છ ) Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષય આર્ય શ્યામાચાર્ય ૧૦ શ્રી દિન 11 થી આર્યદિન્નસર ૧૨ શ્રી સિંહગિરિ આર્ય કાલેક આર્ય ખપૂટાચાર્ય આર્ય મંગુ શ્રી વૃદ્ધવાદીસુરિ તથા શ્રી સિદ્ધસેન દિવાકર શ્રી પાદલિપ્તસૂરિ ૧૩ શ્રી સ્વામી શ્રી ભદ્રગુપ્તાચાર્ય જાવડોદ્ધાર ૧૪ શ્રી વાસેનસૂર શ્રી આરક્ષિતસરિ દુર્બલિકા પુષ્પમિત્ર દિગંબરોત્પત્તિ ૧૫ શ્રી ચંદ્રસૂરિ ૧૬ શ્રી સામતભર . 19 શ્રી દેવઃ ૧૪ શ્રી પ્રદ્યતન ૧૯ શ્રી માનદેવસર ૨૦ શ્રી માનતુંગર ૨૧ શ્રી વીરર ૨૨ શ્રી જયદેવ ૨૩ શ્રી દેવાનંદ વલ્લભીભંગ ગત્યસ્થિતિ બ્રહ્મદીપિકા શાખા ૨૪ શ્રી વિક્રમર ૨૫ શ્રી નરસિંહસૂરિ ૨૬ શ્રી સમુદ્રસૂરિ ૨૭ શ્રી માનદેવસૂરિ ( બીજા ) છ૯ ( ચંદ્ર- ૭ ) ૭૯ (વનવાસીગ છ ) - Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષય યુગપ્રધાન નાગાન ૯૩ શ્રી હરિભદ્રસૂરિ જિનભદ્રગણિ #માલમણ ૯૭ ૨૮ શ્રી વિબુધપ્રભર ૨૯ શ્રી જયાનંદસૂરિ : શ્રી રવિપ્રભસૂરિ ૧૧ શ્રી યશોદેવસૂરિ અણહીલપુરસ્થાપના શ્રી બપ્પભટ્ટસૂર ૩. શ્રી પ્રદ્યુમ્નસૂરિ ૧૦Y ૩૩ શ્રી માનદેવસૂરિ ( ત્રીજા) ૧૯૮૪ ૩૪ શ્રી વિમલચંદ્રસૂરિ १०४ કપ શ્રી ઉદ્યોતનસૂરિ ૧૦૫ ( વડગ છે ) કે જે શ્રી સર્વદેવમુરિ ૧૦૮ કવિ ધનપાઈ ૧૦૮ વાદીતાલ શ્રી શાંતિસૂરિ ૧૧૪ ૩ શ્રી દેવસૂરિ ૧૧૦ ૧૮ શ્રી સર્વદેવસૂરિ (બીજા) ૧૧છે. ૩૯ શ્રી વિશભદ્રસૂરિ છે શ્રી નેમિચંદ્રસૂરિ ૧૨ ૧ ૧૩૮ શ્રી અભયદેવસૂરિ ૧૨૧ શ્રી જિનવલ્લભ ૧૨૩ ૪૦ શ્રી મુનિચંદ્રસૂરિ વાદી શ્રી દેવસૂરિ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ૪૧ શ્રી અજિતદેવસૂરિ ખરતર મતોપત્તિ ૧૪૩ અંચળગાત્પત્તિ સાર્ધપર્ણિમય મત ૧૪૫ આગામિક ગઇ બાહડાદ્ધાર (ચૌદમો) ૧૪૬ ૪. શ્રી વિજયસિંહરિ ૧૫૧ ૩ શ્રી સોમપ્રભસૂરિ ને ? ૧૫૧ મણિનમુરિ ૧૪૪ ૧૪૬ Page #11 -------------------------------------------------------------------------- ________________ { તપગચ્છ ). ૧૮૮ વિષય પૃષ્ઠ ૪૪ શ્રી જગચંદ્રસૂરિ ૧પર ૪૫ શ્રી દેવેન્દ્રસૂરિ ૧૬ ૧ શ્રી વિજયચન્દ્રસૂરિ ૧ ૬, શ્રી વિદ્યાનંદસૂરિ ૧ ૧ ૮ ૪૬ શ્રી ધર્મયસૂરિ પેથડ મંત્ર 19 શ્રી મોમપ્રભસૂરિ (બીન કે ૧૧૯ ૪૮ શ્રી સોમતિલકસર ૪૯ શ્રી દેવસુંદર શ્રી જ્ઞાનસાગરસૂરિ શ્રી કુળમંડનસૂરિ શ્રી ગુણરતને ૫૦ શ્રી સમસુંદરસૂરિ કુષ્ણસરરવતી શ્રી જયસુંદર(તારાંદો સૂર શ્રી ભુવનસુંદરસૂરિ શ્રી જિનસુંદરસૂરિ ૫૧ શ્રી મુનિસુંદરસૂરિ પર શ્રી રતનશેખરસૂરિ લંકામનાપત્તિ ૫૩ શ્રી લક્ષ્મીસાગરસૂરિ ૫૪ શ્રી સુમતિસાધુ: 'પપ શ્રી હેમવિમળ : કડવામનો બીમતી વીતીમતી. લાયચંદ ગર પ૬ શ્રી આદવિમhસ્રર પક શ્રી વિજયદાન પ૮ શ્રી હીરવિજય પ૯ શ્રી વિજયસેન માલવારી ૨૪૫ થી તપાગરપટ્ટાવલી-મૂળ ૨૪૯ વિશે નામોની અકારાદિ અનુક્રમણિકા (? વિભાગ ) ર૧), ૧૮૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ TE + 0288e 90° ° Do ? હe. ° s © શOOoooo, oncOOM 000000000000 tomor@poooooooox ** RSS kaha, REST AMEFAN Cocom 6 mm સુવિહિતચૂડામણિ–રેવતાચલજીર્ણોદ્ધારકઆચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ ooos, 40880 roon આનંદ પ્રેસ–ભાવનગર. Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્યવતી એન લીલીના સ્મરણાર્થે શા. પોપટલાલ નથુભાઈ તરફથી ~: ભેટ : પ્રસ્તાવનાત્ ગચ્છેત્પત્તિ પરમાત્મા શ્રી મહાવીરની પાટ-પરપરાએ થયેલા આચાર્યાંથી અનેક ગચ્છા ઉત્પન્ન થયા છે. તે પૈકીના કેટલાક ગાના ઉત્પાદકે કેણુ હતા અને તે ગચ્છા કયા સમય દરમિયાન ઉદ્ભવ્યા તેના સ ંક્ષિપ્ત વૃત્તાંત આ પુસ્તકમાં આપવામાં આવ્યે છે. વિક્રમ સંવતના પાંચમા સકાથી તે નવમા સૈકા સુધીના સમર્થ આચાર્યાંના સવિસ્તર હેવાલ ઉપલબ્ધ થઈ શકતા નથી. તેનુ મુખ્ય કારણ એ જણાય છે કે તે સમય દરમિયાન ભારતવષ માં ભયંકર યુદ્ધો ખેલાયા છે તેમજ પરદેશી સત્તાએની સ્વારીએ પણુ ભારતવષ ઉપર ચઢી આવતી હેાવાથી જનસમુદાયમાં શાંતિ નહેાતી. આ ઉપરાન્ત આપણા સાહિત્યના વિપુલ ગ્રંથાનેા વિનાશ થવાથી શ્રેણિશ્વ ઇતિહાસ જાળવી શકાયેા નથી. કોઇપણ ધમ་–સ'પ્રદાયમાં મત-મતાંતરે તેા રહેવાના જ. મનુષ્ય-સ્વભાવ જ એવા પ્રકારના છે કે સને એક સરખી મતિ હૈાતી નથી. ગચ્છમાં મત-મતાંતરે ઉદ્ભવવાના આંતર તેમજ માહ્ય અનેક કારણેા હાય છે. એકલા જૈનધમ માં જ આટલા બધા વાડા અને ફાંટા છે એવું કંઇ નથી. વૈદિક, ઔદ્ધ તથા ખ્રીસ્તી આદિ ધમ–સંપ્રદાયે। તરફ દષ્ટિપાત કરશું તે ત્યાં પણ મત-મતાંતરના મેાટા સમૂહ જણાશે. દરેક તીર્થંકરાના જેટલા ગધરા હાય તેટલા ગણા ગચ્છા ઉત્પન્ન થાય છે. ચરમ તીપતિ શ્રી મહાવીર દેવના અગિયાર ગણધરા હતા. તેમના દ્વારા નવ ગચ્છા ઉત્પન્ન થયા હતા પરન્તુ પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણ પછી પંચમ ગણુધર સુધર્માંસ્વામીનુ જ છદ્મસ્થપણે અસ્તિત્વ રહેવાનુ` હાવાથી તેમજ તેમના જ ગચ્છ ભવિષ્યમાં પ્રવવાને હાવાથી તેમના નામથી પ્રવતેલા “ સુધમ ગચ્છ ” વિશેષ પ્રખ્યાતિ પામ્યા અને તેની પરંપરામાં અનેક સમથ પ્રભાવિક યુગપ્રધાને થયા, "" Page #15 -------------------------------------------------------------------------- ________________ જેનેની જાહોજલાલી પ્રાચે આ અવસર્પિણીના વીશ તીર્થકરેની જન્મભૂમિ તેમજ વિહારભૂમિ બંગાળ, બિહાર તથા કાશી વિગેરે પ્રાતે હતા. પ્રભુ મહાવીરના નિર્વાણ પછીના પાંચશે વર્ષ સુધી બંગાળાદિ પ્રાંતમાં જૈનોની તેમજ જૈન ધર્મની સારી જાહોજલાલી હતી. મહારાજા અશોક, મહામેઘવાહન મહારાજા ખારવેલ અને સમ્રાટ સપ્રતિના સમયમાં જેનોની સંખ્યા વિશ કરોડ જેટલી હતી. શંકરાચાર્યના પ્રાદુર્ભાવ પહેલાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણોના મનુષ્ય જૈનધર્મ પાળતા. શ્રી વજસ્વામી, શ્રી ભદ્રબાહસ્વામી વિગેરે પ્રખર આચાર્ય વન વિહાર મોટે ભાગે બંગાળાદિ પ્રાંતમાં હતા, પરંતુ વિક્રમના પાંચમા સૈકા પછીના જૈનાચાર્યોને વિહાર મધ્યપ્રાન્ત, મેવાડ, મારવાડ, ગુજરાત અને સૌરાષ્ટ્રાદિ પ્રાત સુધી લંબાય હતે. અગાઉના આચાર્યોએ સંખ્યાબળ વધારવા જે જહેમત લીધી હતી તેવી જહેમત પાછળના આચાર્યો ઊઠાવી શકયા નહિ અને પરિણામે સંખ્યાબળ દિવસે દિવસે ઘટતું ગયું. શ્રી બપ્પભટ્ટસૂરિના સમયમાં આપણું સંખ્યા છ-સાત કરોડની હતી તે પરમાહંતુ કુમારપાળ ને કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના સમયે ઘટીને પાંચ કરોડ આશરે રહી હતી. બાદ વસ્તુપાળ ને તેજપાળના સમયે ચાર કરોડ જેટલી સંખ્યા હતી, પરંતુ પછીથી રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યના અસ્તિત્વથી અને વૈષ્ણવ ધર્માનુયાયી રાજાઓના પ્રાબલ્યથી આપણી સંખ્યા પ્રતિદિન ઘટવા લાગી. તેઓએ જૈન ધર્મ પાળનારાઓને વૈષ્ણવ બનાવવા માંડ્યા જેથી જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના સમયમાં સંખ્યા ઘટીને બે કરોડની રહેવા પામી. તેમના સમય પછીના ત્રણસેં વર્ષમાં કેઈએ સંખ્યાબળ પરત્વે પૂરતું લક્ષ આપ્યું જણાતું નથી એટલે અસ્તવ્યસ્ત દશાને પરિણામે સંખ્યા ઘટતી ઘટતી અત્યારે બાર લાખ જેવી નિજીવ સંખ્યામાં આવી પહોંચી છે. ગચ્છ-વર્ણન આપણામાં રાશી ગ હોવાની માન્યતા પ્રચલિત છે. કેઈ જણાવે છે કે શીવસેનસૂરિના ચાર શિખ્યો–ચંદ્ર, નાગેંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર–દ્વારા દરેકના એકવીસ-એકવીશ એમ ચોરાશી ગચ્છ પ્રવર્તા. વળી કેટલાક એમ પણ દર્શાવે છે કે વિ. સં. ૯૯૪માં શ્રી ઉદ્યોતનસૂરિના શિખ્ય દ્વારા ચોરાશી ગચ્છો ઉત્પન્ન થયા; પરન્તુ સ્પષ્ટ રીતે ચોરાશી ગમે છોના સાચા નામો કે શુદ્ધ સ્વરૂપ ઉપલબ્ધ થતું નથી. જેની જાણુમાં જે જે ગચ્છોની યાદી હતી તેઓએ તે પ્રમાણે વિવિધ રીતે ચોરાશી નામે ગણાવ્યા છે. અહીં ત્રણ પ્રકારના ગચ્છના નામે જણાવવામાં આવ્યા છે. જુદી જુદી પટ્ટાવલીઓ અને પ્રતિમાઓ પરના શિલાલેખ પરથી ગચ્છની જે નેધ થવા પામી છે તેમાં નીચેના ૯૯ જેટલા ગાને નામનિર્દેશ થવા પામ્યો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ગરછ. ૧ નિગ્રન્થ ૨ કેન્ટિક ૩ વનવાસી ૪ ઉપકેશ ૫ વજાશાખા ૬ નાગિલ ૭ પંડિકલશાખા , ક નિવૃતિ કુલ રાજચૈત્ર ૯ બ્રહ્મદ્વિીપ ૧૦ હર્ષપુરીય ૧૧ મલ્લધારી ૧૨ સાંડેર ૧૩ વડ ૧૪ કરંટ ૧૫ કુચપુરીય ૧૬ ચૈત્યવાસ ૧૭ નાણાવલ ૧૮ રિાવવાલ ૧૯ વિધિપક્ષ ૨૦ સાર્ધ પૂર્ણિમિયા (અંચલ) ૨૧ ખરતર ૨૨ આગેમિક ૨૩ સ્તવ પક્ષ ૨૪ દ્વિવંદનિક ૨૫ જીરાઉલા ૨૬ નિબજીય ૨૭ હસ્તિકુંડી ૨૮ રાજ ૨૯ રૂદ્રપાલીયા ૩૦ વાયટીય ૩૧ ઉકેશ ૩૨ પુનમિયા ૩૩ તપાગચ્છ ૬૬ શરવાલ ગરછ ૩૪ વિશાવલ ૬૭ બ્રહમાણ ૩૫ થારાપ્રદીય ૬૮ નાણકીય ૩૬ કૃષ્ણરાજર્ષિ ૬૯ પિમ્પલિઆ ૩૭ પુરંદર ૭. ભાવડાર ૩૮ કમલા ૭૧ ભાવડહેર ૩૯ ચાંદ્ર ચત્રવાલ ૪૦ વિદ્યાધર ૭૩ વાગડ ૪૧ નિવૃતિ ૭૪ ભિન્નમાલ ૪૨ નાગપુરી તપા , ૭૫ ધમધોષ ૪૩ લઘુખરતર , ૭૬ દેવનન્દ્રિત છે જ બહખરતર , ૭૭ ખરતર ગ૭ વેગડશાખા ૪૫ પિપ્પલક ખરતર શાખા ૭૮ રાલદ્રા ગચ્છ ૪૬ ખરતરગચ્છ ૭૯ સીદાઘટીય છે મધુકરા શાખા ૮૦ શ્રી પલ્લીય છે ૪૭ તપાગચ્છ વૃદ્ધ પિશાલિક | ૮૧ કલિવાલ , ૪૮ તપાગચ્છ લઘુ પિશાલિક | થાગ લધુ પશાલિક | ૮૨ હારીજ ૪ તપાગચ્છ વિજયદેવસૂરિગ૭ ૮૩ સદ્ભાન્તિક ૫૦ , વિજય આનંદસૂરિગચ્છ ૮૪ હીરાપલી , ૫૧ સાગર ગચ્છ ૮૫ જાદ્વાર છે પર પ્રશ્નવાહન કુલ ૮૬ શ્રીકાશહૂદીય , પર શેપુર ગચ્છ ૮૭ મહેકર » ૫૪ કુવડ છે ૮૮ સીદ્રાની ૫૫ સુંબડ ૮૯ જાખડીયા ૯૦ છિત્રાવાલ પ૭ દ્વિવન્દનિક વૃદ્ધશાખા ૧ ચતુર્દશી પક્ષ ૫૮ વૃદ્ધ તપાગચ્છ ૯૨ ત્રિભાવિયા ગચ્છ ૫૯ કરંટ તપાગચ્છ ૩ રત્નાકર ૬૦ કડવામતિ પન્થ ૯૪ જેડ ૬૧ બીજ (વીજામતી) ગચ્છ ૫ જાગેડ દર કમલકલશા. ૯૬ કિનરસ ૬૩ કતકપુરા ૯૭ નાગર ૬૪ પાયચંદ ૯૮ ભાવ દેવાચાર્ય , I ૬૫ કાદ્રા || ૯૯ નિગમપ્રભાવક , ૫૬ ઉપકેશ , Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપરના આ નવાણું નામ “ગચ્છમતપ્રબંધ' નામના પુસ્તકમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ જણાવેલ છે. જૈન પ્રબંધ ” માં રાશી ગચ્છના નામ નીચે પ્રમાણે દર્શાવ્યાં છે. ૧ દોવિંદનિક ગચ્છ ૨૯ ભાવડહરા ગચ્છ | પ૭ વઘેરા ગચ્છ ૨ ધર્મઘોષ ૩૦ જાખડીઆ ૫૮ ભટ્ટરા છે ૩ સડેરા, ૩૧ કરંટવાલ ૫૯ નાબરિયા ૪ કિન્નરસા ૩૨ બ્રાહ્મણીયા ૬૦ બાહડમેરા ૫ નાગોરી તપા ૩૩ મંડાહડા ૬૧ કકકરિયા ૬ માલધારી ૩૪ ની બલીયા ૬૨ રેકવાલ ૭ ખતપા ૩૫ ખેલાહરા ૬૩ બેસવા ૮ ચિત્રવાલ ૩૬ ઉછિતવાલ ૬૪ વેગડા ૯ ઓશવાલીય તપા,, ૩૭ રૂદેલિયા ૬૫ વીસલપુરા ૧૦ નાણવાલ ૩૮ પંથેરવાલ દ૬ સંવાડિયા ૧૧ પલિવાડ ૩૯ ખજડિયા ૬૭ ધંધુકિયા ૧૨ આગેમિયા ૪૦ વાછિતવાલ ૬૮ વિદ્યાધર ૧૩ બેકડીયા ૪૧ રાઉલીયા ૬૯ આયરિયા , ૧૪ ભિન્નમાલીયા ૪૨ જેસલમેરા ૭૦ હરસરા , ૧૫ નાગેન્દ્ર ૪૩ લલવાણિયા ૭૧ કોટિકગણકુલ , ૧૬ સેવંતરીયા ૪૪ તાતહડ ૭૨ વાશાખાબિરુદ , ૧૭ ભંડેરા ૪૫ છાજહડ ૭૩ વાડિયગણું , ૧૮ જઇલવાલ ૪૬ ખંભાતિયા ૭૪ ઉડુવાડિયગણ ) ૧૯ વડાખરતર ૪૭ શંખવાલિયા ૭૫ ઉત્તરવાલસહ , ૨૦ લહુડાખરતર , ૪૮ કમલકલશા ૭૬ ઉદેહગણ ૨૧ ભાણસોલિયા ,, ૪૯ સોજતરિયા ૭૭ આલિયા ૨૨ વડગચ્છથી વિધિપક્ષ ૫૦ સોજતિયા ૭૮ લુણિયા ૨૩ તપા બિરુદ ગચ્છ ૫૧ પીપલિયા ૭૯ માજવગણું ૨૪ સુરાણ પર ખીમસરા ૮૦ ચારણગણ , ૨૫ વડીપોશાલ ૫૩ ચારડીયા ૮૧ સાધપુનમિયા , ૨૬ ભરૂઅછા ૫૪ ભામેચ્છા(પામેચ્છા),, ૮૨ સ્ત્રાંગડિયા ૨૭ કતકપુરા ૫૫ ખંભણીયા ૮૩ નીબજીઆ , ૨૮ સંખલા | ૫૬ ગેયલવાલ ૮૪ સારા “જૈન સાહિત્યસંશોધક” ખડ ત્રીજે, અંક પહેલામાં ચોરાશી ગચ્છનાં નામ નીચે પ્રમાણે દર્શાવ્યાં છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ સવાલ ૨૯ ભાવરાજ ૫૭ કપુરસીયા ૨ જીરાવલા ૩૦ પલીવાલ (નાગરાલ) ૫૮ પૂર્ણતલ ૩ વડગ૭ ૩૧ કરંડવાલ ૫૯ રેવઈયા ૪ પુનમિયા ૩૨ નાગેન્દ્ર ૬૦ ધંધુકા ૫ ગંગે સરા ૩૩ ધર્મઘોષ ૬૧ થંભણા ૬ કરંટા ૩૪ નાગોરી ૬૨ પંચવલહીયા ૭ આનપુરા ૩૫ ઉછિતવાલ ૬૩ પાલણપુરા ૮ ભરુઅચ્છા ૩૬ નાણાવાલ ૬૪ ગંધારા ૯ ઉઢવી આ ૩૭ સાંડેરવાલ ૬૫ ગુલિયા ૧૦ ગુદવી આ ૩૮ મંડોવરા દ૬ સાધપુનમીઆ ૧૧ ઉ(૮)કાઉઆ ૩૯ સુરાણ ૬૭ ન(મ)ગરકોટિયા ૧૨ ભિન્નમાલ ૪૯ ખંભાતી ૬૮ હીસારીયા ૧૩ ભુડાસીયા ૪૧ વડોદરીયા ૬૯ ભટનેરા ૧૪ દાસવિ(રૂ) ૪૨ સેપારા ૭૦ જીતહરા (સોરઠીઆ) ૧૫ ગ૨છપાલ ૪૩ માંડલી આ ૭૧ જગાયન ૧૬ ઘોષવાલ ૪૪ કઠી(થે)પુરા ૭ર ભીમસેન ૧૭ મંગોડી ૪૫ જાંગલા(ડા) ૭૩ આ(તા)ગડીયા ૧૮ બ્રાહ્મણ આ ૪૬ છાપરી (બાબરાવાલ) ૭૪ કબજા ૧૯ જાલેરા ૪૭ બોરસડા ૭૫ સેવંતરીયા ૨૦ બોકડીઆ ૪૮ દ્વિવંદનીક ૭૬ વાઘેરા ૨૧ મુડા(ઝા)હરા ૪૯ ચિત્રવાલ ૭૭ વા(વ)હેડી ૨૨ ચિતે(2) ૫. વેગડા ૭૮ સિદ્ધપુરા ૨૩ સારા ૫૧ વાગડ ૭૯ ઘેઘા(ઘ રા ૨૪ કુચડીઆ ૫૨ વિજાહરા ૮૦ નિગમ ૨૫ સિદ્ધાંતી આ ૫૩ કુતગપુરા ૮ સંજના (તી) ૨૬ રામસેનીયા ૫૪ કાછલિયા ૮૨ બારેજા (બરડેવા) ૨૭ આગમિક પપ રુદ્રોલી (રુદ્રપાલીય) ૮૩ મુ(૪)રંડવાલ ૨૮ મલધાર પ૬ મહુ(દેવ)કરા | ૮૪ નાગઉલા ઉપર દર્શાવેલા ગચ્છના નામો પૈકી કેટલાક નામે અર્થથી મળતા આવે છે. નાણાકીય અને નાણાવાલ ગચ્છ એક જ હોય તેમ જણાય છે. તેવી જ રીતે સિદ્ધાતિક અને આગમિક ગરછ પણ એક હોઈ શકે. ચિત્યવાસીઓના નિગમાદિક ગચ્છથી પિતાની જુદી સંજ્ઞા દર્શાવવા માટે આગમવાદીઓએ સ્વગચ્છનું “આગમિક ગચ્છ” એવું નામ સ્થાપ્યું હોય. વળી “સિદ્રાની ” ગછ એ પણ “ સિદ્ધાન્તી” ગરછ હોય તેમ સંભવે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : તપાગચ્છ અને ખરતરગચ્છમાંથી તેની શાખારૂપે પણુ કૈટલાક નવીન મત-ગચ્છા ઉદ્ભવ્યા છે. વિધિપક્ષ ગચ્છ અને અચળગચ્છ નાણુકીય ગચ્છમાંથી નીકળ્યા હૈાવાનુ મનાય છે; જ્યારે વડગચ્છમાંથી તપગચ્છ અને તે તપગચ્છમાંથી પણ તેર શાખા ઉદ્ભવી છે. કથા ગચ્છા કયા સમયે અને કાનાથી પ્રચલિત થયા તેની ટૂંકી રૂપરેખા અત્રે દર્શાવવી અસ્થાને તે નહીં જ ગણાય. નિગ્રન્થ ગચ્છ-પ્રભુ શ્રી મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્માંસ્વામીથી પ્રત્યેાઁ. આ ગચ્છ આઠમા પટ્ટધર શ્રી આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ સુધી ચાલ્યે. કોટિક ગચ્છ નવમા પટ્ટધર શ્રી સુસ્થિતસૂરિ અને શ્રી સુપ્રતિષદ્ધસૂરિએ કાક'દી નગરીમાં સૂમિત્રના કેટિવાર જાપ કરવાથી નિ"થ ગચ્છનું નામ કાટિક સ્થાપન થયુ અને તે ચૌદમા પટ્ટધર શ્રી વસેનસ્વામી પન્ત ચાલુ રહ્યો. વનવાસી ગચ્છ—શ્રી મહાવીર દેવની સેાળમી પાટે થયેલ શ્રી સામંતભદ્રસૂરિ સ્વગચ્છીય સાધુઓની સાથે વનમાં વાસ કરતા હતા તેથી કેાટિક ગચ્છનુ' વનવાસી ગચ્છ એવુ' નામ પડયું'. ઉદ્યોતનસૂરિના સમયમાં તેનુ વડગચ્છ’એવુ નામ પડયુ અને ખાદ તેજ ગચ્છતુ જગચ્ચદ્રસૂરિના સમયમાં “તપાગચ્છ” એવુ નામ પ્રચલિત થયુ. ઉપકેશ ગચ્છ—પ્રભુ શ્રી પાર્શ્વનાથના શાસનની પરંપરા ચાલુ જ હતી. તેમની છઠ્ઠી પાટે થયેલા રત્નપ્રભસૂરિએ ઉપકેશપટ્ટનમાં શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ ઉપરાન્ત એશિયા નગરીના રાજા તેમજ ક્ષત્રિયાને પ્રતિ એધી આશવંશની સ્થાપના કરી, તેઓને એસવાળ બનાવ્યા. શ્રીમાલી વંશની પણુ તેમણે જ સ્થાપના કરી. ઉપક્રેશ વંશની સ્થાપના કરવાથી તેમના ગચ્છનું નામ પણ ઉપકેશ ગચ્છ પ્રચલિત થયું. આ ગચ્છમાં ધમ ધુરંધર ઘણા આચાર્યાં થયા છે. વજ્રશાખા (વયરીશાખા) ગચ્છ—શ્રીવાસ્વામીથી આ શાખાની શરૂઆત થઇ. એમના સમયમાં ભયંકર દ્વાદશવર્ષીય દુકાળ પડ્યો ત્યારે તેમણે વિદ્યાના ખળે સધનું રક્ષણ કર્યું" હતું. નાગિલ ગચ્છ—નાગિલ નામના આચાયથી આ ગચ્છ પ્રગટ્યો. આ ગચ્છમાં શ્રી વિજયસૂરિના શિષ્ય વિમળસૂરિ થયા કે જેમણે પ્રાકૃત ભાષામાં પમરચ (જૈન રામચરિત્ર) નામના અદ્ભુત ગ્રંથનું સર્જન કર્યુ છે. વિક્રમ સં. ૫૯ (મ. નિ. સ. પર૯) માં આ ગ્રંથની રચના કરવામાં આવી હતી. ષડિલ્લશાખા ગચ્છ—આ શાખા કેાનાથી પ્રચલિત થઈ તે નિર્ણીત નથી થતુ. પરંતુ આ શાખામાં ઘણા પ્રભાવિક આચાર્ચી થયા છે. ચંદ્રગચ્છની ષડિલ્લ Page #20 -------------------------------------------------------------------------- ________________ શાખાના ભાવેદેવસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિ થયા. તેમના વિરાચાર્ય નામના શિષ્ય થયા કે જેમણે ગુજરાધીશ સિદ્ધરાજ જયસિંહ પર સારો પ્રભાવ પાડયો હતો. નિવૃતિ કી રાજચત્ર ગછ–આ ગરછમાં પ્રભાવિક શ્રી ધનેશ્વરસૂરિ થયા કે જેમણે “શત્રુંજય મહાભ્ય” નામને ગ્રંથ રચ્યું છે. બ્રહ્મદ્વીપ ગચ્છ-- શ્રી વજીસ્વામીના મામા આર્યસમિતે કૃષ્ણ ને બેન્ના એનામની બે નદીઓ વચ્ચે બ્રહ્મદ્વિીપમાં વસનારા ૫૦૦ તાપને પ્રતિબધી ન ધર્માનુયાયી બનાવ્યા. તે સાધુઓ બ્રાદ્વીપીશાખા નામથી પ્રસિદ્ધ થયા અને તેથી તેમને ગચ્છ બ્રહ્મઢી પગચ્છ એવા નામે પ્રચલિત થયો. હર્ષપુરીય ગછ–અજમેર પાસેના હર્ષપુર નગરમાં આ ગચ્છની ઉત્પત્તિ થઈ હોય તેમ સંભવે છે. આ ગચ્છમાં શ્રી બપ્પભટ્ટસૂરિ શાસન્નતિકર થયા. ઉપરાંત મલધારી દેવપ્રભસૂરિના શ્રી તારાચંદ્રસૂરિ નામના શિષ્ય થયા જેમણે જ્યોતિષસાર અને પ્રાકૃતદીપિકા નામના ગ્રંથ અને મુરારી કવિના અનઈ રાઘવ પર ટીકા તેમજ ન્યાયકંદલી પર ટીકા રચી હતી. તેમના શિષ્ય નરેન્દ્રપ્રભે અલંકારમહેદધિ તથા કાકુWકેલિ ગ્રન્થ રચ્યા હતા. વળી તિલકસૂરિના શિષ્ય રાજશેખરસૂરિએ ન્યાયતંદલી પર પંજિકા અને એતિહાસિક પ્રાધામૃત દીકિા રચેલ છે. મલધારી ગચ્છ–આ ગ૭ કોનાથી શરૂ થશે તે નક્કી થઈ શકયું નથી પરંતુ આ ગચ્છમાં અતિ વિચક્ષણ વિદ્વાને થયા છે. મલધારી હેમચંદ્ર જીવસમાસ, ભવભાવના, ઉપદેશમાલાવૃત્તિ, અનુગદ્વાર સૂત્ર ટીકા, શતકવૃત્તિ, મૂળાવશ્યક પર પાંચ હજારી વૃત્તિ, વિશેષાવશ્યક નામની અઠ્ઠાવીશ હજારી વૃત્તિ વિગેરે અસાધારણ ગ્રંથ રચ્યા છે. સાંડેરગચ્છ—એરણપુરા પાસે સાંડેરા ગામ છે. ત્યાંના જે આચાર્યો પ્રસિદ્ધિ પામ્યા તે સાંડેરગચ્છીય કહેવાયા. આ ગ૭ વિક્રમની દશમી સદી પૂર્વે વિદ્યમાન હતું. આ ગચ્છને આચાર્યો શીરોદિયા વંશની સ્થાપના કરી હતી અને તેથી શોતિયા વરિયા એ કહેવત પ્રચલિત બની છે. વડગચ્છ–શ્રી ઉદ્યોતનસૂરિએ આબુની તળાટી પાસે ટેલી નામના ગામમાં વડના વૃક્ષની નીચે શ્રી સર્વદેવસૂરિને (મતાંતરે આઠ આચાર્યોને ) સૂરિમંત્ર આપે ત્યારથી વનવાસી ગ૭ તે વડગછ કહેવાય. આ ગચ્છના સમર્થ આચાર્યોએ સેંકડો રાજાઓને પ્રતિબધી જૈન શાસનનો ઉદ્યત કર્યો હતે. શ્રી આ»દેવસૂરિના શિષ્ય શ્રી દેવેન્દ્રગણિ(શ્રી નેમિચંદ્રસૂરિ)એ ઉત્તરાધ્યયન સૂત્ર પર ટીકા, પ્રવચનસારોદ્ધાર, આખ્યાનમણિકેષ તથા વીરચરિત્ર ગ્રંથ રચ્યા હતા, Page #21 -------------------------------------------------------------------------- ________________ : ૧૨: કેરેટ ગછ–કેરંટ નગરના નામ પરથી આ ગચ્છની પ્રસિદ્ધિ થઈ હોય તેમ જણાય છે. વિક્રમના સેળમા સૈકા સુધી આ ગચ્છના આચાર્યો વિદ્યમાન હતા. હાલમાં પ્રાયે જણાતા નથી. કુચ્ચપુરીયગચ્છ–ચૈત્યવાસી સાધુઓના ગો પૈકી આ પણ એક ગચ્છ સંભવે છે. ચિત્યવાસ મતગચ્છ –- ચૈત્યવાસની સ્થિતિ ઘણી પ્રાચીન હોય તેમ જણાય છે. વનરાજ ચાવડાને આશ્રય આપનાર શ્રી શીલગુણ સૂરિ ચિત્યવાસી હતા. શ્રીમદ્ હરિભદ્રસૂરિના સમયમાં ચૈત્યવાસીઓનું અતિશય પ્રાબલ્ય હતું. નાણાવલગચ્છ–આ ગરછના આચાર્યો મેવાડ, નાની તથા મોટી મારવાડ અને માળવામાં મોટા ભાગે વિચરતા. આ ગચ્છમાં માનદેવસૂરિ થયા જેમણે ૧૧૧૮માં ફલેધી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી અને લઘુશાંતિ તેત્રની રચના કરી છે. ચિત્રવાલગચ્છ–ચત્રવાલ ગચ્છ અને તપગચ્છના સ્થાપક આચાર્યોનો મેળ સારે હવે તેમ જણાય છે. ચૈત્રવાલગચ્છીય શ્રી યશોભદ્ર(દેવપ્રભ)સૂરિની સહાયથી શ્રી જગચંદ્રસૂરિએ વિદ્યાપુરમાં ક્રિોદ્ધાર કરી તપાગચ્છની સ્થાપના કરી હતી. વિધિપક્ષગચ્છ–શ્રી વિજયચંદ્રસૂરિએ વિ. સં. ૧૧૬૯ માં સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં એક સીત્તેર બેલની પ્રરૂપણ કરી વિધિગચ્છની સ્થાપના કરી અને પિતાનું આર્યરક્ષિતસૂરિ એવું નામ રાખ્યું. કુમારપાળે આ ગચ્છને આંચલિયા ગ૭ તરીકે સંબોધ્યા અને ત્યારથી અંચલગચ્છ એવા નામથી પ્રસિદ્ધિ પામે. તપાગચ્છ પટ્ટાવલી(પ્રસ્તુત પુસ્તક)ના કતો શ્રી ધર્મસાગર ઉપાધ્યાય ઉપરની હકીકતથી કઈક જુદા પડે છે. તેઓ જણાવે છે કે નરસિંહ નામના આચાર્ય બ્યુના નામના ગામમાં હતા ત્યારે નાથી નામની એક ધનાઢ્ય અંધ શ્રાવિકા તેમને વદન કરવા આવતાં મુહપત્તિ લાવવી ભૂલી ગઈ. બાદ સૂરિના કહેવાથી તેણે મુહપત્તિના બદલે વસ્ત્રના અંચલાછેડા)થી વાંઘા. પછી તેની સહાયતાથી આંચલિક મતની ઉત્પત્તિ થઈ. આ ગચ્છમાં નૂતન ગ્રંથના પ્રણેતા ઘણા આચાર્યો થયા. સાધપૂર્ણિમાગચ્છ–પુનમેયા ગચ્છના સાધુઓને કુમારપાળે પિતાના દેશમાંથી હદપાર કર્યા બાદ કુમારપાળના મૃત્યુ પછી તે જ ગરછના સુમતિસિંહસૂરિ પાટણ આવ્યા ને તેમણે પિતાને સાઈપૂર્ણમિયા તરીકે ઓળખાવ્યા. ખરતરગચ્છ-શ્રી જિનદત્તસૂરિથી આ ગરછની સ્થાપના થઈ મનાય છે. આ ગરછના શ્રી જિનદત્તસૂરિ, શ્રી જિનકુશળસરિ અને શ્રી જિનવલ્લભસૂરિ મહાન પ્રભાવિક આચાર્યો ગણાય છે. આ ગચ્છના આચાર્યોએ સારા પ્રમાણમાં નૂતન ગ્રંથ રચ્યા છે, Page #22 -------------------------------------------------------------------------- ________________ આગમક મત--આગમિકે અથવા ત્રણ ઈવાળા ગરછની ઉત્પત્તિ વિ. સં. ૧૨૫૦ માં થયેલી મનાય છે. પુનમીયા ગચ્છના શીલગુણસૂરિ ને દેવભદ્રસૂરિએ સ્વચ્છ ત્યજી અંચળગ૭ સ્વીકાર્યો. ત્યારબાદ તેને પણ ત્યાગ કરી પોતાને નવીન પંથ કાઢી ક્ષેત્રદેવતાની સ્તુતિ ન કરવી વિગેરે નૂતન પ્રરૂપણા કરી. સ્તવપક્ષગચ્છ--વિક્રમની બારમી સદી સુધી આ પક્ષ હયાત હતું. શ્રી સેમપ્રભસૂરિએ જગચંદ્રસૂરિને સ્વ પાટે સ્થાપતી વખતે બીજા ગચ્છાની સાથોસાથ આ ગચ્છના નાયકની પણ સંમતિ મેળવી હતી. રાજગચ્છ-પ્રદ્યુમ્નસૂરિના ગુજરાત, મેવાડ, મારવાડ તથા માળવાના રાજાઓ અનન્ય ભક્ત હતા તેથી તેમના ગચ્છનું નામ રાજગચ્છ પડ્યું. તેમણે દિગંબરીએને વાદમાં પરાજય કર્યો હતો અને જુદા જુદા રાશી પુસ્તક લખ્યા હતા. રૂદ્રપાલીય ગચ્છ--આ ગચ્છ શ્રી જિનશેખરસૂરિથી શરૂ થયો. તેમણે સમ્યકૂત્વસતિકા, શીલતરંગિણી વિગેરે ગ્રંથ રચ્યા છે વાયટીયગચ્છ--વાયટપુરમાં રહેનારા આચાર્યોથી આ ગચ્છ શરૂ થયે છે. આ ગચ્છના અમરચંદ્રસૂરિએ પદ્માનંદ મહાકાવ્ય, બાલભારત મહાકાવ્ય, કાવ્યક૯૫લતા, રત્નાવલિ અને કલાકલાપ વિગેરે ગ્રંથ રચ્યા છે. તેઓ રાજા વીશળદેવના ધર્મગુરુ હતા. પુનમીયાગચ્છ--શ્રી ચંદ્રપ્રભસૂરિથી આ ગચ્છની ઉત્પત્તિ થઈ. પુનમની પાખી કરવાની માન્યતાને તેમણે પ્રોત્સાહન આપ્યું. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય આ ગચ્છને હતા એમ કહેવાય છે. તપાગચ્છ-મુનિઓની શિથિલતા દૂર કરવા માટે શ્રી જગરચંદ્રસૂરિએ ચૈત્રવાલગચ્છના શ્રી દેવપ્રભસૂરિની સહાયતાથી ક્રિોદ્ધાર કર્યો. તેમણે ૧૨૮૫ માં આચાર્યપદવી મળવાની સાથે જ ચાવજજીવ આયંબિલતપ આરંભે. આ ઉત્કૃષ્ટ તપના પ્રભાવથી રંજિત થઈ ચિતોડના રાણાએ તેમને તપા એવું બિરુદ આપ્યું અને ત્યારથી વડગચ્છનું “તપાગચ્છ એવું નામ પ્રવૃત્તિમાં આવ્યું. આ ગચ્છની વડીશાળ, લઘુપોશાળ, દેવસુર, અણસુર, સાગર, વિમળ, રત્ન, નાગોરી વિગેરે ઘણું શાખા-પ્રશાખાઓ છે. તપગચ્છનાં તેર પાટિયાં કહેવાય છે થારાપદ્રિીયગચ્છ--થરાદ ગામના આચાર્ય પરથી આ ગ૭ અસ્તિત્વમાં આવ્યું હતું. આ ગચ્છમાં વાદવેતાલ શાંતિસૂરિ સમર્થ આચાર્ય થયા છે. કમલાગચ્છ--શ્રી પાર્શ્વનાથસંતાનીય મુનિઓની પરંપરામાં આ ગચ્છની ઉત્પત્તિ થઈ છે. અદ્યાપિપર્યત આ ગચ્છ ચાલુ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ :૧૪: વિદ્યાધરગચ્છ--પાદલિપ્તાચાર્ય, વૃદ્ધવાદીસૂરિ ને સમ્રાટ વિક્રમને પ્રતિબોધનાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ આ ગચ્છમાં થયેલ છે. નિવૃત્તિગચ્છ--આ ગચ્છમાં મહાવિદ્વાન દ્રોણાચાર્ય થયા જેમણે અભયદેવસૂરિચિત નવાંગી વૃત્તિઓ તપાસી આપી હતી. સૂરાચાર્ય અને ઉપમિતિભવપ્રપંચ કથા જેવા અમૂલ્ય ગ્રંથના રચયિતા શ્રી સિદ્ધષિ આ ગચ્છના હતા. તપાગચ્છ વૃદ્ધપશાલિક--શ્રી દેવેન્દ્રસૂરિના ગુરુભાઈ વિજયચંદ્ર, કે જેઓ સંસારી અવસ્થામાં મંત્રી વસ્તુપાળના દફતરી હતા, તેમનાથી આ ગચ્છ પ્રવર્યો. દેવેન્દ્ર સૂરિ અને વિજયચંદ્ર વચ્ચે વૈમનસ્ય થયું. વિજયચંદ્ર ખંભાત ગયા અને પાછળથી દેવેન્દ્રસૂરિ પણ ખંભાત આવી પહોંચ્યા ને તેમનાથી જુદા ઉપાશ્રયે રહ્યા. વિજયચંદ્ર ઉતરેલા હતા તે વડીપોશાલના નામે અને દેવેન્દ્રસૂરિને ઉપાશ્રય લઘુશાલના નામે પ્રસિદ્ધિ પામ્યા. તપાગચ્છ વિજયદેવસુર અને અણસુરગચ્છ–વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ ગુરુઆજ્ઞાને ભંગ કરવા તૈયાર થયા. ગુરુએ આઠ ઉપાધ્યાયને તેમને સમજાવવા મોકલ્યા છતાં તેઓ સમજ્યા નહિ તેથી વિજયતિલકસૂરિને પટ્ટધર સ્થાપવામાં આવ્યા પરંતુ તેઓ અલ્પ સમયમાં સ્વર્ગગમન કરી જવાથી વિજય આનંદસૂરિને પટ્ટ પર સ્થાપ્યા. આમ વિજયદેવસૂરિને ગચ્છ દેવસુર ગચ્છ અને વિજયઆણંદસૂરિને અણસુર ગચ્છ એમ બે વિભાગ બંધાઈ ગયા. સાગરગચ્છ–શાંતિદાસ શેઠે રાજ સાગરજીને આચાર્ય પદવી આપવા માટે વિજ્યદેવસૂરિને કહ્યું પણ તેઓએ સંમતિ આપી નહિ, એટલે ખંભાતથી તેમની પાસેથી વાસક્ષેપ મગાવી તેમણે પિતે ચતુર્વિધ સંઘ સમક્ષ રાજસાગરને આચાર્ય પદવી આપી. આ ગચ્છને તપગચ્છ સાથે લેશમાત્ર ભેદભાવ કે મતાંતર નથી. કડવો (કકમતી) પન્થ–સંવત ૧૫૬૨ માં કડવાશાહ નામના વણિકે પિતાના નામથી પંથ ચલાવ્યા. “કોઈપણ શુદ્ધ સાધુ નથી” એમ કહી ત્રણ થાયની માન્યતા સ્વીકારી. બીજ (બીજામતી) ગચ્છ–લુકામતમાંથી જુદા પડી બીજા (વિજય) નામના વેષધારીએ પિતાના નામથી પંથ ચલાવ્યો. પાચંદ(પાયચંદ) ગચ્છ–નાગપુરીય તપાગચ્છમાંથી નીકળી જઈ ઉપાધ્યાય પાર્ધચન્ટે આ ગચ્છ પિતાના નામથી શરૂ કર્યો. એમણે કેટલીક નવી માન્યતા ચલાવી. ખરતરગચ્છ વેગડશાખા–સં. ૧૪૨૨ માં શ્રી જિનદયસૂરિના સમયે ખરતરગચ્છની આ શાખા નીકળી. શ્રી ધર્મવલ્લભ વાચકને પહેલા આચાર્ય પદવી આપવાનું નિણત થયા બાદ તેમને દોષયુક્ત જાણી અન્ય શિષ્યને આચાર્યપદવી અર્પણ કરી. આથી ધર્મવલ્લભ વાચક ક્રોધિત થયા અને જેસલમેરમાં રહેનાર છાજડ ગોત્રીય Page #24 -------------------------------------------------------------------------- ________________ પિતાના સંસાર પક્ષના સ્વજનેને આ વૃત્તાન્ત કહ્યો. તેઓએ તેમના પરના મમત્વભાવને કારણે કહ્યું કે-“અમે તો તમને જ આચાર્ય માનશું, બીજાને નહિ માનીએ.” આચાર્ય પદ-પ્રદાન પછી ધર્મવલ્લભનું નામ શ્રી જિનેશ્વરસૂરિ રાખવામાં આવ્યું. તેમનાથી ખરતરગચ્છની ચોથી વેગડ શાખા શરૂ થઈ. વિક્રમના પંદરમા સૈકા સુધી ઉપર જણાવેલા ગર પિકી ઘણું ગચ્છો વિદ્યમાન હતા પરંતુ હાલ તે તપાગચ્છ, સાગરગચ્છ, અંચળગચ્છ, ખરતરગચ્છ, ત્રિસ્તુતિક સૌધર્મબહત્તપાગચ્છ અને પાયચંદગ૭–એટલા ગચ્છ જ વિશેષ ખ્યાતિ ધરાવી રહ્યાં છે. કેટલાક ગચ્છમાં સહજ માન્યતભેદ છે પરંતુ તેની ચર્ચા આ પુસ્તકમાં અસ્થાને છે. આ ગ્રંથ-રચનાને ઉદ્દેશ ઐતિહાસિક ગષણ કરવા પૂરતું જ છે. એટલે તેમાં ખંડનાત્મક શિલી નિરુપયોગી અને બીનમહત્વની ગણાય. ઐતિહાસિક તારતમ્ય કાઢવા સુપ્રયાસ કરવા છતાં, વચ્ચેના કેટલાક પટ્ટધરને સંપૂર્ણ ઈતિહાસ ઉપલબ્ધ થઈ શક નથી, અને કેટલીક હકીકત પરત્વે મતભેદ જોવાય છે; પરન્તુ અમે મૂળ લખાણને જ અનુસર્યા છીએ અને કેટલેક સ્થળે કુટનેટ આપી વસ્તુને વિશેષ સ્કુટ કરી છે. પાટની સીધી પરંપરાએ જે પટ્ટધર થયા છે તેને લગતે વૃત્તાંત સહેજ મોટા (સવાઈ) ટાઈપમાં મુદ્રિત કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય પ્રભાવિક આચાર્યોની અવાંતર હકીકતે ઝીણા (પૈકા) ટાઈપમાં મુદ્રિત કરવામાં આવી છે. પટ્ટધરો સિવાય અન્ય સૂરિવરે પણ કંઈ કમ ન હતા, તેઓ યુગપ્રધાનની ગરજ સારે તેવા પ્રમાવિક અને શુદ્ધ ચારિત્રપરાયણ હતા. દરેક યુગપ્રધાનને અવલંબીને વિસ્તૃત રૂપમાં લખવામાં આવે તે પાનાઓનાં પાના ભરાય અને ગ્રંથનું કદ પણ મર્યાદામાં ન રહે તેટલા ખાતર પ્રભાવિક વ્યક્તિના જીવનને અનુલક્ષીને ભેમિયારૂપ નીવડે એવી હકીકતને જ સ્થાન આપવામાં આવ્યું છે. શું જંબુસ્વામી કે શું ભદ્રબાહુસ્વામી? શું સ્થૂલભદ્ર કે આર્ય સુહસ્તિ ? શું વાસ્વામી કે માનદેવસૂરિ? શું માનતુંગસૂરિ કે મુનિ ચંદ્રસૂરિ? શું સોમપ્રભસૂરિ કે જગચંદ્રસૂરિ? શું દેવેન્દ્રસૂરિ કે ધમષસૂરિ ? શું સોમસુંદરસૂરિ કે મુનિસુંદરસૂરિ ? શું કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ કે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ?—આ પ્રભાવિક પુરુષનાં શાસનેન્નતિનાં કાચને તે સ્વતંત્ર ગ્રંથ જ પૂરતે ન્યાય આપી શકે, પરંતુ અમારે આ પ્રયત્ન ભવિષ્યના લેખકને દીવાદાંડીની ગરજ સારશે તે પણ અમે કંઈક અંશે કૃતકૃત્ય બનશું. આ પટ્ટાવલીની પ્રામાણિકતા પટ્ટધરોના વૃતાંતને માટે ઉપલબ્ધ અનેક સાધને પૈકી આ “તપાગચ્છ પટ્ટાવલસૂત્ર” પ્રમાણભૂત અને વિરતૃત વિવેચનવાળું મનાય છે. વિ. સં. ૧૬૪૮ ના ચૈત્ર Page #25 -------------------------------------------------------------------------- ________________ વદિ છઠ્ઠ ને શુક્રવારના રોજ અમદાવાદ નગરમાં જગદગુરુ શ્રીમદ્દ હીરવિજયસૂરિ મહારાજના આદેશથી ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજય ગણિ, ઉપાધ્યાય શ્રી વિજયજી ગણિ, પંન્યાસ શ્રી લબ્ધિસાગર ગણિ પ્રમુખ ચાર-પાંચ વિદ્વાન્ ગીતાર્થોએ, શ્રી મુનિસુંદરસૂરિકૃત ગુર્નાવલી, જીર્ણ પટ્ટાવલી, દુષમા સંઘસ્તોત્ર વિગેરે પટ્ટધરના વૃત્તાંતવાળા પુસ્તક સાથે સરખાવીને, આ પટ્ટાવલીને પ્રમાણભૂત અને વિશ્વસનીય વૃત્તાંતવાળી સાબિત કરી તેને પોતાની સંમતિની મહોર મારી છે. જૈન સાહિત્યમાં ચરિતાનુગને જેટલું મહત્વભર્યું સ્થાન આપવામાં આવ્યું છે તેટલું ભારતવર્ષના અન્ય ધમીય સાહિત્યમાં જવલ્લે જ આપવામાં આવ્યું છે. જૈન ધર્મે ચાર અનુગ પિકી ચરિતાનુયોગને વિશેષ બહલાવ્યું છે, કારણ કે દ્રવ્યાનુચોગાદિ બીજા અનુગો કરતાં બાળજી કથા-વાચનથી સારી રીતે બોધ પ્રાપ્ત કરી જલ્દી સંસ્કારી બની શકે છે. ઈતિહાસને વિષય અગાધ અને ગહન છે છતાં મર્યાદિત શક્તિ અને મતિ અનુસાર આ ગ્રંથ-સંકલન કરવામાં આવી છે. અત્યારે ધાર્મિક શિક્ષણક્રમની શલી ફેરવવા માટે અવારનવાર લેખે ને ચર્ચાપત્રો આવ્યા કરે છે. જે શિક્ષણ-સંસ્થાના સંચાલકો આવા એતિહાસિક સરલ ગ્રંથને અભ્યાસક્રમમાં સ્થાન આપે તે વિદ્યાથીગણ ઓછા પ્રયાસે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ધાર્મિક અભ્યાસ કરતાં જે એક પ્રકારનો કંટાળો છાત્રસમુદાયમાં ઉદ્દભવે છે તે પણ આવા રસિક વાંચનથી દૂર થાય. આ બાબત શ્રી જૈન વેતાંબર કેન્ફરંસ, શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, શ્રી જૈન રાજનગર ધાર્મિક ઈનામી પરીક્ષા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ વગેરે ધાર્મિક શિક્ષણસંસ્થાઓ ધ્યાન આપી આ પુસ્તકને અભ્યાસક્રમમાં અપનાવે તે આવશ્યક અને અતિ જરૂરી છે. આ પુસ્તકમાં શ્રી વિજયસેનસૂરિ પર્યન્તના ઓગણસાઠ પટ્ટધરના વૃત્તાંત અને બીજી અવાંતર હકીકતો તેમજ દષ્ટાન્ત આપવામાં આવ્યા છે. વિદ્વદ્દવર્ગને વાચન માટે આખી પટ્ટાવલી મૂળ રૂપમાં મુદ્રિત કરવામાં આવી છે અને બાળજીના સરલ બેધને માટે મૂળ, મૂળને અર્થ, વ્યાખ્યા તેમજ વ્યાખ્યાને અર્થ પણ આપવામાં આવ્યું છે. પ્રાંતે મહાવીર નિર્વાણ સંવતથી શરૂ કરી વિક્રમના સત્તરમા સૈકા સુધીની સાલવારી પણ આપવામાં આવી છે. ઉપરાંત સરળતા ખાતર વિશેષ નામને લગતી અનુક્રમણિકા દાખલ કરવામાં આવી છે. આ રચના તપાગચ્છ પટ્ટાવલી સૂત્રની એક જૂની હસ્તલિખિત પ્રત પરથી કરવામાં આવી છે. પટ્ટાવલીની એ પ્રત તેના અંતમાં જણાવ્યા મુજબ જ્ઞાનવિજય ગણિએ લખી હતી. આ પ્રતને પ્રકાશમાં લાવી ૫. શ્રી કલ્યાણવિજયજીએ ખરેખર સાહિ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ત્યની અમૂલ્ય સેવા બજાવી છે, તે પ્રતની પ્રાચીનતા અને લખાણશૈલી જાણવા માટે તેના એક પૃષ્ઠનો બ્લેક પણ આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યું છે. પુસ્તકનું કદ વિશેષ વધી ન જાય તે માટે વિજયસેનસૂરિ પછીના પટ્ટધરોને વૃત્તાન્ત બીજા વિભાગમાં દાખલ કરવા ધાયું છે. આ સંબંધમાં વિદ્વજનને વિજ્ઞપ્તિ છે કે તેમની પાસે આ સંબંધમાં જે જે કંઈ સાધન, માહિતી અથવા પુસ્તકપાના હોય તે મને મોકલી આપવા કૃપા કરે જેથી સંપાદનકાર્યમાં સરલતા થવા સાથે પુસ્તક વધુ સંગીન રૂપમાં બહાર આવે. આ પુસ્તકમાં જે જે કંઈ ત્રુટીઓ યા ખામીઓ જણાય તે ઉદારભાવે મને જણાવવા કૃપા કરે કે જેથી બીજી આવૃત્તિમાં તેને લગતે હૈગ્ય સુધારવધારે થઈ શકે. આ પુસ્તકના સંપાદનમાં ઘણા ય ગ્રંથને ઉપયોગ કરવામાં આવ્યા છે જે પૈકી મહત્વના ગ્રંથની સૂચી પાછળના પાના પર પ્રગટ કરી છે. આ સ્થાને તે તે ગ્રંથોના લેખક તેમજ પ્રકાશકોને આભાર માનીએ છીએ. આ પુસ્તકના સંપાદનકાર્યમાં આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના શિષ્ય પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યા છે. તેમણે તેમના અત્યાર સુધીના આગમાભ્યાસને નીચોડ આ પુસ્તકમાં ઠાલવ્યો છે અને પુસ્તકને દરેક રીતે ઉપયોગી અને રસિક બનાવવા જહેમત ઉઠાવી છે તે માટે તેમને પણ હું અત્યંત જાણું છું. પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીને આ ગ્રંથના સંપાદનકાર્યમાં “જેનઓફિસમાં કામ કરતા શા. નત્તમદાસ રૂગનાથે સારી સહાયતા કરી છે. તેમણે પિતાના અનુભવ દ્વારા થને સારી શેલીમાં મૂક્યા તેમજ ગ્રંથની ભાષા–રચનાને સુધારવા ઉત્સાહપૂર્વક મહેનત કરી છે. આ ઉપરાંત વાવૃદ્ધ અનુભવી આગમરસિક મુરબ્બીશ્રી કુંવરજી આણંદજીએ આ પુસ્તકના પ્રફ સુધારી આપી સલાહ-સૂચનાપૂર્વક ગ્ય સહાયતા કરી છે તે માટે તેમને પણ આ સ્થળે આભાર માનું છું. આ પુસ્તક પ્રગટ કરવા માટે શેઠ દલસુખભાઈ ત્રિભોવનદાસે તેમજ પ્રભાસપાટણના એક સખી ગૃહસ્થ ઉદારભાવે આર્થિક સહાયતા આપી આ ગ્રંથને જલ્દી પ્રકાશમાં લાવવા મને જે અનુકૂળતા કરી આપી છે તે માટે તેમને પણ હું અત્યંત આભારી છું. અંતમાં એટલું જ જણાવીશ કે આ પુસ્તકને સુંદર રીતે છાપવામાં અને સારા ગ્રેટ-અપની દષ્ટિએ આકર્ષક બનાવવામાં આનંદ પ્રેસ–ભાવનગરના માલીક શેઠ દેવચંદ દામજી તથા વ્યવસ્થાપક શેઠ હરિલાલ દેવચંદે સારી કાળજી ધરાવી છે. તેમના તે કાયને માટે તેમને ધન્યવાદ ઘટે છે. ૐ શાંતિ --પ્રકાશક Page #27 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથરચનામાં ઉપયોગમાં લીધેલા પુસ્તકોની યાદી પ્રભાવક ચરિત્ર-ભાષાંતર પરિશિષ્ટ પર્વ-ભાષાંતર ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ ૧૦ મું ગમત પ્રબંધ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ બાળ ગ્રંથાવલીની શ્રેણિ ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ-ભાષાંતર વીર વંશાવળી તત્વાર્થ સૂત્ર પન્નવણા સૂત્ર ભાષાંતર (પ્રતાકાર) વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના જૈન ગ્રંથાવલિ પ્રબંધચિંતામણિ ચતુર્વિશતિ પ્રબંધ ઉપદેશસાર (પ્રતાકાર) શેભન મુનિકૃત સ્તુતિચતુર્વિશતિક શ્રીજિનદત્તસૂરિ ચરિત્ર કવિ ધનપાળ ચરિત્ર ભેજપ્રબંધ-ભાષાંતર કુમારપાળ ચરિત્ર કુમારપાળ રાજાના રાસનું રહસ્ય શત્રુંજય માહાભ્યા શ્રી હેમચંદ્રાચાર્ય (જેન ઓફિસ) માંડવગઢને મંત્રી પેથડકુમાર ચન્હાર: કર્મ ગ્રંથાઃ વિવેકમંજરી આણંદવિમળસૂરિ ચરિત્ર હીરસૌભાગ્ય કાવ્ય જગદ્ગુરુ કાવ્ય સૂરીશ્વર ને સમ્રાટ પટ્ટાવલી સમુચ્ચય શ્રી જૈન ધર્મ પ્રકાશ (માસિક) શ્રી આત્માનંદ પ્રકાશ (5) શ્રી જૈન સત્ય પ્રકાશન ) વિગેરે વિગેરે Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના જીવનપરિચય. જન્મ વિ. સં. ૧૫૭૯ : દીક્ષા વિ. સં. ૧૫૯૫ સ્વર્ગવાસ વિ. સં. ૧૬૫૩ : સર્વયુ વ ૭૪ મોગલસમ્રાટ અકબરના દરબારમાં અનુપમ આદર-સત્કાર પ્રાપ્ત કરનાર જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરના શાસનકાળ દરમિયાન તપાગચ્છમાં જે અસાધારણે પ્રખર પંડિતા થઇ ગયા છે તેમાં ઉપાઘ્યાયશ્રી ધસાગરજીનુ નામ પણ મૂકી શકાય તેમ છે. તેઓ વિદ્વાન્ હાવા સાથે સ્વસ'પ્રદાયના અતિશય અભિમાની હતા. ખાટી વસ્તુનું મિથ્યા પ્રરૂપણ તેમને પસંદ પડતુ નહિ તેથી અને તેમના ઉગ્ર સ્વભાવને કારણે તેમને વારવાર ખીજા સાથે વાદમાં ઉતરવું પડતુ. તે અતિ નીડર હાવાથી કોઇની પણ શહેમાં દબાતા નહિ તેને પરિણામે નવા નવા ઉદ્ભવેલ મતગચ્છના ખ'ડન માટે તેમણે એક પુસ્તકા પણુ રચ્યું હતુ. વાવિવાદ કરવાની તેમની શૈલી તેમજ કુશળતા અપૂવ હતી અને તેને કારણે તેઓ પેાતાના અનેક પ્રશસકે પ્રાપ્ત કરી શકયા હતા તેમજ પરાજય પામનાર પક્ષમાં અપ્રીતિના ભાજન પણ બન્યા હતા. ઉગ્ર સ્વભાવ અને નગ્ન સત્ય કહી નાખવાની તમન્નાને કારણે અન્ય મતાવલ ખીએ તે તેમના વિરોધી અને તે સ્વાભાવિક છે પરન્તુ તપગચ્છના કેટલાક સમુદાય પશુ તેમના વિરોધી બન્યા હતા અને તપાગચ્છાધિપતિ શ્રી વિજયદાનસૂરિને તેમના કેટલાક ગ્રંથ ( કુમતિમતકુદ્દાલ વિગેરે ) જળશરણુ કરાવવા પડ્યા હતા. તેમના સમય પક્ષાપક્ષીના અને વાડા-વાડીનેા હતા. પેાતાના મનમાં આવે તેવી પ્રરૂપણા કરી જુદો ચાકે! જમાવવામાં આવતા. ધીમે ધીમે સંગઠનનું ખળ તૂટતું ગયું અને નિર્નાયક જેવી પરિસ્થિતિ જન્મી. ખૂદ શ્વેતાંબર મૂર્તિ પૂજકમાંથી જુદી પડી લુ કામત, ખીજામત વિગેરે નૂતન મતા પ્રગટ્યા. શ્વેતાંખર સપ્રદાયમાં પણ ખરતર અને તપાગચ્છ વચ્ચે વિરોધના વટાળ વધી પડ્યા. ઉપાધ્યાયશ્રી ધર્મ સાગરજીએ તપાગચ્છ જ અને શુદ્ધ છે અને બાકીના સાચા Page #29 -------------------------------------------------------------------------- ________________ : ૨૦: બીજા ગર--મતો વાંધાવાળા છે એમ પ્રતિપાદન કરવા માટે તવતરંગિણી, પ્રવચનપરીક્ષા અને કુમતિમતમુદ્દાલ જેવા ગ્રંથની રચના કરી. વિ. સં. ૧૬૧૭ માં “અભયદેવસૂરિ ખરતરગચછના ન હતા ” એ સંબંધમાં પ્રબળ ને પ્રખર વાદ કરી પિતાનો પક્ષ મજબૂત કર્યો હતો. આ ચર્ચા પછી તેમના પ્રત્યે પ્રગટ રીતે વિરોધ વધી પડ્યો અને ખળભળી ઊઠેલ વાતાવરણને શાન કરવા ગચ્છનાયક શ્રી વિજયદાનસૂરિને યોગ્ય પગલાં લેવાં પડ્યાં. - આધુનિક સમયે વિદ્વાન વર્ગ ખંડન-મંડનની દલીલો પ્રત્યે વધુ રસ ધરાવતે નથી તેમજ આવી દષ્ટિએ થયેલ ગ્રંથ-રચનાની કિંમત પણ નજીવી ગણે છે, પરંતુ તાત્વિક દષ્ટિએ તપાસ કરવામાં આવે તે આપને ખરેખર સમજાશે કે કેટલીક વખતે ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી જેવી પ્રકૃતિવાળા પુરુષો અને તેમના વિચારે પિતાની આજ્ઞાને અને જનસમાજને વિશેષ અનુકૂળ થઈ પડ્યા છે. પાશ્ચિમાત્ય પ્રજાના સહચાર અને સંસર્ગથી આપણામાંથી ધર્માભિમાન ઓસરતું ગયું છે અને તેને પરિણામે આપણે લાગણીશૂન્ય અને ધર્માભિમાન વિનાના બન્યા છીએ. ઉપા. શ્રી ધર્મસાગરજી જાતે સવાલ હતા અને લાડોલ તેમનું નિવાસસ્થાન હતું. તેમણે પિતાના મોસાળ મહેસાણામાં વિ. સં. ૧૫૫માં સોળ વર્ષની વયે પવિત્ર ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી વિજયદાનસૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યા બાદ શ્રી વિજયહીરસૂરિજીની સાથે ન્યાયને અભ્યાસ કરવા દેવગિરિ ગયા હતા. તેમની પ્રજ્ઞા અતિ પ્રકૃષ્ટ હતી તેથી ધીમે ધીમે આગળ વધી તેમણે સ્વગુરુ પાસેથી ઉપાધ્યાય પદવી પ્રાપ્ત કરી હતી. તેમના જીવનને કડિબદ્ધ ઈતિહાસ મળતો નથી પરતુ “ ખરતર તપા ચર્ચા” નામની એક ત્રુટક પ્રતને આધારે કેટલાક જીવનપ્રસંગે અહીં આલેખવામાં આવે છે. પંન્યાસ હરિહર્ષ અને પં. રાજવિમળ ગણિએ આવીને શ્રીપૂજ્યને વાંદ્યા ત્યારે તેમણે પૂછ્યું કે “ધર્મ સાગર કેમ આવ્યા નથી ?” પં. રાજવિમળે કહ્યું કે “પાછળથી આવશે. આ પ્રમાણે સાંભળી હીરહર્ષે કાગળ લખીને ધર્મસાગરને તેડાવ્યા. ધર્મસાગર વિહાર શરૂ કરી નાડલાઈથી પાંચ ગાઉ છેટે નાવી પહોંચ્યા. પં. ધર્મસાગર અને પં. સિંહવિમળ આગળ ચાલ્યા ત્યારે એક દુર્ગા બોલી. તેને શુભ શુકન માની બંને પંડિતો આગળ વધ્યા તેવામાં એક ભિલ્લ બોલ્યા કે “હે સંતપુરુષ ! આ દુર્ગા એમ કહે છે કે જે મોટો યતિ-સાધુ છે તેને ગુરુ મોટી પદવી આપી નવાજશે અને જે નાને છે તેનો તિરસ્કાર કરશે. આ પ્રમાણે સાંભળી તેઓ બંનેએ વિહાર ચાલુ રાખ્યો અને નાડલાઈ આવી શ્રીપુજ્યને વાંદ્યા. બાદ તેઓ બંને ખામણા કરવા ઊભા થયા ત્યારે આત્માનંદ પ્રકાશ, પુ. ૧૫મું. કાર્તિક માસના ચોથા અંકમાં પ્રગટ થયેલ છે. તેના સંપાદક શ્રી જિનવિજયજી છે, Page #30 -------------------------------------------------------------------------- ________________ ધર્મસાગરને ખામણા કરાવ્યા પણ સિંહવિમળને કરાવ્યા નહિ એટલે સંઘની અને ધર્મસાગરની વિનતિથી તેમને પણ ખામણા કરાવ્યા. પછી વાજતેગાજતે દેરાસર પધાર્યા અને તે દિવસે પુષ્ય નક્ષત્ર જાણી શ્રીપૂ ધર્મસાગર, હીરહર્ષ તેમજ રાજવિમળને ઉપાધ્યાય પદવી આપી. બાદ સંઘની વિનતિથી કોઈને આચાર્યપદ આપવાને પ્રશ્ન શ્રીપૂજ્યજી પાસે આવ્યો ત્યારે તેમણે ઉપાધ્યાય ધર્મસાગરની સલાહ માગી. ધર્મસાગરે હરહર્ષ(હીરવિજયસૂરિ)નું નામ સૂચવ્યું એટલે રાજવિમળને ધર્મસાગર પ્રતિ રોષ ઉપજે. શ્રીપૂજ્યને પ્રેમ રાજવિમળ પર હતું પરંતુ ધર્મસાગરની સલાહથી હરહર્ષને શીરોહીમાં આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યું. એકદા બહેળા કુટુંબ પરિવારવાળો વડીસાલને શ્રાવક ધનજી મનજી શ્રીપૂજ્ય, વિજયહીરસૂરિ તથા ઉપા. ધર્મસાગર પાસે આવી બેઠે ને પ્રશ્ન કર્યો કે શ્રી જિનમંદિરમાં સત્તર ભેદે પૂજા કરતા વચમાં જે સંગીત (પૂજા) ગાઈએ છીએ તેમાં તીર્થંકરની આશાતના નથી થતી ? ગુરુ કરતાં તીર્થકર મોટા છે અને તેથી ગૌણ પાત્ર ગુરુને વાંદવાથી તેમની આશાતના ન થાય ?' આ પ્રશ્ન સાંભળી ઉપા) શ્રી ધર્મસાગરે તેને પૂછયું કે-“આ તમારો સંદેહ તમારા ગુરુએ ભાંગ્યો કે નહિ?” ત્યારે ધનજીએ કહ્યું કે “મારા ગુરુએ શાસ્ત્રાનુસારે કંઈ પણ જવાબ ન દીધે. વળી ઘણું પિશાલમાં જઈ આવ્યા પણ કેઈએ શંકા દૂર ન કરી ત્યારે તમારી પાસે આવ્યા છું.બાદ ઉપાધ્યાયશ્રીએ પૂછ્યું કે “તમે જિનમંદિરમાં ગુરુને વાંદે, પૂજે કે સ્તવે ખરા? ત્યારે તેણે ના કહી એટલે “ગાવંત રેવ સાદ”ને પાઠ બતાવી ઉપાધ્યાયશ્રીએ જણાવ્યું કે-“ તમે તે ના કહે છે પણ ઉપરોક્ત સૂત્ર દ્વારા નમસ્કાર તે કરે છે.” પછી સ્પષ્ટ રીતે સમજાવવાથી તે શ્રાવક ધનજી ધર્મસાગરજીને પરમ રાગી બન્યો અને પોસાલને ત્યાગ કરી ઉપાશ્રયે આવવા લાગ્યા. એક વાર શ્રી વિજયદાનસૂરિ પાસે કેઈએક કડવામતીને શ્રાવક આવ્યું અને કહેવા લાગે કે-જે યતિ હોય તે તે સ્મશાનભૂમિ, ઉદ્યાન અથવા તે શૂન્ય ઘરમાં રહે, પરંતુ વસતીના મધ્ય ભાગમાં ન વસે.” એ સાંભળી પાસે બેઠેલા ધર્મસાગરજીએ કહ્યું કે હે દેવાનુપ્રિય ! યતિને બારણા વિગેરે હોય તેવા સ્થાનમાં રહેવાનું આગમમાં ફરમાન કર્યું છે.” ત્યારે તે શ્રાવક બેલ્યો કે- જે તે પાઠ હોય તે દેખાડો. તે પાઠ મળશે તે હું મારું મંતવ્ય ફેરવીશ.” એટલે ઉપાધ્યાયજીએ જ્ઞાતાધર્મકથાસૂત્રમાંથી મેઘકુમારને વૃત્તાંત બતાવ્યું. તેમાં મેઘકુમારે બારણા પાસે સંથારો કર્યાનું લખાણ હતું. બાદ ઉપાધ્યાયજીએ તેને સમજાવ્યું કે જો યતિઓએ અરણ્યમાં જ રહેવાનું ફરમાન હોય તે બારણું કયાંથી સંભવી શકે? આવા આગમપાઠથી કડવામતી શ્રાવક Page #31 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : પ્રતિષેધ પામ્યા અને સ્વગચ્છના ત્યાગ કરી તપાગચ્છના અનુયાયી બન્યા. ખાદ તેણે રાધનપુર જઈ પોતાના સમસ્ત સ્વજનવને સમજાવ્યે અને રાધનપુરના સ`ઘે પણ ચાતુર્માસ માટે ઉપાધ્યાયજીને પ્રાથના કરી. ત્યાંના ચાતુર્માસને પરિણામે કડવામતીના અનુયાયી ઘણા કુટુંબે તપગચ્છની આમ્નાયમાં આવ્યા. X × બીકાનેરમાં ‘‘દેવા’” નામના ખરતર ગચ્છના મુખ્ય શ્રાવક હતા. તે નિત્યાનિત્યની ચર્ચામાં ઘણા પ્રવીણ હતા. તેણે ઘણા યતિએ સાથે ચર્ચા કરી પણ કાઇ તેને પ્રતીકાર કરી શકયું નહિં. પછી તે નાગેારી લુ...કાગચ્છની પ્રરૂષણા કરવા લાગ્યા. આ મતનુ એવુ વિધાન છે કે- કેવળી કઇ જાણે અને કઇ ન પણ જાણે.’ આ પ્રમાણે પ્રરૂપણા કરતાં કરતાં તેણે અઢીસો જેટલા પેાતાના અનુયાયી બનાવ્યા. બાદ તેણે તપગચ્છના કાઇ કાઇ સાધુ સાથે ચર્ચા શરૂ કરી પણ કોઇ જવાબ આપી શકયું નહિ ત્યારે બીકાનેરના તપગચ્છના સંઘે શ્રી વિજયદાનસૂરિને લખી જણાવ્યું કે “આપણા ગુચ્છમાંથી જો દેવાને જવાબ દેવામાં નહિ આવે તેા શ્રાવક-શ્રાવિકાએ તેના મિથ્યા મતમાં ભળતા જશે, માટે આ બાબતમાં ચેાગ્ય કરશે.” આ ઉપરથી વિજયદાનસૂરિએ ધમ સાગરને તેડાવ્યા અને તેમને કાનેર માકલ્યા. ઉપાધ્યાયજી પુષ્કળ પુસ્તકના સંગ્રહ સાથે પ્રયાણ કરી દેવાને વાદમાં નિરુત્તર કર્યા અને તપગચ્છના જય જયકાર વર્તાવ્યેા. X બાદ વિહાર કરીને તેઓ કુણેર ગામ પધાર્યાં. ત્યાં ખરતરગચ્છની એક સાધ્વીએ આવી ઉપાધ્યાયજીને વાંદીને ખામણા કર્યા ત્યારે ધ સાગરજીએ તેને પૂછ્યુ કે તમારી સાથે કાણુ યંતિ–સાધુ છે ?” એટલે સાધ્વી ખાલી કે-‘અમારા ગચ્છની સાધ્વી યતિ સંગાથે વિહાર કરતી નથી. સાથે માત્ર અક ભાજકને રાખે છે.’ આ પ્રમાણે સાંભળી ઉપાધ્યાયજીએ વિચાર્યું" કે વ્યવહાર સૂત્રકૃત્તિ તેમજ ઠાણાંગસૂત્રવૃત્તિમાં સાધ્વીને સાધુ સ'ગાથે વિહાર કરવાનુ કહ્યું છે તે પ્રમાણે આ સાધ્વીઓ કરતાં નથી માટે ખરતર ગચ્છની સમાચારી તપાસવી પડશે. પછી સમાચારી જોવા માંડી તા ત્રણુ સા ને સાઠ બોલના ફેર જણાયેા. સિદ્ધાંત કરતા આટલી બધી ભિન્નતા જાણી તેમણે ગુરુમહારાજ શ્રી વિજયદાનસૂરિને લખી જણાવ્યું ત્યારે તેમને પ્રત્યુત્તર મળ્યો કે ‘ સ`મત-ગચ્છની સમાચારી તપાસો.’ આ આજ્ઞા પ્રમાણે તેમણે પુનમીયા પ્રમુખ અન્ય ગચ્છીય સમાચારી તપાસવા માંડી તેા સર્વ જિનાગમથી વિરુદ્ધતાળી જણાણી. X X X X X X પછી તેઓ ત્યાંથી મેડતે પધાર્યા. ત્યાંના સંઘે અપૂર્વ સામૈયુ' કયુ'. ચાતુર્માંસ પણ ત્યાં જ કર્યું . આ ગામમાં આસવાલ જ્ઞાતિના મુખ્ય શ્રાવક કયાણુ સાનાની કટારી Page #32 -------------------------------------------------------------------------- ________________ : ૩ : બાંધી, કીમતી વસ્ત્ર પહેરી, માથે માત્ર ફાળિયું બાંધીને જ પ્રતિદિન વ્યાખ્યાન સાંભળવા આવતે હમેશાં પ્રતિક્રમણ કરતો અને પાખીને દિવસે પોસહ પણ કરતે. એકદા તે મધ્યાહને વાંદવા આવ્યો ત્યારે ઉપાધ્યાયજીએ તેને પૂછયું કે “તમે માથે પાઘડી કેમ બાંધતા નથી. શું તમારે કોઈ પણ જાતને અભિગ્રહ છે ?” ગુરુના આ પ્રશ્નથી તેણે જણાવ્યું કે “રાજા શ્રીમાલ દેવની રાજસભામાં મેં પ્રતિજ્ઞા કરી છે કે મંત્રી સહઅમલને માર્યા પછી જ માથે પાઘડી બાંધું. ” ગુરુએ પૂછયું કે ‘આવી પ્રતિજ્ઞા કર્યાને કેટલા વર્ષ થયાં ?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “ પચીશ વર્ષ.” આ ઉપરથી ઉપાધ્યાયજીએ જાણ્યું કે શ્રાવક કલ્યાણ મહાક્રોધી જણાય છે. પછી તેને ઘણા દાખલા-દુષ્ટાન્તપૂર્વક ક્રોધને ત્યાગ કરવા સમજાવ્યો છતાં પણ તે કઈ રીતે સમજે નહિ. એકદા પ્રહરરાત્રિ વ્યતીત થઈ ત્યારે મંત્રી સહસ્ત્રમલ રાજસભામાંથી પરવારીને ઉપાશ્રયે આવ્યો. સર્વે સાધુઓએ સંથારો કર્યો હતો અને ઉપાધ્યાયજી કઈ શિષ્યને શાસ્ત્રપાઠ શિખવી રહ્યા હતા. કમાડ ઉઘાડીને મંત્રીએ પ્રવેશ કરી ગુરુને વાંદ્યા. બાદ ગુરુએ તેમને જણાવ્યું કે “તમારે માથે દુશ્મન છે તે તમે મોડી રાત્રિએ એકલા કેમ જાવઆવ કરે છે ?” ત્યારે મંત્રીએ પૂછયું કે મારે કોણ દુશ્મન છે?” ત્યારે તેમણે કલ્યાણની વાત કહી સંભળાવી દેવાનુગે કલ્યાણ તે દિવસે પડિકમણું કરીને ઉપાશ્રયમાં જ સૂતો હતો.તે આ વાત સાંભળતાં જાગી ઊડ્યો અને ગુરુને ઠપકે આપી પોતાને ઘરે ચાલ્યો ગયો. સવારે ફક્ત જિનમંદિરે દર્શન કરી જમવા બેઠે ત્યારે તેની સ્ત્રીએ પૂછયું કેઉપાધ્યાયજીને વાંદી આવ્યા ?? છતાં તેણે કઈ જવાબ ન આપે એટલે આગ્રહ કરતાં તેણે રાત્રિને બધો વૃત્તાંત કહી સંભળાવ્યું ત્યારે તેની સ્ત્રીએ કહ્યું કે- સાધુપુરુષ સાથે રાગદ્વેષ ન કરીએ.” એવી રીતે તેને ઘણી રીતે સમજાવવામાં આવ્યો પણ ટેકીલે કલ્યાણ એકને બે ન થયો. હવે તેણે ઉપાશ્રયે આવવું જ બંધ કર્યું. સામાયિક, પ્રતિક્રમણ વિગેરે ધાર્મિક ક્રિયા ઘરે જ કરવા માંડી. સંઘ પણ વિનતિ કરવા આવી ગયે છતાં તે કોઈ રીતે ન માન્યું. તેને પ્રતિબંધવા ઉપાધ્યાયજીએ વિમલસાગર ગણને મોકલ્યા તે પણ તેણે પિતાને નિશ્ચય ન જ ફેરવ્યું. કલ્યાણ શ્રીમંત અને ગણનાપાત્ર વ્યક્તિ જે હેવાથી આ પ્રસંગનો લાભ લેવા પુનમીયા, ખરતર, અંચલીયા, લંકા વિગેરે દશ મતના શ્રાવકે કલ્યાણ પાસે ગયા અને જણાવ્યું કે “ઉપાધ્યાય ઉગ્ર સ્વભાવના છે. તમારે અને તેને મેળ જામે નહિ પણ અમારા ઉપાશ્રયે પધારે. અમારું અને તમારું કલ્પસૂત્ર એક જ છે. વિગેરે વિગેરે આ વચન સાંભળી કલ્યાણે રોષપૂર્વક જવાબ આપે કે “વાણી મહાજનથી રીસાણ હોય તો પણ ઢઢની શ્રેણીમાં જઈને ન બેસે તેમ તમે ઉસૂત્રભાષી હેવાથી મહાવીરશાસનના દુશ્મન છે. તમારા મુખથી ક૯પસૂત્ર સાંભળું તે મારા સંસાર વિશેષ વધે.” આ વાત ઉપાધ્યાયજીના કાને આ પી Page #33 -------------------------------------------------------------------------- ________________ અને તેમને કલ્યાણની ધમાતા માટે અતીવ માન ઉપજયું. તેમણે વિચાર્યું કે મહાવીરના આવા દઢ ભક્તને ખમાવ્યા વિના સંવત્સરી પ્રતિક્રમણ કરવું ઉચિત નહી એટલે સંવત્સરીને દિવસે ચૈત્યપરિપાટી કર્યા પછી સાંજના સંવત્સરી પ્રતિક્રમણ માટે વિમલસાગરને ભલામણ કરીને તેઓ કલ્યાણના ગૃહે આવ્યા. કલ્યાણે, તેની સ્ત્રી અને ચાર પુત્ર સાથે પિસહ કર્યો હતો. તેની સ્ત્રીએ ગુરુ આગમન જાણ્યું એટલે ગુરુને તેડી લાવવા દાસીને હુકમ કર્યો, પુત્રની ચારે વહએ પણ આવી પહોંચી પરન્ત કલ્યાણે તે દાદરો ને કમાડ દઈ દીધાં. બાદ ઘણું મથામણ પછી ચારે પુત્ર તેમ જ કુટુંબ કલ્યાણને ઉપાડીને ગુરુ સમક્ષ લાવ્યા; છતાં પણ તેણે ગુરુને ન વાંધા કે ન તેમના પ્રત્યે નજર સરખી પણ કરી. ઉપાધ્યાયજીએ તે ઉપદેશ આપ શરૂ કર્યો. સમતા રસના સિંચનથી આખરે કલ્યાણ પીગળે અને બધા સાથે ઉપાશ્રયે આવ્યા. દેવ વાંદી પડિઠકમાણું કર્યું. ક્ષમાપનાના અવસરે ઉપાધ્યાયજીએ સર્વ સંઘની સમક્ષ કલ્યાણને ખમાવ્યું. તેણે પણ ગુરુને ખમાવ્યા. આ પ્રસંગે કલ્યાણને એક બીજો વિચાર સ્ફર્યો કે–તપાગચ્છના ઉપાધ્યાયજી જેવા મને ખમાવે છે અને તેના વિના સંવત્સરી પ્રતિક્રમણની સફળતા માનતા નથી તે પછી મારે સહઅમલ સાથે શા માટે વેર રાખવું?' આમ વિચારી ઉલટથી તેણે સહસ્ત્રમલને પણ ખમા અને વળતે દિવસે બંને એક ભાણામાં બેસી સાથે જમ્યા. ધીમે ધીમે આ વાત શ્રીમાલદેવને કાને ગઈ. તેને ઉપાધ્યાયજીની શક્તિ માટે માન ઉપર્યું અને તેમને રાજમહેલમાં બોલાવી ધમંગેષ્ઠી કરી. રાજા ઉપાધ્યાયની વાધારાથી આશ્ચર્ય પામ્ય અને ધર્મહિતનાં કાર્યો કર્યા. પછી વાજતેગાજતે ઉપાધ્યાયજી ઉપાશ્રયે પધાર્યા. ઉપાધ્યાયજીએ “શ્રી યમદેવપઢાવુનયામ” એ પ્રમાણેનું અઠ્ઠાવીશ કાચવાળું તેત્ર બનાવ્યું. પછી કેટલાક શ્રાવકને તે શીખવ્યું. કઈ શ્રાવકે કોઈ એક મહાત્માને તે બતાવ્યું ત્યારે તે જોઈને તેઓ બોલ્યા કે-ઉપાધ્યાયજી તર્કશાસ્ત્ર ભણ્યા છે પણ વ્યાકરણ ભળ્યા જણાતા નથી, તેત્રમાં વ્યાકરણદોષ છે.” શ્રાવકે આવીને તે વાત ઉપાધ્યાયજીને જણાવી. ઉપાધ્યાયજીએ તે સ્તોત્ર પર વૃત્તિ રચીને તે પ્રત તે મહાત્મા પર મોકલાવી આપી, જે વાંચીને ઉપાધ્યાયજીની વિદ્વત્તા માટે તે મહાત્મા પુરુષને અતીવ માન ઉપર્યું. X ખરતરગચ્છના ધનરાજ નામના સાધુએ પહેલાં હા કહ્યા પછી ધર્મ સાગર સાથે Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૫: થાઇ કરવાની ના કહી એટલે ખરતરગચ્છીય શ્રાવકાએ તેને કહ્યું કે-‘ તુ’ અમારા તેડાયે અહી` આવી હવે ના કેમ પાડે છે?” ત્યારે ધનરાજે કહ્યું કે ‘હું અહી ઉપાધ્યાયજી સાથે ચર્ચા કરી શકીશ નહિ. જેસલમેર તેમજ બીકાનેરમાં આપણાં ગ્રથભ ડારે છે ત્યાં આપણી કારી ફાવશે. ’ એમ કહીને તે પાટણ તરફ ચાલ્યે. ઉપાધ્યાયજીને આ સમાચાર મળતાં તેમણે વિમળસાગરને પાછળ મેકલ્યા ને સાથે સૂચના આપી કે ‘આણુ દઇને પણ તે ધનરાજને પાટણમાં જ રોકી રાખા હું પાછળ આવું છું.’ ધનરાજ,કઇ રીતે વાદમાં જીતી શકે તેમ નહેાતે તેથી તેણે પ્રપંચથી કામ લેવાનું વિચાયુ. તેણે પાસાલમાં જઇને સ મહાત્માને કહ્યું કે- હું તમને જેસલમેરની કાંબળી આપીશ. ઉપાધ્યાયજી સાથે મારે અભયદેવસૂરિ સંબંધી ચર્ચા થવાની છે તેા તમે મારા પક્ષ કરશે. ' બધાએ હા ભણી એટલે ધનરાજે ઉપાધ્યાયજીને કહેવરાવ્યું કે--‘ આપણે અભયદેવસૂરિ સ`બધી ચર્ચા કરશું.’ જવામમાં ઉપાધ્યાયજીએ કહેવરાવ્યું કે—‘ અમે પણ એ માટે જ અહી પાટણ આવ્યા છીએ. જો અભયદેવસૂરિ ખરતર સાબિત થાય તે ખરતરની સમાચારી સાચી, નહિં તે। જૂઠી સમજવી. ’ ઉપાધ્યાયજીએ પાટણમાં વડીપાસાલને અને લઘુપેાસાલના ભડાર જોયા. વડીપાસાલમાંથી ઉત્સૂત્રકુ’દકુદ્દાલ ’ નામના ગ્રંથ મળી આવ્યેા અને તેમાં પુનમીઆ, ખરતર, અંચળી ખા, સાધ પુનમીઆ, આગમીઆ-એ પાંચે નૂતન પથાનેા મૂળ વૃત્તાંત નીકળ્યા. તે ગ્રંથ લખાવી લીધેા અને પાટણના સંઘની પાસે તે વાંચી સંભળાવ્યેા. આ હકીકત સાંભળી ખરતરી ગુસ્સે થયા અને ઉપાધ્યાયજીને ફજેત કરવા એક પ્રપંચ રચ્યા. ખભાતમાં રહેલ શ્રી વિજયદાનસૂરિ પર તેમણે એક છૂપા પત્ર લખ્યું ને તેમાં જણાવ્યુ કે-“અમે તમને વાંદીએ છીએ, પૂજીએ છીએ. ખરતરગચ્છ ને તપાગચ્છ તે જિનશાસનની ડાબી-જમણી આંખ છે. અભયદેવસૂરિ ખરતર છે’ એવું જો તમે લખી આપે તે આપણા પરસ્પર કલેશભાવ મટી જાય.” આ છૂપા પ્રપંચની વાત ધસાગરજીના કાને આવી એટલે તેમણે પણ સ`ઘવી શિવા પ્રમુખ શ્રાવકગણને ખેાલાવી હકીકત સમજાવી એક પત્ર લખીને જલ્દીથી વિજયદાનસૂરિ પ્રત્યે રવાના કર્યાં. તેમાં તેમણે લખ્યું કે-મેં શ્રીમાન મુનિસુદરસૂરિ પ્રમુખ પટ્ટાના ગ્રંથ તપાસ્યા છે અને તેમાં જણાવ્યું છે કે અભયદેવસૂરિ ખરતર નથી, માટે તમે વિચારીને ખરતરગચ્છના શ્રાવકને કબૂલાત લખી આપજો. ’ 66 ખરતરે મેાકલાવેલ પત્ર પહેલા પહેાંચ્યા. ખરતરાએ ગુરુની અતીવ પ્રશંસા કરીને પૂછ્યું કે- હૈ ગુરુદેવ ! અભયદેવસૂરિ કયા ગચ્છમાં થયા ? * વિજયદાનસૂરિએ કહ્યું કે-‘લાકાક્તિ તે ખરતરની છે.' એટલે તેઓ ખેલ્યા કે: ‘ ગુરુદેવ ! એટલું આપ લખી આપે, * હીરવિજયસૂરિએ પણ લખી આપવામાં સંમતિ આપી પણ ગુરુદેવે કહ્યું કે-‘હમણા હું ધ્યાનમાં બેસું છું, પછી લખી આપીશ. ' ખરતા પાછા Page #35 -------------------------------------------------------------------------- ________________ મધ્યાહે આવ્યા અને લખી આપવા જણાવ્યું તે સમયે ઉદયકરણ પાસદર પ્રમુખ શ્રેષ્ઠીઓએ વિજયદાનસૂરિને પૂછયું કે- પાટણથી ઉપાધ્યાયજીને કાગળ આવ્યા છે ?” ગુરુએ કહ્યું કે “કંઈ સમાચાર નથી.” એટલે શ્રાવકેએ કહ્યું-“ઉપાધ્યાયજીને પત્ર આવવા દ્યો, પછી વિચારીને જવાબ આપજે.” સાંજે ઉપાધ્યાયજીને પત્ર આવ્યું અને તેમાં સર્વ વસ્તુ વિગતવાર જણાવી હતી. તે પત્ર વાંચતાં જ વિજયદાનસૂરિને ખરતને પ્રપંચ સમજા ને પિતાને જણાયું કે પોતે કબૂલાત લખી આપી હત તો મોટી ભૂલ જ થાત. સવારે ખરતરો આવ્યા ત્યારે “અભયદેવસૂરિ ખરતર હતા” એ પ્રમાણે લખી આપવાની ચોખ્ખી ના પાડી. બાદ પાટણમાં આ બાબત વાદ-વિવાદ ચાલતાં ઉપાધ્યાયજીને વિજય થયો હતે. 'ઉપાધ્યાયજીને શિષ્ય સમુદાય પણ વિપુળ હતું. તેમનામાં વાદવિવાદ કરવાની શક્તિ ઉપરાંત ગ્રંથ-રચનાની પણ અપૂર્વ વિદ્વત્તાવાળી શક્તિ હતી અને તેને પરિણામે તેમણે નીચેનાં ગ્રંશે રચ્યાં હતા. એષ્ટિકમતિસૂવ દીપિકા, તત્ત્વતરંગિણી વૃત્તિ પ્રવચન પરીક્ષા યાને ઈર્યાપથિકા ષáિશિકા કુપક્ષકૌશિકાદિત્ય વૃત્તિ જબૂદ્વીપપ્રાપ્તિ ટીકા કલ્પસૂત્રકિરણાવલી તપાગચ્છ પદાવલી (પ્રસ્તુત પુસ્તક) પર્યુષણ શતક સર્વશતક સવૃત્તિ વર્ધમાનદ્ધાત્રિશિકા તેઓ વિ. સં. ૧૯૫૩ માં ખંભાત નગરમાં કાર્તિક શુદિ નવમીને દિવસે શાસનની અવિરત સેવા બજાવી સ્વર્ગવાસી થયા. Page #36 -------------------------------------------------------------------------- ________________ સં પા દ ક ને સંક્ષિપ્ત પરિચય. જન્મ વિ. સં. ૧૯૦ ચિત્ર શુદિ ૧૩ રાધનપુર દીક્ષા વિ. સં. ૧૯૬૯ મહા વિદિ ૧૦ થરથર વડી દીક્ષા વિ. સં. ૧૯૬૯ વૈશાખ શુદિ ૩ વીરમગામ ગણિપદ વિ. સં. ૧૯૮૭ કાર્તિક વદિ ૫ કપડવંજ પંન્યાસપદ વિ. સં. ૧૯૯૭ કાર્તિક વદિ ૮ કપડવંજ રાધનપુર એ જૈનપુરી કહેવાય છે. ધાર્મિક ક્રિયારુચિ તથા શ્રદ્ધાસંપન્ન શહેર તરીકે રાધનપુર સિકાઓથી પ્રસિદ્ધિ પામેલ છે. આ ઉપરાંત એક સખાવતી શહેર તરીકે પણ તે હાલમાં જનતાની જીભે રમી રહ્યું છે. રાધનપુર જેમ સખાવતી ગૃહસ્થો જન્માવ્યા છે તેમ ધાર્મિક ક્ષેત્રમાં સુંદર કાર્ય કરી શકે તેવા અધ્યાત્મપરાયણ આત્માઓ પણ પ્રગટાવ્યાં છે. પંન્યાસ શ્રી કલ્યાણુવિજયજી મહારાજ પણ આ જ રાધનપુરના વતની હતા. સંવત્ ૧૫૦ ના ચૈત્ર શુદિ ૧૩ (મહાવીર જયંતિદિન) ના રોજ તેમને જન્મ થએલ. પિતાશ્રીનું નામ ભુધરભાઈ અને માતાજીનું નામ હસ્તબાઈ હતું. તેમનું સંસારીપણાનું નામ કાનજીભાઈ હતું. કાનજીભાઈની છ વર્ષની ઉમરે તેમને વહાલસોયા માતાપિતાને વિયોગ થયો અને તેમના ઉછેરનો ભાર તેમના કાકા નાગરદાસ પર આવી પડ્યો. એગ્ય વય થતાં તેઓ અમદાવાદ ગયા અને શેઠ મનસુખભાઈ ભગુભાઈની સ્કૂલમાં વ્યાવહારિક તેમજ ધાર્મિક કેળવણ લેવી શરૂ કરી. ધાર્મિક શિક્ષક બાલાભાઈ કકલભાઈને કાનજીભાઈ સરળ સ્વભાવી અને આત્મપરાયણ વૃત્તિવાળા જણાયા એટલે પૂર્ણ પ્રેમથી ધાર્મિક અભ્યાસ કરાવ્યો અને કર્મગ્રંથ સુધીનું જ્ઞાન આપ્યું. તેમના કુટુંબ પરિવારમાં સામાન્ય રીતે ધાર્મિક સંસ્કાર ઓછા હતા પરંતુ પૂર્વ પુન્યાનુયોગે કાનજીભાઈ બાલવયથી જ ધર્માનુરાગી બન્યા હતા. પ્રતિદિન પૂજા, સામાયિક, પ્રતિક્રમણ અને પર્વદિવસે પૌષધ એ તેમને માટે નિત્ય Page #37 -------------------------------------------------------------------------- ________________ :૨૮: કમ જેવાં થઇ ગયાં હતાં. આ ઉપરાન્ત સાતે વ્યસન તેમજ અભક્ષ્યભક્ષણને તેમણે ત્યાગ કર્યાં હતા. કાનજીભાઈની ચેાગ્ય વય થતાં તેમને લગ્નગ્રંથીથી જોડવા તેમના સ્વજન સંબંધીએ પ્રયાસ કરવા લાગ્યા પરન્તુ કાનજીભાઈને તે સંસાર પ્રત્યે નિવેદ પ્રગટ્યો હતા. આગમાભ્યાસને કારણે તેમને સસાર સારરહિત સમજાયે હતા એટલે સંસારની અસારતાવાળી જજાળમાં ફસાવા કરતાં સંયમી જીવન ગુજારી મનુષ્યજીવનની સાર્થકતા સાધવાનું તેમણે પસ ંદ કર્યું. દુનિયાના ત્રિવિધ (આધિ, વ્યાધિ નેઉપાધિ) તાપથી ન્યારા જ રહેવાના નિણ ય કરેલા હેાવાથી તેમણે વિવાહસ બધના ઈન્કાર કર્યા અને સંયમીજીવન જીવવાની શરૂઆત કરી. ધીમે ધીમે સાધુજીવનને લગતા અનુભવ પ્રાપ્ત કરી તેઓએ સ. ૧૯૬૯ ના માહ વિદે ૧૦ ને રાજ એગણીશ વર્ષની વયે અમદાવાદ પાસેના થરથર નામના ગામમાં આચાર્ય શ્રી વિજયહ સૂરીશ્વરજી પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ખાદ તેમને ૧૯૬૯ વૈશાખ શુદિ ૩ ( અક્ષયતૃતીયા ) ના રાજ વીરમગામખાતે વડીદીક્ષા આપવામાં આવી અને કલ્યાણુવિજયજી નામ રાખવામાં આવ્યું. અને પ્રસ ંગેામાં તેમના કુટુબીઓએ ઉલટપૂર્વક ભાગ લીધે। હતા. સંયમી જીવન સ્વીકાર્યા બાદ તેઓ શ્રુતાભ્યાસમાં રક્ત અન્યા અને ધીમે ધીમે વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય તેમજ ન્યાયમાં પ્રવીણ થયા. તેઓ કવિ પણ છે ને તેમનાં રચેલાં સ્તવનસજ્ઝાય વિગેરે પ્રગટ પણ થઇ ચૂકયાં છે. વ્યાખ્યાનશૈલી પણ રાચક અને રમણીય છે. દીક્ષા સ્વીકાર્યા બાદ ગુરુકુલવાસ તરીકે તેઓશ્રી આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજીની સેવામાં રહ્યા. તેમને જ્ઞાનાભ્યાસ અને ચેાગ્ય પાત્રતા જોઇ સ. ૧૯૮૭ માં કપડવંજ મુકામે તેમને ગણિ અને પન્યાસ પદ અÖણુ કરવામાં આવ્યાં. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તેમણે જૈન શાસનની પ્રભાવના કરવા સાથે જનહિત સાધ્યું. તેમની વૈરાગ્યવાહિની દેશનાને પરિણામે ઘણા ભવ્ય જીવા પ્રતિબેાધ પામ્યા અને પરિણામે તેમને મુનિરાજ શ્રી જવિજયજી, મુનિરાજ શ્રી દુર્લભવિજયજી, મુનિરાજ શ્રી કુશળવિજયજી અને મુનિરાજ શ્રી સુવિજયજી એ નામના સરલસ્વભાવી અને ક્રિયાપાત્ર શિષ્યાની પ્રાપ્તિ થઇ. તેઓશ્રી સરલસ્વભાવી અને અત્યંત ક્રિયારુચિ છે. સાથેાસાથ દીર્ઘ તપસ્વી પણ છે. જ્ઞાન એ જ અજ્ઞાન–તિમિરના નાશ કરવામાં સૂર્ય સમાન છે એમ સમજીને તેએ આવા સાહિત્યદ્વારા સાનના ફેલાવા કરી રહ્યા છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ श्रीदेवसंदर४ि घनतरयोगिना तत्रयपश्रितोमंत्रतंत्रादिसमृधिमंदिरःस्वावरजंगमविषापहाराजलानजयालहरिभयभेताती तानागतादिवस्तुकेता। तपनीसोमसुंदररिप राजमंत्रिपमुखबजनवऊमाननजित:उदयापोगाजासमनुतिकीप्रकटितपरमभक्ति ईबरसाबबंदितवातातच नस्मिाद्यदनकारMयासयोगी उवाचःपयाक्षदंपरिकरविकिरुपलक्ष्ययुगोतमगुखंदनाया३तिधिवतानाक्तिमत:कणपरीवाभिधानाचसान। दततिश्रीदेवसंदरसरागांवत्रीज्ञानसागरस्तरिस्त्रीकुलमंडनमारकीराणरत्नमविलासीमसंक्षहरि४श्रीसाकरनसरस्वतियंचशिष्याम्स्याबावानसागरस्त || विष्यंचाधिकेचचर्दसवातर४०५वर्षजन्मसनवाधिकैदीका१४१७एकचत्वारिवाधिकेर४४९सरियर्दषयाधिकर४ावर्ग:सवाचनपशुविमाखरतर यशास्त्राकोमंत्रिीरोगोधनासकसकलरात्रिीमनवानशिकौमनपायुरुमुकादिभोगकरः।।१३षनिधीमाध्यायसनमुदिमरूपधरानतावितवदमिर्थकल्पसमा नाक्रसमविभवायुम्मतकृताधावनीमावसोधनिर्युनवायनेकमेधावपूर्णपानीमुनिसतस्तवनौनवषपार्श्वनाधववादिचाश्रीकलमडनसराचदिवा नवाधिकचबर्दवात ४०जन्मसशक्षाधिकर४५वतंकिंववास्पिदधिके९८४२रिपदयंचयंचारादधिकेअरवर्ग:सांताजापकीधारविश्रीधर साक्षिय शस्वक्रबंधस्तकमायोहाखेधस्तवाट्यश्वतस्ततधाश्रीगुणरत्नस्राएगचासाधाराणालियमस्ततोजगारीमदिन्हितेषांत्रियो वभरीषविकमान मासनामुक्तिरमावर निचरित्रादिनस्यानातवकृताधाक्रियारजममुचयषटूरिसमुच्चयरसादमःयासाकरनसराणीकनियतिजातकापरसादिक। तमनासीमासंदरमशितस्यवित्रिशदधिकचबर्दवाव Ha४०वर्षमाधवदिचनुर्दपायुक्रेजन्मसप्ता aaiयलोनियमादेवसुंदरस्वरिषदेचाशmmaसोसिस्टेिवसंदरासीमसुंदरीपमा त्रिवारधिकरणब्रतपंचाशदधिक १४पण्वाचका समपंचानादधिके १४५७सरिपदायमष्टादवामातसाकमरिकभितंसकृयापण्यमहामहिमालयंगुरुधाईयलिंगभिरेकपंचातातपविणंदानेनासीयुमा स्वधायोरितःसचाईयावसनीप्रविष्टौयाक्नुचितकरणाययततातावचंडीयोतेजातसतिनिधालुभिंरधिनायराभिरजोदरणेनप्रासयार्थायरावर्तितीतर ग्रहीनिश्यामपितुप्राणिरूपापरमेममयराध्यकस्पांगतोगनिरितिविधारणयापरलोकनातीगुरुपादयीनियसक्षमछमेसराधमितिसाराप्रबीअनिजमाति करंकलितवानामोपियुरुभिर्मकरवाचातबादीभितोयधासप्रनजिततिक्षकोतवायस्यवैराग्यज्ञाननिधेमुणगणतातिःयरपपिप्रतीताततासम्युपरना माकरेमाकएपायजणादण:मालेविनातारपिरदेशाविज्ञप्पकैपिटतिनःपरफ्नाजीष्मालीचनाजऊरास्पकजेनयेषां॥१६तितिरसतयगीया शास्त्रीपशामालाषडाकपकनववादिबासावबोधनाध्यावर्णिकल्याणकस्तोत्रादीनामिति तनिष्पासंदरमस्टिमसरस्वतीदवारकश्रीजयसुंदरता रिमहाविद्यालिबनटिमनकारकत्रीभुवनसुंदरसारिकंगतेकांदवणगीस्त्राधारकदीपालिकाकस्पादिकारकत्रजिन सुंदरसस्थितिवाररतैःपरितो राष्ट्र सुरेश्रीधरणनुर्मखविहारेकषभायनेकवातविंप्रतिष्टासदलानेकभयप्रतिबीक्षादिनापरचनाभाटीतविश्नवनवसविक चनुर्दमानात बसवर्षस्वर्ग। भावामुनिसंदरेगवलोनिश्रीसोमसंदरसूधिपएकचानातमाश्रामुनिसुंदरस मिसायनानकषामादयनाचक्रषट्कारकक्रियागुप्तकाईनमसर्वतोमुरंजलि हासनाशीकोशसमवसरमेसरोवरामदाबातिमार्यादिनवातिवातिबंधतर्कप्रयोगायनेकलित्रादरविक्षारपचवर्गापरिधनेकस्तवमयशिददातरगिणी શ્રી તપાગચ્છ પઢાવલી(પ્રસ્તુત પુસ્તકોની હસ્તલિખિત પ્રતની પ્રાચીનતા અને લખાણશૈલી દર્શાવતું એક પૃષ્ઠ, આનંદ પ્રેસ-ભાવનગર. Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ ॐ अर्ह नमः । आचार्य श्रीविजयनीतिसूरीश्वरेभ्यो नमः । महोपाध्यायश्रीधर्मसागरगणिरचितं श्रीतपागच्छपट्टावली सूत्रम् [ स्वोपज्ञया वृत्त्या समलंकृतम् ] सिरिमंतो सुहहेउ, गुरुपरिवाडीइ आगओ संतो। पज्जोसवणाकप्पो, वाइजइ तेण तं वुच्छं ॥१॥ ગાથાર્થ –મહામંગળરૂપ, ઈહલોકિક તેમ જ પારલૌકિક સુખના કારણરૂપ, ગુરુપરંપરાથી ચાલ્યો આવતે શ્રી પર્યુષણ ક૫ (આચાર ) વંચાય છે તેથી તેને હું કહીશ. ૧. व्याख्या–सिरिमंत्तोत्ति, यत्तदोर्नित्याभिसंबंधात् येन कारणेन श्रीमान् सश्रीकः श्रियां मंत्रो वा पर्युषणाकल्पो गुरुपरिपाट्या समागतः सन् वाच्यते । उपलक्षणात् श्रूयते च । किं लक्षणः ? शुभहेतुः स्वर्गापवर्गकारणं । तेन कारणेनाहं तां गुरुपरिपाटीं वक्ष्ये इत्यन्वयः । श्रीमानिति विशेषणं तीर्थंकरचरित्रस्थविरावलीनामकीर्तनपुरस्सरं साध्वाचारप्रतिपादनेन सर्वेष्वपि मंगलभूतेषु श्रुतेषु सश्रीकत्वमस्यैवेति ख्यापनपरमिति । गुरुपरिपाट्यागत इति च विशेषणं । गुरुपरिपाट्यागतयोगाद्यनुष्ठानविधिनैव वाच्यमानः। एगम्गचित्ता जिणसासणम्मि, पभावणापूअपरायणा जे । इत्यादि विधिना च श्रूयमाणः, शुभहेतुर्मोक्षफलहेतुर्नान्यथेति ज्ञापनपरमिति गाथार्थः ॥ १ ॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુધર્માસ્વામી - ૨ : [ શીતપાગચ્છ વ્યાખ્યાર્થથત અને તત્ શબ્દનો પારસ્પરિક કાયમી સંબંધ હોવાને લીધે, જે કારણથી મહામંગળરૂપ અથવા મિક્ષલક્ષ્મીના હેતુરૂપ, ગુરુપરંપરાથી ચાલ્ય આવતા શ્રી પર્યુષણા કલ્પ-સાધુને આચાર-વિચાર વંચાય છે, ઉપલક્ષણથી સંભળાય પણ છે; તે પર્યુષણા ક૯૫ કયા લક્ષણવાળ-ફળવાળો છે ? તે સ્વર્ગ યાવત મોક્ષ ફળને આપનારે છે તે કારણથી હું તે ગુરુપરંપરાને કહીશ, એ અન્વય સમજે. શ્રી તીર્થંકરમહારાજના ચરિત્રો, સ્થવિર સાધુઓની શ્રેણીના કીર્તન–ગુણગાન સાથે સાધુજીવનને લગતા આચાર (સમાચારી) કહેવાવડે કરીને સમગ્ર મંગળરૂપ સિદ્ધાંતમાં આ પર્યુષણા કલ્પનું ઉત્કૃષ્ટપણું–મહામંગલિકપણું છે એમ સૂચવવા માટે જ શ્રીમાન એ વિશેષણ આપવામાં આવ્યું છે. ગુરુપરંપરાથી ચાલી આવતી ગદ્દવહનાદિ ક્રિયારૂપ વિધિપૂર્વક જ આ શ્રી પર્યુષણા કપ વંચાય છે એમ દર્શાવવા માટે ગુરુપૂરિપદ્માવત: એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. (યોગોદ્દવહન વિ. ક્રિયા કર્યા વિના શ્રી પર્યુષણા ક૯૫ વાંચવાને અધિકાર પ્રાપ્ત થતું નથી) તે કલ્પ સાંભળવાને અધિકારી કોણ ? ઉત્તર-જૈન શાસનમાં એકાગ્ર—દ્રઢ ચિત્તવાળા, ધર્મની પ્રભાવના તેમજ તેના આદર-સત્કારાદિમાં તત્પર એવા શ્રાવે. આ પ્રમાણે વિધિપૂર્વક વંચાયું, સંભળાયું સતું જ શુભ હેતુ એટલે મોક્ષફળના કારણરૂપ થાય છે. એમાં બીજો કોઈ હેતુ નથી. ૧. गुरुपरिवाडीमूलं, तित्थयरो वडमाणनामेणं । તળાપ, દુમનામેજ (૨) જાના ૨ // -श्री वर्धमानतीर्थकरः। १ तत्पट्टे श्रीसुधर्मास्वामी। ગાથાર્થ –ગુરુની પરંપરાના મૂળ-આદિ કારણરૂપ શ્રી વર્ધમાનસ્વામી નામના તીર્થકર થયા. તેમની પાટે શ્રી સુધર્માસ્વામી નામના ગણધર પ્રથમ પટ્ટધર થયા. ૨. व्याख्या--गुरुपडिवाडित्ति, गुरुपरिपाच्या मूलमाद्यं कारणं वर्धमाननाम्ना तीर्थंकरः। तीर्थकतो हि आचार्यपरिपाट्या उत्पत्तिहेतवो भवंति न पुनस्तदंतर्गताः। तेषां स्वयमेव तीर्थप्रवर्तनेन कस्यापि पट्टधरत्वाभावात् ॥ १-तस्मात् श्रीमहावीरस्य पट्टे उदये च प्रथमः श्रीसुधर्मास्वामी पंचमों गणधरः । स च किं लक्षणो ? गणस्वामी यत एकादशानामपि गणधरपदस्थापनावसरे श्रीवीरेण श्रीसुधर्मास्वामिनं पुरस्कृत्य गणोऽनुज्ञातः दुष्प्रसभं यावत् श्रीसुधर्मास्वाम्यपत्यानामेव प्रवर्तनात् ॥ तत्पट्टोदये Page #42 -------------------------------------------------------------------------- ________________ Page #43 -------------------------------------------------------------------------- ________________ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી છે નિ એ બિ કો તો આનદ પ્રેસ-ભાવનગર. આનંદ પ્રેસ–ભાવનગર. . . . Page #44 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] શ્રીસુધર્માસ્વામી त्यत्रोदयपदं प्रथमोदयस्यापि प्रथमाचार्यः श्रीसुधर्मति सूचकं ।। स च पंचाशदू वर्षाणि ( ५० ) गृहस्थपर्याये, त्रिंशदू वर्षाणि (३०) वीरसेवायां, वीरे निवृते वा द्वादशवर्षाणि ( १२ ) छाप्रस्थ्ये, अष्टौ ( ८ ) वर्षाणि केवलिपर्याये चेति सर्वायुः शतमेकं ( १०० ) परिपाल्य श्रीवीरादू विंशत्या (२० ) वर्षेः सिद्धिं गतः ॥ श्रीवीरज्ञानोत्पत्तेश्चतुर्दश ( १४ ) वर्षे जमालिनामा प्रथमो निह्नवः । षोडश ( १६ ) वर्षे तिष्यगुप्तनामा द्वितीयो निह्नवः ॥ २ ॥ વ્યાખ્યાથ-ગુરુપરંપરાના મૂળ કારણરૂપ શ્રી વર્ધમાન નામના છેલ્લા તીર્થકર છે. તીર્થંકર મહારાજાઓ જ ગુરુપરંપરાના ઉદ્દભવ-કારણરૂપ હોય છે, પણ ગુરુપરંપરામાં તેમની ગણના કરાતી નથી. પોતે જાતે જ તીર્થ (ચતુર્વિધ સંધ: સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) પ્રવર્તાવનાર હેવાથી તેઓને પધરપણું-કોઈની પાટે આવવાપણું હોતું નથી. શ્રી મહાવીર સ્વામીની પાટે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી પ્રથમ પધર થયા. તે કેવા લક્ષણવાળા હતા ? અગ્યાર ગણધર મહારાજાઓને ગણધરપદ આરોપણ અવસરે શ્રીસુધર્મારવામીની શિષ્ય પરંપરા ચાલવાની હેઇને, શ્રીસુધર્માસ્વામીને ઉદ્દેશીને શ્રી વીર પરમાત્માએ તેમને દુષ્પસભસૂરિ સુધી ગણની અનુજ્ઞા આપી. એટલે કે તેમને ગણાધીશ બનાવવામાં આવ્યા. વળી પહેલા ઉદયના પ્રથમ પદધર શ્રી સુધર્માસ્વામી થયા તે સૂચવવા માટે જ તત્પઢોય શબ્દ મૂકવામાં આવે છે. તેઓ ૫૦ વર્ષ ગૃહસ્થાશ્રમમાં, ૩૦ વર્ષ વિરપરમાત્માની સેવામાં, વીર પ્રભુના નિર્વાણબાદ ૧૨ વર્ષ છઘરથપણામાં અને ૮ વર્ષ કેવળજ્ઞાની તરીકે એવી રીતે કુલ ૧૦૦ વર્ષનું આયુષ્ય પાળીને શ્રીવીર પ્રભુ પછી ૨૦ વર્ષે મેક્ષે ગયા. શ્રી વીર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ૧૪ વર્ષે જમાલિ નામને પહેલે અને ૧૬ વર્ષે તિષ્યગુપ્ત નામને બીજો નિહલ થે. ૨. ૧ થી સુધર્માસ્વામી ૫૦ વર્ષ ગૃહસ્થાશ્રમ : ૫૦ વર્ષ ચારિત્રપર્યાય. તેમાં ૩૦ વર્ષ વીરસેવા: ૧૨ વર્ષ છદ્મસ્થ: ૮ વર્ષ કેવળી : સર્વાય ૧૦૦ વર્ષ : ગોત્ર અગ્નિવેશ્યાયન નિર્વાણ મ. સં. ૨૦ ચરમ જિનપતિ શ્રી મહાવીર સ્વામીની પાટે પંચમ ગણધર શ્રી સુધમાં સ્વામી બિરાજ્યા. શ્રી મહાવીરસ્વામીના અગ્યાર ગણધરો પિકી નવ ગણધર મહારાજાઓ તે ભગવાનના નિર્વાણ સમય પૂર્વે જ સિદ્ધિપદને પ્રાપ્ત થયા હતા અને ગામસ્વામી તરત જ કેવળજ્ઞાન પામવાના હતા તેથી તેઓશ્રીએ પોત પોતાના ગચ્છને ભાર શ્રી, સુધર્માસ્વામીને સેંગ્યો હતે. Page #45 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - -- -- -- - - - - -- -- - - -- -- - - શ્રી સુધર્માસ્વામી [ શ્રી તપાગચ્છ શ્રી સુધર્માસ્વામી અગ્નિવેશ્યાયન ગોત્રના હતા. માતાનું નામ ભદિલા અને પિતાનું નામ ધમિલ હતું. તેમને જન્મ કલ્લાક નામના ગામમાં થયેલ હતું. તેઓ વેદાદિ શાસ્ત્ર-સિદ્ધાંતને અભ્યાસ કરી વેદના પારગામી બન્યા હતા. શ્રી ગૌતમાદિ અગ્યારે વિપ્રકુમારે પોતપોતાને અજેય માનતા હતા. તેમનું જ્ઞાન અતુલ હતું, છતાં સાચી દિશા સૂઝી ન હતી. તે સમય ક્રાંતિને હતે. અંધશ્રદ્ધાના ઓઠા તળે સર્વ પ્રજા ત્રાસી ગઈ હતી. યજ્ઞ-યાગાદિમાં કરાતા હોમ-પ્રાણી હિંસાને પુન્ય મનાવવામાં આવતું ! એક સમયે સામિલ નામના બ્રાહ્મણે યજ્ઞ નિમિત્તે તેઓને નિમંડ્યા. તે સમયે બન્યું એવું કે ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી ત્યાંની નજીકની ભૂમિમાં જ સમવસરેલા હતા એટલે તેમને વંદન કરવા નિમિત્તે સંખ્યાબંધ દે આવ્યા. દેવતાઓને આવતા જોઈ શ્રી ગૌતમે પિતાના સાથીદારને યજ્ઞ-કમને પ્રભાવ જણાવતાં સગવું કહ્યું કે-જુઓ ! દેવતાઓ પ્રસન્ન થઈને આપણા યજ્ઞમાં ભાગ લેવા આવે છે. ખરી પરિસ્થિતિ તે જુદી જ હતી તેથી ચંડાળના ગૃહનો ત્યાગની માફક દેવતાઓ તે યજ્ઞકુંડને ત્યાગ કરીને સમવસરણભૂમિ પ્રતિ ચાલ્યા. આથી ગૌતમસ્વામી(ઇંદ્રભૂતિ)ને ઘણે ઉદ્વેગ થયે અને મહાવીરસ્વામીને-ઇંદ્રજાળિયાને જીતી લેવાની બુદ્ધિથી સમવસરણ તરફ ચાલ્યા. પણ ત્યાં જતાં જ વાતાવરણ જુદુ જ ભાસ્યું. ભગવાને તેમની શંકાનું સમાધાન કર્યું અને પ્રાંતે તેમની પાસે ચરિત્ર ગ્રહણ કરી આત્મા ઉજજવળ બનાવ્યું. એક પછી એક એમ અગ્યારે વિપ્રકુમારને પ્રતિબંધ પમાડી ભગવાને તેઓને જૈન શાસનના સ્થંભ બનાવ્યા. શ્રી સુધમાં સ્વામીને મનમાં એવી શંકા હતી કે-આ જીવ જે આ ભવમાં છે તે જ પરભવમાં થાય છે, કારણ કે સંસારમાં કારણને મળતું જ કાર્ય થાય છે. શાળીબીજ વાવીને કંઈ વાંકુર લણી શકાય નહિ.” પરંતુ ભગવાને તેમની કુકલપનાનું સરસ રીતે સમાધાન કર્યું. સંસારમાં મનુષ્ય સરળતા, મૃદુતાવડે મનુષ્યનું આયુષ્ય બાંધે તે મનુષ્યપણે જમે છે જ્યારે માયાકપટ-દંભ વિગેરે ખરાબ કર્મો કરી પશુનું આયુષ્ય બાંધે તે પશુપણે પણ ઉત્પન્ન થાય છે. જીવની જુદી જુદી સ્થિતિમાં ઉત્પત્તિ કર્માધીન જ છે, અને તેથી સંસારભરમાં વિવિધ જાતિના મનુષ્ય-પ્રાણીઓ આપણને દેખાય છે. “કારણને મળતું જ કાર્ય થાય છે” એ કહેવું યુક્તિસંગત નથી, કારણ કે શૃંગ વિગેરેમાંથી શર પ્રમુખ ઊગી નીકળે છે. આવા પ્રકારના ઉત્તમ બેધથી તેઓએ પિતાના પાંચ સો શિષ્યોના પરિવાર સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. શ્રી સુધર્માસ્વામી જૈન શાસનના સમર્થ જ્યોતિર્ધર બન્યા. અવિરત વિહારથી અને અમૃત સરખી દેશનાથી તેમણે અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ્યા. જેમ ચંદ્રકિરણથી ચંદ્રકાંત મણિ દ્રવે છે તેમ શ્રી સુધર્માસ્વામીની વાધારાથી પ્રાણીઓ સંગ Page #46 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] શ્રી સુધર્માસ્વામી રંગથી દ્રવતા-ભીંજાતા. અહિંસાના અંચળા નીચે પિોષાતી તત્કાલીન હિંસા નિવારવા તેમણે ભગીરથ પ્રત્યને કર્યા હતા. પચાસ વરસ ગૃહસ્થાશ્રમમાં, ત્રીશ વરસ વીર પ્રભુની સેવામાં, વીર નિર્વાણ બાદ બાર વરસ સુધી છદ્મસ્થપણામાં એટલે કે ગચ્છને ભાર વહન કરવામાં અને આઠ વર્ષ કેવળજ્ઞાની તરીકે એમ કુલ એક સો વર્ષનું આયુષ્ય પાળીને શ્રી વીર પરમાત્મા પછી વીશ વર્ષે મોક્ષે ગયા. અત્રે એક વસ્તુ જણાવવી ઉપયોગી થઈ પડશે. કેઈને શંકા થાય કે શ્રી મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને બદલે શ્રી સુધર્માસ્વામીને ગચ્છ-ભાર કેમ સે ? ઉત્તર-પ્રભુએ જ્ઞાનથી જોયું હતું કે ગૌતમસ્વામીની પાટ પરંપરા ઠેઠ સુધી ચાલવાની નથી, પણ શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરા પાંચમા આરાના છેડા સુધી ચાલશે. આવા જ કારને લઈને ભગવંતે શ્રી સુધર્માસ્વામીને પાટ પી. ભવિષ્યની પાટની વ્યવસ્થા તીર્થકર કરે છે જેની પાટ અખંડ ચાલવાની હોય તેમને જ ગચ્છ ભાર ઑપાય છે. શ્રી સુધર્માસ્વામીએ પિતાની પછી શ્રી જંબૂસ્વામીને પાટ સોંપી. શ્રી સુધર્માસ્વામીએ પ્રવર્તાવેલા ગચ્છનું નામ નિગ્રંથ ગચ્છ પડ્યું અને તે આઠ પાટ સુધી ચાલ્યું. થો લવૂ (૨) તરૂ, કમ (૩) વિકમ (૪) ચાર ઝા. iાનો ગરબો (૧), છ સમુદ-જુદ (૨) રૂા. २-तत्पट्टे श्रीजंबूस्वामी । ३-तत्पट्टे श्रीप्रभवस्वामी । ४-तत्पट्टे श्रीशय्यंभवस्वामी।५-तत्पट्टे श्रीयशोभद्रस्वामी। ६-तत्पट्टे श्रीसंभूतिविजयश्रीभद्रबाहुस्वामिनी । ગાથાર્થ –બીજા જબસ્વામી, ત્રાજ પ્રભવસ્વામી, ચોથા શસંભવરિ, પાંચમા યશોભદ્રસ્વામી અને છઠ્ઠા સંભૂતિવિજય તથા ૧૧દ્રબાહુ સ્વામી થયા, ૩. __ व्याख्या-२-बीओ जंबूत्ति, श्रीसुधर्मस्वामिपट्टे द्वितीयः श्रीवृसाथी । स च नवनवतिकोटिसंयुक्ता अष्टौ कन्यकाः परित्यज्य श्रीसुधर्मस्वाम्यंतिके प्रव्रजितः । स च पोडश (१६) वर्षाणि गृहस्थपर्याये, विंशति (२०) वर्षाणि व्रतपर्याये, चतुश्चत्वारिंशद्वर्षाणि (४४) युगप्रधानपर्याये चेति सर्वायुरशीति (८०) वर्षाणि परिपाल्य श्रीवीरात् चतुःषष्टि (६४) वर्षेः सिद्धः । અત્ર વ – मत्कृते जंबुना त्यक्ता, नवौढा नवकन्यकाः । तन्मन्ये मुक्तिवध्वाऽन्यो, न वृतो भारतो नरः ॥ १ ॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુધર્માસ્વામી [श्री ताछ चित्तं न नीतं वनिताविकारै--वित्तं न नीतं चतुरैश्च चौरैः । यद्देहगेहे द्वितयं निशीथे, जंबूकुमाराय नमोऽस्तु तस्मै ॥ २ ॥ मण १ परमोहि २ पुलाए ३, आहार ४ खवग ५ उवसमे ६ कप्पे । संजमतिग ( केवल ९ सि-ज्ज्ञणा य १० जंबुम्मि वुच्छिण्णा ॥ ३ ॥ ३-तईओत्ति, श्रीजंबूस्वामिपट्टे तृतीयः श्रीप्रभवस्वामी । स च त्रिंशद (३०) वर्षाणि गृहस्थपर्याये, चतुश्चत्वारिंशत् (४४) वर्षाणि व्रतपर्याये, एकादश (११) वर्षाणि युगप्रधानपर्याये चेति सर्वायुः पंचाशीति (८५) वर्षाणि परिपाल्य, श्रीवीरात पंचसप्तति (७५) वर्षातिक्रमे स्वर्गभागिति ॥ छ ।। ४-सिजभवोत्ति, श्री प्रभवस्वामिप्रहितसाधुमुखात् “ अहो कष्टमहो कष्टं तत्त्वं न ज्ञायते परम् ' इत्यादि वचसा यज्ञस्तंभादधः श्रीशांतिनाथबिंबदर्शनादवाप्तधर्मा प्रव्रज्य, क्रमेण मनकनाम्नः स्वसुतस्य निमित्तं दशवैकालिकं कृतवान् । यतः--कृतं विकालवेलायां, दशाध्ययनगर्भितम् । दशवैकालिकमिति--नाम्ना शास्त्रं बभूव तत् ॥१॥ अतः परं भविष्यति, प्राणिनो ह्यल्पमेधसः । कृतार्थास्ते मन वत्, भवंतु त्वत्प्रसादतः ॥२॥ श्रुतांभोजस्य किंजल्कं, दशवैकालिकं ह्यदः । आचम्याचम्य मोदन्ता-मनगारमधुव्रताः ॥ ३ ॥ इति संघोपरोधेन, श्रीशय्यंभवसूरिभिः । दशवैकालिको ग्रंथा, न संवत्रे महात्मभिः ॥ ४ ॥ स चाष्टाविंशति (२८) वर्षाणि गृहस्थपर्याये, एकादश (११) व्रते, त्रयोविंशति (२३) युग० चेति सर्वायुषष्ठि (६२)वर्षाणि परिपाल्य श्रीवीरादष्टनवति(९८)वर्षातिकमे स्वर्गभाक्।।छ॥ ५-पंचमओत्ति, श्रीशय्यंभवस्वामिपट्टे पंचम श्रीयशोभद्रस्वामी । स च द्वाविंशति (२२) वर्षाणि गृहे, चतुर्दश (१४) व्रते, पञ्चाशत् (५०) वर्षाणि युग० सर्वायुः षडशीति (८६) वर्षाणि परिपाल्य श्रीवीरादष्टचत्वारिंशदधिके शते (१४८) ऽतिक्रांते स्वर्गभाक् ॥ छ । ६-छट्ठा संभूयत्ति, श्रीयशोभद्रस्वामिपट्टे षष्ठौ पदैकदेशे पदसमुदायोपचारात् संभूतेति श्रीसंभूतिविजयः, भद्दत्ति श्रीभद्रबाहुस्वामीत्युभावपि षष्ठपदधरावित्यर्थः । तत्र श्रीसंभूतिविजयो Page #48 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ]. શ્રી સુધર્માસ્વામી દિવસ્વારિંશ7 (૪૨) ૨૦ વદે, વવારિતુ (૪૦) ગ્રતે, ગટ્ટ (૮) તિ સયુવત (૧૦) વળિ પરિપાજ્ય સ્થમા છે श्रीभद्रबाहुस्वामी तु श्रीआवश्यकादिनियुक्तिविधाता । व्यंतरीभूतवराहमिहिरकतसंघोपद्रवनिवारकोपसर्गहरस्तवनेन प्रवचनस्य महोपकारं कृत्वा प्रञ्चचत्वारिंशत् (४५) गृहे, सप्तदश ( ૧૭ ) વ્રતે, ચતુર્દશ (૨૪) યુઝ વેતિ સર્જાયુ પતિ ( ૭ ) પરિપાક્ય શ્રીવીરાત સપ્તષિજરાત (૭૦) વર્ષ વીમા II ઇ . ૩ / વ્યાખ્યાર્થ–શ્રી સુધર્મારવામીની પાટે જંબૂવામી બીજા પટ્ટધર થયા. નવાણું કરોડ દ્રવ્ય સાથે આઠ કન્યાઓને ત્યજી દઈને શ્રી સુધર્માસ્વામી પાસે તેમણે દીક્ષા લીધી. ૧૬ વર્ષ ગૃહરાવાસમાં, ૨૦ વર્ષ ચારિત્રપાલનમાં અને ૪૪ વર્ષ યુગપ્રધાન તરીક એમ કુલ ૮૦ વર્ષનું આયુષ્ય ભેળવીને શ્રી વીર પરમાત્મા પછી ૬૪ મા વર્ષે મોક્ષે ગયા. અહીંયા કવિ કહે છે કે – તરતની જ પરણેલી મનોહર એવી કન્યાઓનો જંબુકમારે મારી ખાતર જ ત્યાગ કર્યો છે એમ વિચારીને મુક્તિરૂપી સ્ત્રીએ ત્યારપછી ભરતક્ષેત્રને કોઈ બીજો પુરુષ પસંદ કર્યો નહીં એમ હું (કવિ) માનું છું (કહેવાની મતલબ એ છે કે આ અવસર્પિણી કાળમાં જંબુકમાર પછી ભરતક્ષેત્રમાંથી કોઈ જીવ મોક્ષે ગયેલ નથી) ૧. - સ્ત્રીઓના હાવભાવથી જેનું ચિત્ત ચલાયમાન થયું નથી અને કુશળ રોવડે પણ જેનું ધન ચોરાયું નથી તેમજ કાળી રાત્રિએ પણ જેના શરીર અને ઘરમાં ઉપરની બંને વસ્તુ ટકી રહી છે તેવા પ્રભાવશાળી શ્રી જંબૂકુમારને નમસ્કાર થાઓ ! ૨. જંબૂવામીના નિર્વાણ બાદ (૧) મન:પર્યવ જ્ઞાન, (૨) પરમાવધિ જ્ઞાન, (૩) પુલાકલબ્ધિ, (૪) આહારક શરીરની લબ્ધિ, (૫) ક્ષપકશ્રેણી (૬) ઉપશમશ્રેણી, (૭) જિનક૯૫, (૮) ત્રણ ચારિત્ર, (પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપાયને યથાખ્યાત) (૯) કેવળજ્ઞાન તથા ( ૧૦ ) સિદ્ધિપદ એ દશ વસ્તુ નાશ પામી. ૩. શ્રી જંબૂવામીની પાટે શ્રી પ્રભવસ્વામી આવ્યા. ત્રીશ વર્ષ ગૃહરાવસ્થામાં, ચુમ્માલીશ વર્ષ ચારિત્રપર્યાયમાં અને અગ્યાર વર્ષ યુગપ્રધાન તરીકે એવી રીતે ૮૫ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પાળીને શ્રી વીરપ્રભુ પછી પંચેતેર વર્ષ બાદ સ્વર્ગે ગયા. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુધર્માસ્વામી [ શ્રી તપાગચ્છ ચોથા પટ્ટધર શ્રી શય્યભવસૂરિ થયા. પ્રભવવામીએ મેકલેલ સાધુના મુખદ્વારા અરે! કષ્ટ છે, અરે! કષ્ટ છે કે ઉત્કૃષ્ટ એવું તત્ત્વ જાણવામાં આવતું નથી.” એ પ્રમાણે સાંભળીને યજ્ઞના થાંભલાની નીચેથી મળી આવેલ શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિના દર્શનથી ધર્મ પામેલા તેઓએ દીક્ષા સ્વીકારીને અનુક્રમે મનક નામના પિતાના પુત્રના કારણે દશવૈકાલિક નામનું સૂત્ર રચ્યું. યેગ્ય–ઉચિત સમયે કરાયેલું, દશ અધ્યયનવાળું તે સુત્ર દશવૈકાલિક એવા નામથી પ્રસિદ્ધ થયું. ૧. “હવે પછી ભવિષ્યકાળમાં પ્રાણુઓ અપ–મંદ બુદ્ધિવાળા થશે, આપની કૃપાથી તે પ્રાણીઓ મનક મુનિની જેમ કૃતકૃત્ય થાઓ.૨. શાસ્ત્ર-સિદ્ધાંતરૂપી કમળની કેસરા તુલ્ય આ દશવૈકાલિક સૂત્ર છે, તેનું પાન કરી કરીને સાધુઓરૂપી ભમરાઓ ખુશી થાઓ. ૩.” આવા પ્રકારના શ્રી સંધના આગ્રહથી મહાત્માપુરષ શ્રી શäભવસૂરિવડે દશવૈકાલિક નામનો ગ્રંથ પાછો ખેંચાયો નહિ. (રહેવા દીધે) તેઓ અઠ્ઠાવીશ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, અગિયાર વર્ષ ચારિત્રપર્યાયમાં, વેવીશ વર્ષ યુગપ્રધાન તરીકે એમ બાસઠ વર્ષનું આયુષ્ય ભોગવીને શ્રી વીર પરમાત્મા પછી અઠ્ઠાણુમે વર્ષે વર્ગે ગયા. શર્યાભવસૂરિની પાટે પાંચમા પટ્ટધર તરીકે શ્રી યશોભદ્રસ્વામી આવ્યા. બાવીશ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ચૌદ વર્ષ ચારિત્રપર્યાયમાં અને પચાશ વર્ષ યુગપ્રધાન તરીકે એમ બધું મળીને યાશી વર્ષનું આયુષ્ય ભેળવીને શ્રીવીર ભગવાન પછી ૧૪૮ વર્ષે રવ ગયા. પદના એક અંશમાં પદના સમુદાયને ઉપચાર હોવાને કારણે હંમતિ એટલે શ્રી સંભૂતિવિજય અને મત્ત એટલે ભદ્રબાહસ્વામી બંને છઠ્ઠા પટ્ટધર તરીકે આવ્યા. શ્રી સંભૂતિવિજય બેંતાલીસ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ચાલીશ વર્ષ ચારિત્રપર્યાયમાં અને આઠ વર્ષ યુગપ્રધાન તરીકે એમ નેવું વર્ષનું આયુષ્ય પાળીને સ્વર્ગે ગયા. ભદ્રબાહુસ્વામી શ્રી આવશ્યકનિર્યુક્તિ વિગેરેના રચનાર છે. વ્યંતર થયેલા વરાહમિહિરવડે કરાયેલ સંધના ઉપદ્રવનો પ્રતિકાર કરવા માટે શ્રીઉવસગ્ગહરં સ્તવન રચવાવડે શાસન ઉપર મહાઉપકાર કરીને ૪૫ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ૧૭ વર્ષ ચારિત્રપર્યાયમાં અને ૧૪ વર્ષ યુગપ્રધાન તરીકે એવી રીતે ૭૬ વર્ષનું બધું આયુષ્ય ભેગવી શ્ર વિરપરમાત્મા પછી ૧૭૦ વર્ષે સ્વર્ગે ગયા. ૩. Page #50 -------------------------------------------------------------------------- ________________ પદ્માવલી ] ૯ : ૨ શ્રી જ’ખૂસ્વામી ૧૬ વર્ષી ગૃહસ્થાશ્રમ ઃ ૬૪ વર્ષાં ચારિત્રપર્યાય : તેમાં-૨૦ વર્ષોં સામાન્ય વ્રતપર્યાય : ૪૪ વર્ષ કેવનીપર્યાય : સર્વાયુ ૮૦ વર્ષ : નિર્વાણ મ. સ. ૬૪ : ગાત્ર કાશ્યપ : શ્રીજ મૂસ્વામી રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. રાજગૃહી એ રાજધાનીનું નગર હાવાથી તેની શૈાલા અપાર હતી. ક્રય–વિક્રય અને અવરજવરના વાહનાદ્વારા વેપારી લત્તાઓ ગાજી ઊઠતા. ઋષભદત્ત શ્રેષ્ઠી તવંગર ગણાતા. રાજા શ્રેણિકની સભામાં પણ તેનું સારું માન સચવાતુ. તેમને ધારિણી નામની પ્રિયા હતી. તેમના પરસ્પરના સ્નેહ નખ-માંસ જેવા હતા. ધન, ધાન્ય, નાકર-ચાકર વગેરે હાવા છતાં તેમના સુખમાં એક ઊણપ હતી. અને તે સંતાનની, ધારિણીનું ચિત્ત તેને અંગે ઉદાસ રહેતુ. દિવસે દિવસે તેની ઝંખના ચિંતાનો વિષય થઈ પડી. ઋષભદત્ત શેઠના ખ્યાલમાં આ બધું આવવાથી પ્રિયાને ચિંતાભાર હળવા કરવા માટે તેણે વૈભારગિરિ પર જવાનું નક્કી કર્યુ. વૈભારગિરિના આનદાદ્યાનમાં ફરતાં ફરતાં જુદી જુદી તરેહના ફળ, ફૂલ તથા વૃક્ષા નિહાળી તેઓ આનંદ પામ્યા. વનની શેાભા ઊડીને આંખે વળગે તેવી હતી. નિર્દોષ પક્ષીઓના કિલકલાટ પશુ શ્રવણ-મધુર હતા. એવામાં ત્યાં અચાનક સિદ્ધપુત્ર યશેામિત્ર નીકળ્યા. શ્રેષ્ઠીએ તેના આવાગમનનુ' કારણ પૂછ્યું. જવાબમાં તેણે જણાવ્યું કે-નજીકમાં જ શ્રી સુધર્માંસ્વામી સમવસર્યાં છે તેમને વાંઢવા નિમિત્તે હું જાઉં છું. શેઠ-શેઠાણીએ પણ સાથે આવવાની ઈચ્છા વ્યક્ત કરી અને તે સવે ત્યાં જઇને દેશના સાંભળવા બેઠા. * ચંદ્રમાંથી બીજું શું અરે ? તેમ શ્રી સુધર્માંસ્વામીની દેશનાથી સૌને અમૃત પીવા જેટલી તૃપ્તિ થઇ. દેશનાંતે યોામિત્રે જ જીવૃક્ષનુ સ્વરૂપ પૂછ્યું. શ્રી સુધર્માંસ્વામીએ તેનું ચથાસ્થિત સ્વરૂપ કહી સંભળાવ્યું. ધારિણીને મનમાં ઉત્કંઠા વધવા લાગી. તેણે પણ પ્રશ્ન કર્યાં. · ભગવન્ ! મારે પુત્ર થશે કે નહિ ? ’ પ્રશ્ન સાવદ્ય હતા. હિતકર હોવા છતાં સાવદ્ય પ્રશ્નના જવાબ આપવા ઉચિત નહિ તેમ જાણી સુધર્માંસ્વામી મૌન રહ્યા; પરંતુ ચશેામિત્રે પેાતાના જ્યાતિષ જ્ઞાનના બળથી જાણીને કહ્યું કે-દેવી ! તમારે પુત્ર થશે.’ તે સાંભળી શેઠ-શેઠાણી અને ષિત થયા અને ગણધર મહારાજાને નમીને ઘર તરફ પાછા ફર્યાં. ધારિણીની ધર્મકાર્યમાં વિશેષ પ્રીતિ થઈ. ભાગ્યયેાગે જ ખૂસ્વામીના જીવ પાંચમા દેવલેાકમાંથી ચવીને ધારિણીના ઉદરમાં ઉત્પન્ન થયા. ગર્ભના પ્રભાવથી તેને ધમ પ્રભાવના, અઠ્ઠાઈ મહાત્સવા વિગેરે ધાર્મિક કાર્યો કરવાના ડાહલા ઉદ્ભવવા લાગ્યા, જે શ્રેષ્ઠીએ પુષ્કળ દ્રવ્ય ખરચીને પૂરા કર્યો. એકદા R Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબૂસ્વામી [ શ્રી તપાગચ્છ, દેવી ધારિણીએ અષભદત્ત શ્રેષ્ઠીને સ્વપ્નની વાત જણાવી. શ્રેષ્ઠીએ ચામિત્રના વચન પર શ્રદ્ધા રાખવાનું જણાવ્યું. ધીમે ધીમે ગર્ભ વધવા લાગે અને સાથે સાથે ધારિણીની ધર્મ પ્રત્યેની અભિરુચિ પણ વધુ વેગવાળી બની. સમય પરિપકવ થયે સિંહ સવપ્નથી સૂચિત જંબૂકુમારને જન્મ થયો. પોતાની સાથે લમીને જ ન લાવ્યા હોય તેમ તેમના જન્મ પછી ત્રાષભદત્ત શેઠની અદ્ધિસિદ્ધિ ઉભરાવા લાગી. જન્મ સમયે રાષભદત્તે યાચકજનને ઈચ્છિત દાન આપીને સંખ્યા અને ધમ ઉત્તેજનના અનેક કાર્યો કર્યા. જંબૂકમાર ધીમે ધીમે બાલ્યકાળ વટાવીને યુવાવસ્થામાં દાખલ થયા. તેમના મુખની કાંતિ ચંદ્રને પણ શરમાવે તેવી શેવા લાગી. જંબૂકમારના વેવિશાળના કહેણ આવવા લાગ્યા. તે જ નગરના કેટલાક શ્રેષ્ઠીઓ એકદા ઋષભદત્ત શેઠને ત્યાં આવ્યા અને પોતપોતાની પુત્રીઓ સાથે જંબૂકુમારને સંબંધ જોડવા વિનતિ કરી. રાષભદત્ત પિતાના પુત્રને વિવાહિત થયેલા જેવાને ઘણા જ ઉત્સુક હતા. તેમણે તેમની વિનતિ સ્વીકારી અને સમુદ્રપ્રિયની સમુદ્રશ્રી, સમુદ્રદત્તની પદ્મશ્રી, સાગરદત્તની પાસેના તથા કુબેરદત્તની કુબેરસેના નામની કન્યાઓ સાથે સંબંધ જોડવામાં આવ્યું. આ ચારે કન્યાઓ જબૂસ્વામીના દેવભવની (વિદ્યુમ્માલી) દેવીઓ હતી. આ ઉપરાંત કુબેરસેનની નભસેના, શ્રમણદત્તની કનકશ્રી, વસુષેણની કનકવતી તથા વસુપાલિતની જયશ્રી નામની કન્યાઓ સાથે પણ વેવિશાળ કર્યું. આમ દેવાંગના સમ રૂપવાળી આઠ કન્યાઓ સાથે જંબુકમારને વિવાહસંબંધ થવાનું નક્કી થયું. એકદા વિહાર કરતાં કરતાં અને ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ પમાડતા શ્રી સુધમાંસ્વામી રાજગૃહી નગરી નજીક સમવસર્યા. જંબૂકુમારને તેમના આગમનની વધામણી મળી. વરસાદના આગમનથી જેમ ચાતક હર્ષિત થાય તેમ જંબૂકુમારને અતિ હર્ષ થયો. શાંતરસનિધાનને બીજો શો ઉપદેશ હોય ? સુધમાંસ્વામીની દેશના સાંભળી હળુકમી જેબૂકમારને આત્મા વૈરાગ્યવાસિત થયો. તેમને સંસારની ઘટમાળનેવિચિત્રતાનો ખ્યાલ આવ્યો. તેમને સુષુપ્ત આત્મા જાગૃત બન્યા. તેમણે શ્રી સુધમાંસ્વામીને પ્રાર્થના કરી “સ્વામિન ! માતા-પિતાની રજા લઈ આવું ત્યાં સુધી આપ અત્રે જ સ્થિરતા કરશો.” વાયુ જેવી ગતિવાળા અશ્વ-રથમાં બેસીને જંબૂકુમાર નગર પ્રતિ ચાલ્યા. નગરના દરવાજા નજીક આવતાં લોકોની મોટી ઠઠ્ઠ જોઈ. લશ્કરી સિનિક, હયદળ, પાયદળ વિગેરેને એટલો બધે સમૂહ ભેગે થયો હતો કે તલમાત્ર જગ્યા ન મળે. જંબૂકુમારને બધે સમૂહ વિખરાઈ જાય ત્યાં સુધી રાહ જોવી પાલવે તેમ ન હતું. તરત જ તેમણે બીજા દરવાજાને રસ્તે લીધે. Page #52 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] : ૧૧ - શ્રી જબૂસ્વામી પણ આ શું? કિલ્લાના દરવાજે પહોંચતાં જ કાનના પડ ફાડી નાખે તે મોટે પ્રઘોષ કરતે એક ગેળે જ બૂકુમારની સાનિધ્યમાંથી જ પસાર થઈ ગયો. લશ્કરી તાલીમ લેતાં સૈનિક–સમૂહમાંથી તે આવ્યો હતે. જસબૂકુમારના ચિત્તમાં એક વિચારનું વમળ આવ્યું અને પસાર થઈ ગયું. તેમની ભાવના વધુ જોશીલી બની. તરત જ તે ત્યાંથી પાછા ફર્યા. સુધર્માસ્વામી પાસે આવી આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી. ઘરે આવીને માતા-પિતા સમક્ષ પિતાને દીક્ષાને અભિલાષ જણાવ્યો. અચાનક વજા તૂટી પડે તેટલી વેદના માતા-પિતાને થઈ. તેઓએ તેમને ઘણા પ્રકારે સમજાવ્યો. વિશેષમાં જણાવ્યું કે તું જ એકમાત્ર અમારી આશારૂપ વૃક્ષ છો, તારા ઉપર તો અમે કેટલાયે મને રથના મહેલ બાંધ્યા છે તેને તું આમ અકાળે તોડી નાખ નહિ. ચારિત્ર લેવાની વાત કરવી અને ચારિત્ર પાળવું તે બંને ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. ચારિત્ર ખાંડાની ધાર સમું છે. તારી જેવા કોમળ કાયાવાળા માટે દુષ્કર છે. આ પ્રકારની અનેક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા ઘણે સમજાવ્યો પણ રેતીમાંથી તેલ કાઢવાના શ્રમની માફક સર્વ નિષ્ફળ ગયું. ચાળ મજીઠના રંગ જે સંવેગ રંગ જેને લાગ્યું હોય તે સંસાર-પંથમાં રાચે ખરે? છેવટે માત-પિતાએ એક માગણી મૂકી કે-“તું આઠ કન્યાઓ સાથે વિવાહિત થઈને પછી દીક્ષા સ્વીકારજે. વિવાહ સંબંધી જે અમારે ઉત્સાહ છે તે તું પૂર્ણ કર.” જબૂકુમારને નિરુપાયે તે હકીકત સ્વીકારવી પડી. 2ષભદત્ત શેઠને વિચાર આવ્યું કે-જ બૂકુમાર તો પરણને તરત જ દીક્ષા લેનાર છે માટે તે વસ્તુસ્થિતિના સમાચાર તેના સાસરિયા પક્ષને જણાવવા.” સમાચાર કહેવરાવ્યા બાદ તે સર્વે એકઠા થઈને વિચારવા લાગ્યા કે “હવે આપણે કરવું શું? આપણે વેવિશાળ તે કરી શકયા છીએ અને જંબૂકુમાર તો લગ્ન પછી તરત જ દીક્ષા અંગીકાર કરનાર છે. પુત્રીઓના ભવિષ્યને માટે શું કરવું તે તેઓની મોટી ચિંતાનો વિષય થઈ પડ્યો. આ સમાચાર કુટુંબમાં ફેલાતાં કન્યાઓએ પોતપોતાના પિતાઓને કહ્યું- તમારે બીજો વિચાર જ કરવાનો નથી. અમે સર્વ મનથી પણ જંબૂકુમારને વરી ચૂકેલી છીએ.રાજાને તથા સાધુનો એક જ બોલ હોય છે અને કન્યાદાન પણ એક જ વાર થાય છે.” ઘડિયા લગ્ન લેવાયા. વિવાહને લગતું સર્વ કાર્ય સુંદર રીતે આટોપવામાં આવ્યું. ધારિણીને હર્ષ માટે ન હતા. લગ્ન સમયે એટલી બધી પહેરામણ થઈ કે સેનાને એક પર્વત ઊભું કરી શકાય. કુળને યોગ્ય પર્વ ક્રિયાઓ પતાવીને વિકાર રહિત જંબૂ કુમાર પોતાની પરિણીત સ્ત્રીઓ સાથે શયનગૃહમાં આવ્યા. જંબૂકુમારના લગ્નની વાત દિગ-દિગંતમાં ફેલાઈ ગઈ હતી. સૌકોઈ પોતપોતાને ચગ્ય લાભ મેળવવા મથી રહ્યા હતા. પ્રભવ નામના ચારના નાયકને સ્વાચિત કાય માટે આ તક સુંદર લાગી. પ્રભવને બે વિદ્યા : (૧) અવસ્થાપિની (૨) તાલોદ્દઘાટિની આવડતી હતી, જેને પરિણામે તે અજણ્ય મનાતું હતું. તે પાંચ સો ચોરનો ઉપરી હતો. Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ બૂસ્વામી [ શ્રી તપાગચ્છ મધ્યરાત્રિના તે પાંચ સો ચોર જંબૂકુમારના મહેલમાં દાખલ થયા. જંબૂકુમાર અને તેની આઠ સ્ત્રીઓ ચિત વાર્તાલાપમાં મગ્ન હતાં. પ્રભવે પિતાની વિદ્યાને ઉપયોગ કર્યો તેની જંબુસ્વામી ઉપર અસર થઈ નહીં પરંતુ સ્ત્રીઓની આંખ ઘેરાવા લાગી. ચરોએ પોતપોતાને ફાવે તેમ ધનના પિોટલા બાંધવા માંડયા. ગાંસડા તૈયાર કરીને ઉપાડીને જ્યાં ચાલવા જાય છે ત્યાં તે બધા ચોરે થંભી ગયા. પ્રભવે આસપાસ જોયું તે ફક્ત એક જંબૂકુમારને જાગતા જોયા. તેને ઘણું આશ્ચર્ય થયું. બે હાથ જોડી વિનતિ કરી કે-“મહાનુભાવ! તમારી શક્તિ અપાર છે. મને તમારી થંભની વિદ્યા શીખવો, બદલામાં હું મારી બંને વિદ્યા તમને આપું.” જવાબમાં જંબૂકુમારે જણાવ્યું કે-“ભદ્ર! મારી પાસે કોઈ વિદ્યા કે જાદુ નથી. ફક્ત ધર્મ જ જીવ-જાગતે પ્રભાવિક છે. તેના ચમત્કારથી જ તમે સૌ થંભી ગયા છે. આવતી કાલે હું દીક્ષા લેનાર છું. મને ધનને મેહ નથી, પણ તમે આજે ચેરી કરીને ધન લઈ જાઓ તે કાલે લોકો કહેશે કે ધન ચોરાઈ ગયું તેથી હવે દીક્ષા લેવા નીકળ્યા ! આ ટે આક્ષેપ ન આવે તેટલા માટે મેં મહાચમત્કારી ગુણગર્ભિત શ્રી નવકારમંત્રનું સ્મરણ કર્યું અને તેના પ્રતાપે જ તમે સૌ સ્થિર થઈ ગયા છે.' દીક્ષાની વાત સાંભળી પ્રભવ તે આ જ બની ગયો. આટલી બધી ઋદ્ધિ-સિદ્ધિ, એકને એક પુત્ર, લાડમાં ઉછરેલ, માન-પ્રતિષ્ઠા-આબરુ સૌ કાંઈ છતાં કેવી અજબ ભાવના ! પ્રભવને આત્મા વધુ જાગૃત બન્યું. તેણે ધમ જાણવાની જિજ્ઞાસા દર્શાવી. મધુબિંદુની કથા દ્વારા જ બૂકુમારે સંસારનું સ્વરૂપ આબેહૂબ રીતે વર્ણવી બતાવ્યું. પ્રભવે પોતાની વિદ્યા સંહરી લેવાથી સ્ત્રીઓ પણ સચેત બની ગઈ હતી. સ્ત્રીઓએ નક્કી કર્યું હતું કે જંબૂકુમારને કેઈપણ હિસાબે સંસારમાં જ આસક્ત રાખવા તેથી તેઓએ કથા દ્વારા ઘણા પ્રયત્ન કરી જોયા; પશુ સિંહને શિયાળની બીક શી ? જંબૂકુમાર તથા તેમની સ્ત્રીઓને તે વાર્તાલાપ ઘણે જ રસપ્રદ અને બેધદાચક હેવાથી ટૂંકમાં આપવો ઉચિત ગણાશે. બક ખેડૂતની કથા પહેલી સમુદ્રશ્રીએ જબ્રકુમારને કહ્યું-નાથ ! પેલા ખેડતની માફક પાછળથી પસ્તાવું ન પડે તે ધ્યાનમાં રાખશે. અસીમ ગામમાં બક નામનો ખેડૂત રહેતે હતો. વર્ષાકાળમાં તેણે પોતાના ખેતરમાં કંગુ અને કેદરા વાવ્યા. વરસાદ સારો થવાથી તેનું ખેતર સારું પલ્લવિત થયું. ભાગ્યમે તેને મહેમાન તરીકે બહારગામ જવાનું થયું. જમણુમાં તેને ગેબ અને માંઠા મળ્યા. હમેશાં કેદરા ખાનારને આ ભેજન અમૃત સમાન લાગ્યું. Page #54 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૧૩.. શ્રી જમ્મૂસ્વામી આવુ... ભાજન કેમ મળે તેવા તેણે પ્રશ્ન પૂછ્યો. જવાબમાં તેને કહેવામાં આવ્યુ કે ઘઉંનું વાવેતર કરીને, તેને લણીને, તેના લેટ કરવા, પછી તેને શેકવા વિગેરે. પેાતાને ગામ આવીને તેણે પેાતાનુ' આખું ખેતર વગરવિચાર્યે લણી નાખ્યું. તેના પુત્રાએ તેને ઘણા સમજાવ્યા. કેડમાંનુ છેાકરુ નાશ પામે ત્યાં ગાઁમાં રહેલા છેકરાની આશા શી ? છતાં તેણે માન્યું નહિ અને બધી જમીન દડે રમવા જેવી કરી મૂકી. પછી તેણે કૂવા ખાદાવવા માંડચો પણ પાણી તે શુ કિન્તુ કાદવ પણ ન નીકળ્યો. આવી રીતે કશુ કે કેાદરાના નાશ કર્યાં અને ઘઉં કે શેરડી થઇ નિહ. તેના ખેતરની જમીન જ એવી હતી કે તેમાં ઘઉં કે શેરડી થઈ શકે જ નહિ. તેવી રીતે તમે પણ બેઉ તરફથી સ્થાનભ્રષ્ટ ન થાઓ તેના વિચાર કરશે. કાગડાની કથા જવાખમાં જ બૂકુમારે કહ્યું કે-કાગડાની જેમ હુ` રાગી નથી કે જેથી વિનાશ પામું, નમઁદા નદીને કાંઠે વિષ્ય નામના જગલમાં એક હાથી હતા. તેના અવસાન માદ કુતરા, શિયાળ વિગેરે તેનું માંસ ખાવા લાગ્યા. એક કાગડા ગુદાના વિવરમાં દાખલ થઇ અંદર રહેવા લાગ્યા અને સુખપૂર્વક શરીરના માંસને ખાવા લાગ્યા. એકદા સૂર્યના પ્રચંડ તાપથી રંધ્ર ( કાણુ ) પૂરાઈ ગયું જેથી કાગડા અંદર રહી જવા પામ્યા. એકદા અતીવ વરસાદથી હાથીનુ શરીર તણાણું અને નદીદ્વારા સમુદ્રમાં દાખલ થઈ ગયું. પાણીના મારાથી તે રંધ્ર આર્દ્ર બન્યું–ઉઘડયું અને કાગડો બહાર નીકળ્યા પણ ચાતરક્ વિશાળ સમુદ્ર હાવાથી તે કાંઠે આવી શકચેા નહિ અને પ્રાંતે મરણને પ્રાપ્ત થયા. વાનરની કથા પછી પદ્મશ્રી નામની ખીજી સ્ત્રી ખેાલી કે-વધુ પ્રાપ્ત કરવાનેા લાભ કરશે તા વાનરની જેમ પસ્તાશે. વાનર–નાનરીની એક જોડી હતી. કૂદકા મારતા અચાનક પડી જવાથી તીથભૂમિના પ્રભાવથી વાનર મનુષ્ય થઇ ગયેા. આ જોઇ વાનરી પણ તેવી જ રીતે મનુષ્ટિણી થઇ. હવે વાનરને દેવ થવાને લાભ થવાથી તેણે તેવી જ રીતે ફરી વાર પડવાનું જણાવ્યું. વાનરીએ ના પાડી છતાં તેણે તેમ કર્યું જેથી ક્રીને તે મનુષ્ય મટી વાનર બની ગયા. રાજપુરુષો એ વાનરી–સ્રીને પકડીને રાજા સમક્ષ લઇ ગયા. રાજાએ તેને પેાતાની રાણી અનાવી. વાનરને નટ લેાકેાએ પકડવો અને તે જ રાજા પાસે નાચ કરાવવા લાવ્યા. રાણીને જોઇને વાનરને પૂર્વ સ્મરણ તાજું થયું પણ તે અફળ હતું. તેમ તમને પણ પાછળથી પસ્તાવાના સમય ન આવે તે વિચારો. અંગારકારકની કથા જવાબમાં જખૂકુમારે જણાવ્યું કે–અંગારકારક( કાલસા પાડનાર )ની જેવા હું' નથી કે જેથી તૃપ્તિ જ ન પામું, Page #55 -------------------------------------------------------------------------- ________________ - -- -- --- - - શ્રી જંબુસ્વામી [ શ્રી તપાગચ્છ એક અંગારકારક અરણ્યમાં ગયો. સાથે તેણે પુષ્કળ પાણી લીધું. અગ્નિના તાપથી તેમ જ સૂર્યના પ્રચંડ તડકાથી તે અત્યંત તર થયો. બધું પાણી પી ગયો છતાં તેની તૃષા શાંત ન થઈ. છેવટે તે મૂછ ખાઈને એક ઝાડ નીચે પડી ગયે. ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તે વાવ, કૂવા, તળાવ વિગેરે જળાશનું પાણી પી ગયે છતાં તૃપ્તિ ન થઈ. ડીક વારે જાગૃત થયા પછી તે એક કૂવાને કાંઠે આવ્યો. ત્યાં આગળ હાથની અંજલીમાં પણ ન આવી શકે તેવું કાદવમિશ્રિત થોડું પાણી હતું, તેને તે જીભવડે ચાટવા લાગે, પણ દાઉજવરવાળાની માફક તેને જરા પણ તૃપ્તિ ન થઈ; હું તેના જે મૂખ નથી માટે હે પ્રિયા ! તમે મને રોકવાને નકામો પ્રયાસ કરે છે. નૂપુરપંડિતાની કથા ત્યારબાદ પાસેના બોલી કે નાથ ! પ્રાણીઓના પરિણામ કર્મને આધીન છે માટે પુણ્યાનુગે પ્રાપ્ત થયેલ ભેગ ભેગ. સંસારમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરનારા તે ન પુરપંડિતા ને ગમાયુ જેવા ઘણા છે. રાજગૃહી નગરીરમાં દેવદત્ત નામને સેની રહેતો હતો. તેને દેવદિન નામને પુત્ર હતો. તેને દુગિલા નામની ભાય હતી. સખીઓ સાથે એકદા તે તળાવમાં ન્હાવા ગઈ. તેને સ્નાન કરતી જોઈ એક દુઃશીલ યુવક કામવિવશ થયો. દુગિલા પણ તેના રૂપથી તેના પર આસક્ત થઈ. તે યુવકે એક તાપસીની મદદ લીધી. તે તાપસી બે વાર દુગિલા પાસે ગઈ અને ઉપલા ઓળથી તેને ધુતકારી નાખી; પણ દુગિલાના સાંકેતિક સંદેશાથી તે યુવક અંદરનું રહસ્ય સમજી ગયે. નક્કી કરેલા સમયે રાત્રિના મધ્ય ભાગે તેઓ પરસ્પર એકઠા થયા અને દુગિલાના મહેલની નજીકના જ અશોકવનમાં ગયા. પરસ્પરના વાર્તાલાપથી અને મૈથુનની વિવિધ કીડાથી થાકીને એકમેક થઈને સૂઈ ગયા. આ અવસરે દેવદત્ત શરીરચિંતા માટે ઊભે થયે. અશોકવનમાં તેણે પિતાની પુત્રવધુને અને પરપુરુષને સાથે સૂતેલા જોયા. સાથે સૂતેલ પરપુરુષ જ છે કે કેમ? તે નકકી કરવા માટે પાછો વળીને તે પોતાના પુત્રને એક સૂતેલો જોઈ આવ્યું. તે પુત્રની સ્ત્રી દુરાચારિણું છે તેવી ખાત્રી પુત્રને આપવા માટે તેણે પોતાની પુત્રવધૂના પગમાંથી ઝાંઝર કાઢી લીધું અને પાછો સ્વસ્થાને સૂઈ ગયા. આ બાજુ હલનચલનથી અને ઝાંઝર કાઢવાના અવાજથી દુગિલા જાગી ઊઠી. તેને વસ્તુસ્થિતિ સમજાઈ ગઈ પણ તે કાંઈ કાચી–પિચી નહતી. અબળા ગણાતી સ્ત્રીજાતિ કેવી પ્રબળા બની શકે છે તેના નમૂનારૂપ તે હતી. તેણે સાસરાને બનાવવાની યુક્તિ ગતી કાઢી. પિતાના જારને જગાડીને રવાના કરી દીધું અને પોતાના પતિ પાસે આવીને કપટથી સૂઈ ગઈ. થોડીવારે પતિને જગાડીને કહ્યું-સ્વામિન્ ! અહિં બહુ ઉકળાટ થતું હોવાથી આપણે અશકવનમાં જઈએ. જે ઠેકાણે પરપુરુષ સાથે Page #56 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] • શ્રી જમૂસ્વામી સૂતી હતી તે જ જગ્યાએ પતિને ગાઢ આલિંગન દઇને સૂઇ ગઇ. ધૂર્તાને ઊંઘ આવે તેમ હતું જ નહિ છતાં ડાળ કર્યાં અને થાડી વારે પેાતાના પતિને જગાડીને કહ્યું કે‘સ્વામી! તમારા કુળમાં આ શે। રિવાજ ? તમારી સાથે હું મર્યાદા રહિત સૂતી હતી તેવામાં તમારા પિતાશ્રી મારા પગમાંથી નુપુર કાઢી ગયા. સસરાએ પુત્રવધૂના સ્પ કરવા ઉચિત છે ?' દેવદિન્ને કહ્યુ–પ્રિયે ! હું સવારે તારી દેખતાં જ ઠપકે। આપીશ. ગિલાએ કહ્યુ–સ્વામી ! એ મને પરપુરુષ સાથે સૂતેલી કહેશે માટે તમે અવશ્ય મક્કમ રહેશે. સવારે દેવદિને પિતાને ઠપકા આપ્ટે ત્યારે દેવદત્તે બધી હકીકત કહી સભળાવી. દેવદિન્ન બાલ્યા–પિતાજી! તમે મને પણ લજન્ગેા. હું જ તે વખતે મારી પ્રિયા સાથે સૂતા હતા. આ સાંભળી દેવદત્તને ઘણી જ વિમાસણ થઇ પડી. છેવટે યક્ષ સમક્ષ તપેાતાની સત્યતાની ખાત્રી કરાવી આપવાનું દુગિલા અને દેવદત્ત અને એ કબૂલ કર્યુ. ૧૫ શાલન નામના યક્ષના એવા પ્રભાવ હતા કે અસત્યવાદી મનુષ્યા તેની જ ધામાંથી બહાર નીકળી શકે નહિ. ફુગિલાને પેાતાનુ ખાટુ' કૃત્ય સાચુ' કરી બતાવવું હતું. તે કેવી રીતે પાર પડે તે માટે તેણે મગજને ખૂબ કસ્યા. છેવટે તેણે એક સુંદર યુક્તિ ગાતી કાઢી, પેાતાના પરપુરુષને ગાંડા થઇને રસ્તામાં પેાતાના સ્પર્શ કરી જવાનું કહેણ મેકલ્યું. પેલેા પરપુરુષ પણ આબેહૂબ ગાંડા થઇને રસ્તામાં દુ`િલાના ગળે વળગી પડ્યો. પૌરજનાએ તેને દૂર કર્યાં. દુ॰િલા યક્ષના મદિરમાં ગઇ અને ખેાલીઃ • એક મારા પતિ દેવિદેશ અને બીજો ગાંડા પુરુષ એ સિવાય ખીજે કાઈ પણ પુરુષ મારા અંગને અડક્યે ન હેાય તેા હૈ ચક્ષ ! મને તુ' સતી સિદ્ધ કર.' યક્ષ શું કરવું ? તે વિચારમાં રહ્યો ત્યાં તે દુગિલા પસાર થઇ ગઇ. ત્યારથી તેનું નામ નૂપુર૫ડતા કહેવાણું. દેવદ્યત્તના ખાટા પરાભવ થવાથી તેની નિદ્રા ઊડી ગઈ. તેને નિદ્રા રહિત જાણીને રાજાએ તેને 'તઃપુરના રક્ષક મનાવ્યા. અંતઃપુરમાંની એક રાણી હાથીના મહાવત સાથે પ્રેમમાં પડેલી. તે વારવાર જોયા કરે કે રક્ષક સૂઈ ગયા છે કે નહિ ? તેને વારવાર જોઈ જતી જોઇને દેવદત્ત ખાટી આંખે। મીચીને તમાસા જોવા પડી રહ્યો. દેવદત્તને સૂતેલા જાણીને તે બહાર નીકળી. રાણી ઘેાડી મેાડી થઈ તેથી મહાવતે ખીજાઇને હાથીને ખાંધવાની સાંકળવડે તેને મારી, અચાવમાં રાણીએ અંતઃપુરના નવા રક્ષકની વાત કરી તેથી મહાવતના મનનું સમાધાન થયું. છેલ્લા પહેાર બાકી રહ્યો ત્યારે રાણી પાછી ફ્રી. રાણી જેવાનુ આવુ દુઃશીલ જોઇને દેવદત્તને વિચાર ઉદ્ભવ્યેા કે બીજી સ્ત્રીઓની તે વાત જ શી કરવી ? પોતાના પુત્રવધૂની દુઃશીલની ચિંતા નાશ પામી તેથી તેને ગાઢ ઊંઘ આવી ગઇ. સવાર થઈ છતાં ધ્રુવદત્ત જાગ્યા નહિ. સેવકેાએ રાજાને વાત કરી. રાજાને તેમાં કઈ રહસ્ય જણાયું. દેવઢત્તને જગાડીને પૂછ્યું તે રાત્રિને બધા હેવાલ સવિસ્તર Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી જમૂસ્વામી ૧૬. [ શ્રી તપાગચ્છ કહી મતાન્યેા. રાજાએ તે વાતની તપાસ કરી અને રાજાએ બંનેને હાથી પર બેસાડીને પડતા મૂકવાની આજ્ઞા કરી. નગરજનાની વિનંતિથી તેમ જ મહાવતની કુશળતાથી છેવટે રાજાએ તે બંનેને દેશનિકાલની સજા ક્રમાવી. નાસતાં-નાસતાં તે મને એક ગામમાં આવ્યા. દેવાલયમાં રાત્રિવાસે રહ્યા. રાત્રિના એક ચેાર પણ નાસીને ત્યાં ભરાઈ ગયા. અધારામાં ચારથી રાણીને સ્પર્શ થઈ ગયા તેથી રાણી તેના પર રાગવાળી બની અને તેને બચાવવાનુ માથે લીધુ. સવાર પડતાં જ મહાવતને તેણે ચાર ઠરાવીને કૈાટવાળને સાંપી દીધેા, મહાવતને શૂળીએ ચઢાવવાના હુકમ થયેા. મહાવતને ઘણી જ તૃષા લાગી પણુ રાજાના ભયથી કાઇએ તેને પાણી પાયું નહિ. ત્યાંથી પસાર થતાં જિનદાસ નામના શ્રાવકે તેને પાણી લાવી આપવાનું કહી નમોર્ફમ્યઃ ના જાપ કરવાનુ કહ્યું. જેટલામાં જિનદાસ પાણી લઈને આવે છે તેટલામાં તે મહાવતના જીવ નીકળી ગયેા. મરતી વખતના શુભ અધ્યવસાયને લીધે તે વ્યતર દેવ થયા. આ બાજુ પેલી કુલટા રાણી ચાર સાથે એકલી નીકળી પડી. વચમાં મેાટી નદી આવી. ચારે કહ્યું—પ્રિયા ! વજ્ર અને આભરણના ભારવાળી તને ઉપાડીને હું નદી તરી શકીશ નહી, માટે પ્રથમ તારા સર્વ વસ્ત્ર અને આભરણુ ઉતારી દે જેથી સામે કાંઠે મૂકી આવી પછી તને લઇ જ. સામે કાંઠે જઇને ચેાર તેા રવાના થઇ ગયેા. તેણે મનમાં વિચાર કર્યાં કે જેણે પેાતાના ભરથારને મરાવી નાખ્યા તે મારી શી વલે ન કરે ? રાણીએ ઘણી ખૂમા પાડી પણ સિંહને દેખીને હરણીયા નાશી જાય તેમ તે ચાર નાશી ગયા. છેવટે વ્યંતર થયેલા મહાવતે તે રાણીને પ્રતિષેાધ પમાડી જૈન ધર્મમાં સ્થિર કરી. વિદ્યુન્ગાલીની કથા. જવાબમાં જબ્રૂકુમારે કહ્યુ` કે વિદ્યુમ્માલીની જેમ હું વિષયાસક્ત નથી કે જેથી પરાભવ પામુ મેઘરથ અને વિઘન્માલી નામના બે વિદ્યાધર ભાઇ વિદ્યાસિદ્ધિ માટે પૃથ્વી પર આવ્યા. નીચ કુળની કન્યા સાથે લગ્ન કરી એક વષ બ્રહ્મચય પાળે તે વિદ્યા પ્રાપ્ત થાય. ચાંડાળના વેશ ધારણ કરી અને ચાંડાળ કન્યા પરણ્યા. વિદ્યુઝ્માલી ચાંડાળ સ્રીમાં આસક્ત થઇ ગયા અને વિદ્યાસાધન કર્યું નહિં. વર્ષાન્તે મેઘરથે તેને કહ્યું-ચાલ ભાઈ ! આપણે સ્વદેશ પાછા ફરીએ. વિદ્યુમ્માલીએ કહ્યું કે- ભાઈ ! તે વિદ્યા પ્રાપ્ત કરી છે તેથી તુ આપણે નગર પાછે। જા. મે પ્રમાદથી વિદ્યા સાધી નથી અને વળી મારી સ્ત્રી ગર્ભવતી છે માટે આવતે વર્ષે મને તેડવા આવજે. જ્યારે ફ્રી મેઘરથ તેડવા આવ્યે Page #58 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૧૭. શ્રીજ મૂસ્વામી ત્યારે પણ વિદ્યુન્ગાલી જવાને અશક્ત હતા, કારણ કે તેની સ્ત્રી ફરીથી ગર્ભવતી થઈ હતી. ત્રીજી વાર મેઘરથ તેડવા માટે આવ્યે છતાં વિદ્યુન્ગાલી એટલે બધે આસક્ત થઇ ગયા હતા કે તેણે જવાની ઇચ્છા જ ન કરી. હું સ્ત્રીએ ! હું તેા ઉત્તમાત્તમ સુખને અર્થી હાવાથી આ વિષયસુખના તુચ્છ લેાભમાં નહિ. લપટાઉ શખધમકની કથા ત્યારબાદ કનકસેનાએ ખેલતાં જણાવ્યુ કે–શ ખધમકની જેમ બહુ આગ્રહ રાખશે તે પરિણામે દુ:ખી થશેા. શાલિગ્રામમાં એક ખેડૂત રહેતા. તે શ ́ખ વગાડીને દૂર-દૂરથી આવતા પશુ-૫ખીને ભગાડી મૂકતા. કેટલાક ચારા ગાયનુ ધણ લઇ જતા હતા તેમણે શ ́ખનેા અવાજ સાંભળીને વિચાર્યું કે-નગરલેાકેા ધણને પાછું વાળવાના ઇરાદાથી પાછળ આવતા લાગે છે. આથી ચાર લેાકેા ધણુ મૂકી નાશી ગયા. સવારે ખેડૂતે ધણી વિનાનું ધણુ દીઠું. તેથી તે ગેાધન ગામના લેાકાને સોંપ્યુ અને પેાતાની પ્રભાવિકતા જણાવતાં કહ્યુ. કે- દેવતાએ રાજી થઇને મને ગાયનુ ધણ આપ્યું છે માટે તે તમા સહુ સ્વીકારે. બીજે વર્ષે તે જ ચેારા તેના ક્ષેત્ર નજીક આવ્યા અને પહેલા જેવા શખધ્વનિ સંભળાયા. ફરી વાર આવી જાતના શબ્દથી ચારાને શકા ગઈ કે આ ગામલેાકેાના અવાજ નથી, માત્ર ક્ષેત્રનું રક્ષણ કરનાર શખધમકના અવાજ છે. પછી તેઓ સવે ખેતરમાં દાખલ થયા અને ખેડૂતને ખૂબ માર મારીને નાશી ગયા. બીજે દિવસે સવારે ગાવાળાએ આવીને પુછતાં તે ખેડૂતે કહ્યું કે ધમવું ખરું પણ અતિ ધમવાથી ઉપાર્જેલ યશ પણ નાશ પામ્યા ' માટે હે પ્રાણવલ્લભ ! કેઇ વસ્તુ અતિ સારી નહિ. વાનરની કથા જષ્ણુકુમારે વળતા જવાબમાં જણાવ્યુ` કે-વાનરની માફક ખંધનથી હું અજાણ્યા નથી જેથી બુદ્ધિ રહિત થઇને તમારામાં મગ્ન મનુ, એક વાનર યૂથને રાજા હતા, પણ વૃદ્ધાવસ્થાને કારણે તેનું પૂતું બળ ક્ષીરૢ થયુ હતુ.. એકદા કાઇ યુવાન વાનર સાથે લડતાં હારીને તે નાશી ગયે।. સપ્ત ઝપાઝપીને કારણે તે અત્યંત તૃષાતુર થયેા. ફરતાં ફરતાં તેણે શિલારસ જોયા. તેને જળ માનીને તેણે તેમાં પેાતાનુ મુખ નાખ્યું પણ તે ચાંટી ગયું. મુખને બહાર કાઢવા બે હાથ નાખ્યા, પછી એ પગ નાખ્યા; પણ તે સર્વ એક પછી એક ચાંટી ગયાં અને છેવટે તે મરણ પામ્યા. 3 Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી [ શ્રી તપાગચ૭ બુદ્ધિ ને સિદ્ધિની કથા નભસેનાએ કહ્યું કે-સ્વામિ ! આટલી બધી ત્રદ્ધિ-સિદ્ધિ પામ્યા છતાં અધિક ઈચ્છે છે તે વૃદ્ધ સ્ત્રીની જેમ દુખી થશે. કઈ એક ગામમાં બુદ્ધિ અને સિદ્ધિ નામની બે વૃદ્ધ બહેનપણીઓ રહેતી. ગામની બહાર ભોળક નામના યક્ષનું મંદિર હતું. બુદ્ધિ હમેશાં ત્યાં જતી અને દેવાલય સાફસુફ કરીને પૂજાપૂર્વક નૈવેદ્ય ધરતી. એકદા યક્ષ તુષ્ટમાન થવાથી તેણે કહ્યું કે–‘તને મારા ચરણકમળમાંથી હમેશાં એક સોનામહોર મળશે.” હમેશાં સોનામહોર મળવાથી થોડા સમયમાં તે બુદ્ધિની ગૃહ-સંપદા ફરી ગઈ. ઝુંપડીને બદલે જરૂખાવાળો મહેલ થયો. આ જોઈને સિદ્ધિને ઈર્ષ્યા આવી. તેણે કપટથી બુદ્ધિ પાસેથી ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થવાનું કારણ જાણી લીધું. પછી સિદ્ધિઓ યક્ષની આરાધના કરી તેને પ્રસન્ન કર્યો અને બુદ્ધિ કરતાં બમણી સંપત્તિ મેળવી. આમ જોઈ બુદ્ધિએ પણ યક્ષની મહેરબાની સંપાદન કરી સિદ્ધિ કરતાં બમણી સાહ્યબી પ્રાપ્ત કરી. આથી સિદ્ધિએ વિચાર્યું કે--હું માગીશ તેની કરતાં બુદ્ધ બમણું માગશે માટે એ ઉપાય કરું કે જેથી બુદ્ધિને હાનિ જ થાય.” તેણે યક્ષને પ્રસન્ન કરી પિતાને એક આંખે કાણી કરવા કહ્યું. સિદ્ધિને યક્ષે કાંઈક આપ્યું છે એમ માનીને બુદ્ધિએ સેવાભક્તિ કરીને સિદ્ધિને જે આપ્યું હોય તેથી બમણું માગ્યું અને તત્કાળ તેના બને આંખ ફૂટી ગઈ. આમ જે અતિશય લેભ કરવા જાય છે તે પ્રાંતે દુખી બને છે. જાતિવંત અશ્વની કથા જંબૂકુમારે જણાવ્યું કે હું જાતિવંત અશ્વની માફક ઉન્માર્ગગામી નથી કે જેથી મને હાનિ થાય. જિતશત્રુ રાજાને જિનદાસ નામને વિશ્વાસપાત્ર શ્રાવક-શ્રેષ્ઠી હતો. શુભ લક્ષણવાળા વછેરાઓ તે ગામમાં આવ્યા હતા તેમાંથી એક સારે વછેરો પસંદ કરીને રક્ષણ માટે તેણે જિનદાસ શ્રેષ્ઠીને સેં. આ અશ્વ એ લક્ષણવંત હતો કે જેથી વૈરી રાજાઓ પણ વશ થતા. જિનદાસ તેનું યતનાપૂર્વક જતન કરતો. પાણી પાવા માટે પણ પોતે જ જતો અને રસ્તામાં જિનચૈત્ય આવતું ત્યાં પ્રદક્ષિણા કરવાનું ન ચૂકતો. વિરોધી રાજાઓ અશ્વનું હરણ કરવામાં નિષ્ફળ નીવડયા ત્યારે કે એક મંત્રીએ તે કામ પાર પાડવાની હામ ભીડી. તેણે કપટી શ્રાવકને વેશ પહેર્યો અને જિનદાસ શ્રેષ્ઠીને મહેમાન થઈને રહ્યો. પ્રસંગવશાત્ પુણ્યકાર્ય પ્રસંગે જિનદાસને એકાદ દિવસ માટે બહારગામ જવાનું થયું. જિનદાસે તે કપટી શ્રાવકને ઘરની સાર-સંભાળ ભળાવી. તે કપટી શ્રાવકે અશ્વને ઉપાડી જવાના ઘણાં યત્ન કર્યો પણ તે તે હમેશના રિવાજ મુજબના માર્ગથી એક તસુ પણું આગળ ચાલ્યા નહીં. છેવટે તે મંત્રી-કપટી Page #60 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૨ ૧૯ • શ્રી જમ્મૂસ્વામી શ્રાવક નાશી ગયેા. જિનદાસ ઘરે આવ્યેા ત્યારે અશ્વને થાકેલા, દુબળ અને પરસેવાથી મલિન જોયેા. સેવકના મુખથી સ વૃતાંત જાણી તેને પરિસ્થિતિનો ખ્યાલ આવ્યા; માટે હું સ્ત્રીઓ ! હું કદી પણુ ઉમા ગામી થઇશ નહિ ગામકૂટના પુત્રની કથા પછી કનકશ્રી હાસ્ય સહિત ખેલી કેરવામી ! ગ્રામફૂટના પુત્રની જેમ તમે જડ-ભૂખ ન થાઓ. એક ગામેતી મરણ પામવાથી તેની સ્ત્રીએ પુત્રને કહ્યુ કે -તું નિર’કુશ છે. આજીવિકા માટે ચત્ન કરતા નથી તે! આપણા નિર્વાહ કેમ થશે?’ પુત્રે કહ્યું કે-‘હું જાતમહેનત કરી તારું ભરણપેાષણ કરીશ.’ એક વાર ગામડીયાએની સભામાં તે બેઠા હતા તેવામાં એક કુંભારના ગધેડા અધન તોડાવીને નાઠો. કુંભારે ઊંચા હાથ કરીને બૂમ મારી કે-‘જે કાઇ બળવાન હોય તે મારા ગર્ભને પકડી લ્યે.’ પૈસાને લાભ થશે તેમ વિચારી ગામેતીના પુત્ર તે ગધેડાને પુંછડાથી પકડ્યો. લેાકેાએ તેને વાર્યોં છતાં તેણે પડયુ તે પકડ્યું; છેડયું નહીં. છેવટે ગધેડાના પ્રહારથી તેના દાંત પડી ગયા અને પૃથ્વી પર પડી ગયા. અક્કલ વિનાના આગ્રહથી તે જેમ દુ:ખી થયે। તેમ તમા પણુ હે નાથ ! દુઃખી થશેા. સાલ્લુકની કથા જખૂકુમારે કહ્યું કે-પેાતાના કાર્યાંમાં ઘેલેા થયેલા સાલક જેવા હુ નથી મારે પાછળથી પસ્તાવા કરવા પડે. કેાઈ એક રાજાને ઉત્તમ ઘેાડી હતી. સાલૂક નામના કુશળ પુરુષને નાકર રાખી રાજાએ તેને ઘેાડીની સારવાર માટે રાકચેા. તે ઘેાડી માટે જે સ્વાદિષ્ટ ભેાજન મળતું તેમાંથી ઘેાડુ' જ ઘેાડીને આપતા અને ખાકીનુ પાતે આરેાગી જતેા, આ પ્રમાણેની વાંચના-ઠગાઇથી મરીને તે તિયચ ગતિમાં ઘણા ભવ ભટકચે.. ભાગ્યયેાગે તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સામદત્ત બ્રાહ્મણની સામશ્રીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ઘેાડીના જીવ પણ મરણ પામીને તે જ નગરની કામપતાકા ગણિકાની પુત્રી થઈ. તે બ્રાહ્મણપુત્ર અને ગણિકાપુત્રી અને યુવાવસ્થા પામ્યા. ગણિકાપુત્રીના રૂપસૌંદય થી ગામના શ્રેષ્ઠીપુત્રા તેના પર અસક્ત થયા, તે બ્રાહ્મણપુત્ર પણ તેના પર પ્રીતિવાળા થયા; પરંતુ તે નિર્દેન હાઇને વેશ્યાના તિરસ્કાર, અપમાનાદિ સિવાય કશું પામતા ન હતેા. તેને ઘરમાંથી બહાર કાઢી મૂકે તે પશુ જતા ન હતા. હું તેવા નથી કે તમારા તિરસ્કાર સહન કરવા પડે તેવુ કૃત્ય કરું Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી જબૂસ્વામી : ૨૦ : [ શ્રી તપાગચ્છ -- માસાહસ પક્ષીની કથા ત્યારબાદ કમળાવતી બેલી-સ્વામી ! માસાહસ પક્ષીની માફક સાહસિક ન થાઓ. કોઈ એક મોટા સાર્થ-કાફલાની સાથે એક પુરુષ ચાલ્યો. કેઈ એક જંગલમાં કાફલાએ પડાવ નાખ્યો. તે વખતે તે પુરુષ એકલો જંગલમાં કાષ્ઠ લેવા નીકળે. તે વખતે તેણે એક આશ્ચર્ય જોયું. સૂતેલા સિંહના મુખમાંથી દાંતમાં વળગેલા માંસના કકડા લઈને એક પક્ષી વારંવાર ઝાડ પર ચઢી જતું હતું અને મોઢેથી “મા સાહસ, મા સાહસ” એટલે “સાહસ કરવું નહિ” એમ બોલતે હતે. આથી વિસ્મય પામેલા તે પુરુષે કહ્યું કે–તારા બોલવા મુજબ તારું આચરણ નથી. તું બોલે છે કે “સાહસ કરવું નહિ અને પાછો સિંહના મુખમાંથી માંસના લોચા લે છે. છેવટે તે પક્ષી સિંહથી જ વિનાશ પામ્યો. ત્રણ મિત્રની કથા. જવાબમાં જંબૂકુમારે જણાવ્યું કે હું ત્રણ મિત્રની વાત બરાબર જાણું છું, તેથી તમારી વાજાળમાં ફસાઈશ નહિ. સેમદત્ત નામના પુરોહિતને સહમિત્ર, પર્વમિત્ર ને પ્રણામમિત્ર એમ ત્રણ પ્રકારના મિત્રો હતા. એકદા તે પુરોહિત રાજાના અપરાધમાં આવ્યો તેથી ભય પામીને રાત્રિના જ સહમિત્રને ઘરે ગયો અને પિતાને તેને ઘરે ગુપ્તપણે રાખવા વિનતિ કરી. આ સાંભળી તેણે કહ્યું કે “રાજા ન કેપે ત્યાં સુધી જ તારી સાથે મિત્રાઈ હતી. તારા એકલાની ખાતર હું મારા આખા કુટુંબને નાશ નહિ કરું.” બાદ તે પર્વ મિત્રને ઘરે ગયે અને બધી બિના કહી સંભળાવી. તેણે આશ્વાસન આપ્યું પણ તેનું રક્ષણ કરવાની પિતની અશક્તિ દર્શાવી. આશાભગ્ન થયેલો તે પછી પ્રણામમિત્રને ત્યાં ગયો. તેણે તેનો આદર-સત્કાર કર્યો અને આવવાનું કારણ પૂછયું. તેણે રાજાના કેપ સંબંધીની બધી હકીકત કહી સંભળાવી. પ્રણામમિત્રે તરત જ ખભા ઉપર બાણના ભાથાં ચડાવ્યા અને ધનુષ લીધું. પુરોહિતને આગળ કરીને તેને ઈચ્છિત સ્થાને મૂકી આવ્યો. પછી રાજાને સમજાવી તેના ગુહે માફ કરાવ્યું. પ્રણામમિત્ર તે ધર્મ સમજો. પહેલા બે મિત્ર શરીરને સ્વજનરૂપ સમજવા. તમે તે પહેલા બે મિત્રની માફક સ્વાર્થની જ સગી છે માટે હું તમારી જાળમાં ફસાઈશ નહિ. નાગશ્રીની કથા છેવટે છેલ્લી સ્ત્રી જયશ્રી બોલી કે- નાથ ! તમે બેટા-ખોટા કથાનકવડે અમને છેતરે છે.” કથાપ્રિય રાજાને અવનવી કથા સાંભળવાને શેખ હતો, એકદા કોઈ ગરીબ બ્રાહ્મણને વારો આવ્યો. તે બ્રાહ્મણ ભિખ માગી આજીવિકા ચલાવતો અને પદવીમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૨૧ શ્રી જંબૂસ્વામી તે મૂખશિામણિ કહેવાતા, રાજાના કથા કહેવાના હુકમથી તે ચિ'તાગ્રસ્ત બન્યા પણ તેની પુત્રી નાગશ્રી ઘણી જ ચાલાક હતી. તેણે રાજા પાસે જવાનું કબૂલ્યું. પછી સ્નાન વિગેરે ક્રિયા કર્યાં પછી તે રાજા પાસે ગઇ ને વાત કહેવી શરૂ કરી. ‘આજ નગરમાં નાગશર્મા નામને બ્રાહ્મણ ભિખ માગીને આજીવિકા ચલાવે છે. હું તેની નાગશ્રી નામની પુત્રી છું. મારું ચટ્ટ નામના બ્રાહ્મણ સાથે વેવિશાળ કર્યુ. લગ્નપ્રસંગને કારણે મારા માત-પિતા બહારગામ ગયા. તે જ દિવસે અચાનક ચટ્ટ મારા ઘરે આવ્યેા. મેં તેનું ઠીક સ્વાગત કર્યુ. પ` વિગેરેના ડરને લીધે ભોંય પર ન સૂઇ શકવાથી નિર્વિકાર ચિત્તે હું પણ તે જ ખાટલામાં તેની સાથે સૂઇ ગઇ. મારા અગસ્પર્શીથી તેને કામવિકાર ઉત્પન્ન થયા પણ શરમને લીધે તેને રોકવાથી, શૂળ ઉત્પન્ન થવાથી તે તરત જ મૃત્યુ પામ્યા. હું બનાવથી ગભરાઇ ગઇ. છેવટ તેના શરીરના કકડા કરીને ભૂમિમાં દાટી દીધા અને ઉપર ગારનું લીંપણ વિગેરે કરી પુષ્પ, ધૂપ, ગંધથી ઘરને સુવાસિત કર્યું. હે રાજા ! આજે જ મારા માબાપ બહારગામથી ઘરે આવ્યા છે.’ આ આ સાંભળી રાજા ખેલ્યાઃ ‘કુમારી ! તેં જે વાર્તા કહી તે સત્ય છે ?” નાગશ્રી બેલી: તમે હમેશા જે વાર્તાઓ સાંભળેા છેા તે સત્ય હાય તે। આ પણ સત્ય જાણવી. ’ નાગશ્રીએ ખાટી વાત કહીને રાજાને છેતર્યાં—Àાળળ્યે તેમ તમે પશુ અમને કલ્પિત કથાનકેાવડે છેતરી રહ્યા છે. લલિતાંગની કથા આ સાંભળી જ ભ્રૂકુમાર ખેલ્યા કે-લલિતાંગની માફક હું... વિષયમાં આસક્ત નથી કે જેથી નરકની ખાણુ સમી તમારામાં લુબ્ધ થાઉં. શતાયુધ નામના રાજાને લલિતા નામની રાણી હતી. એકદા ગૃહસ્થપુત્ર લલિતાંગ તેની નજરે પડ્યો અને તે તેનામાં લુબ્ધ બની. રાણીની ચિત્તાકૃતિ જોઇ દાસી તેના ભાવ જાણી ગઈ અને કાઇ પણ હિસાબે બન્નેના મ્રયાગ કરાવી આપવાનું માથે લીધું. કૌમુદી ઉત્સવ સમયે રાજા અશ્વ ખેલાવવા નગર બહાર ગયા તે વખતે રાણીએ દાસીદ્વારા લલિતાંગને ખેાલાબ્યા. અંતઃપુરના રક્ષકાએ મનમાં વિચાર્યુ” કે-પરપુરુષના પ્રવેશ થયેા છે માટે ઉપાય કરવા જોઇએ, તેવામાં રાજા પણ આવી પહાંચ્યા અને સેવકાએ તેને તે હકીકતથી વાકેફ કર્યાં. રાજાએ મઢ પગલે મહેલમાં પ્રવેશ કર્યાં તેવામાં પેલી દાસીએ ઇશારતદ્વારા રાણીને ચેતવણી આપી. ભયથી રાણીએ લલિતાંગને ખાળકૂવામાં સતાડ્યો. તેના પરની દયાને લીધે દાસી તથા રાણી હંમેશા ખાળકૂવામાં એઠું નાખતી. વર્ષાઋતુ આવી ત્યારે તે ખાળકૂવામાં અતિશય પાણી ભરાવાથી તે તણાયા અને Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી જે બૂસ્વામી * ૨૨ :: [ શ્રી તપાગચ્છ ગામ બહાર ખાઈને કાંઠે નીકળ્યો. અચાનક તેની ધાત્રી ત્યાં આવી ચડવાથી તેને ગુપ્તપણે ઉપાડીને ઘરે લઈ ગઈ અને તેને સચેતન કર્યો. હવે રાણી ફરી વાર લલિતાંગને બોલાવે છે તે ત્યાં જાય રે? સ્ત્રીઓ બેલીઃ “ખાળકૂવામાં અનુભવેલા દુઃખને કારણે ન જ જાય.” જ બૂકુમારે કહ્યું: “ત્યારે તમારા વિષે આસક્ત કેમ બનું?” આ પ્રમાણેની વાર્તા-કથાના પ્રસંગથી જંબૂકુમારનો દ્રઢ નિશ્ચય જણાઈ આવ્યું. એક એકથી ચઢે તેવા ઉત્તમ ઉપનય-દષ્ટાંતે દ્વારા તેની આઠે સ્ત્રીઓ પ્રતિબંધ પામી. ચારસમુદાય પણ દ્રવિત બન્યા. તેમને પોતાના ધંધા તેમજ પૂર્વના દુષ્કૃત્ય પરત્વે પશ્ચાત્તાપ થવા લાગ્યા. સંસારની વિષમતા અને કમરાજાની શાસન-દોરી જોઈને તેઓને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયા. સૌ કેઈએ સાથે ભાગવતી દીક્ષા સ્વીકારવાને નિશ્ચય કર્યો. પ્રાતઃકાળે જંબૂકુમારે માતા-પિતાને પોતાને અભિપ્રાય જણાવ્યો. તેમના માતાપિતાને પણ ચારિત્ર ઉદયમાં આવ્યું. સાથે સાથે આઠે કન્યાના માતા-પિતાને પણ સંયમ ગ્રહણ કરવાની આકાંક્ષા ઉભવી. શ્રી સુધર્માસ્વામી પાસે પર૭ જણાએ (૫૦૦ પ્રભવાદિ ચોરસમુદાય, ૨૪ આઠ કન્યા ને તેના માતા-પિતા, ૩ જ બૂકુમાર અને તેના માતા-પિતા) પ્રત્રજ્યા સ્વીકારી. તે વખતને ભવ્ય પ્રસંગ સૌ કોઈને આશ્ચર્યમાં ગરકાવ કરો. અગ્નિના સંયોગથી જેમ સુવર્ણ વધુ તેજસ્વી બને તેમ તપસ્યાથી જંબુકુમારનું મુખકમળ દેદીપ્યમાન બન્યું. આગમ અભ્યાસમાં આગળ વધીને તેઓ શ્રતધર બન્યા. તેમની શાસન-ભક્તિ અને અપૂર્વ શક્તિ નીહાળીએ શ્રી સુધર્માસ્વામીએ તેમને પિતાની પાટ પર સ્થાપ્યા. તેઓ કેવળજ્ઞાન પામી કુલ ૮૦ વર્ષનું આયુષ્ય પાળીને મોક્ષે ગયા. તેમના પછી આ ભરતક્ષેત્રમાંથી અવસિપિંણુ કાળમાં કેઈમેક્ષે ગયેલ નથી. જંબૂકુમારે શ્રી પ્રભવસ્વામીને પોતાની પાટ પરંપરા ઑપી. જબૂસ્વામીના નિર્વાણ બાદ નીચેની દશ વસ્તુઓ વિચ્છેદ પામી. (૧) મનઃપર્યવ જ્ઞાન, (૨) પરમાવધિ જ્ઞાન, (૩) પુલાક લબ્ધિ, (૪) આહારક શરીરની લબ્ધિ, (૫) ક્ષપકશ્રેણિ, (૬) ઉપશમશ્રેણિ, (૭) જિનક૫, (૮) ત્રણ ચારિત્ર, (૯) કેવળજ્ઞાન અને (૧૦) સિદ્ધિ પદ ૯ ધન્ય છે તેવા મહાત્મા શ્રી જંબુસ્વામીને! કે કેટલાક સ્થળે નીચે પ્રમાણે પણ દશ વસ્તુઓ ગણાવવામાં આવી છેઃ (૧) મન:પર્યવજ્ઞાન ( ૨ ) પરમાવધિ જ્ઞાન ( ૩ ) આહારક શરીરની લબ્ધિ (૪) પુલાક લબ્ધિ (૫) જિનકલ્પ (૬) ક્ષપકશ્રેણી ( ૭ ) ઉપશમશ્રેણી ( ૮ ) સૂમસં૫રાય (૯ ક. ૫રિહારવિશુદ્ધિ અને ( ૧૦ ). યથાખ્યાત ચારિત્ર. you to the center Partner Page #64 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] શ્રી પ્રભવસ્વામી ૩ શ્રી પ્રભવસ્વામી ગૃહસ્થાવાસ ૩૦ વષ: ચારિત્રપર્યાય ૫૫ વર્ષ તેમાં સામાન્ય વ્રતપર્યાય ૪૪ વર્ષ યુગપ્રધાન ૧૧ વર્ષ આયુષ્ય ૮૫ વર્ષ: સ્વર્ગગમન મ.સં. ૭પ વર્ષ ગોત્ર કાત્યાયન જયપુરના વિધ્ય રાજાને બે પુત્ર હતાઃ પ્રભવ ને પ્રભુ. કોઈ કારણથી રાજ્યગાદીને હક, પ્રભાવને હોવા છતાં, પ્રભુને સોંપા. પ્રભવનું સ્વમાન ઘવાયું અને નારાજ થઈને તે દેશાંતર ચાલ્યા ગયે. શરૂમાં તેમણે લૂંટ-ફાટ અને ચોરીને ધંધો શરૂ કર્યો. ધીમે ધીમે તેના સાગ્રીતે વધતા ગયા અને તે પ૦૦ ચેરને સવામી બને. પ્રભવના નામથી રડતાં છોકરા પણ છાના રહી જતાં. પ્રભવ અજેથ્ય ગણાતે. તેને (૧) તાલેદ્દઘાટિની અને (૨) અસ્વાપિની એમ બે વિદ્યા આવડતી જેના પ્રભાવે તે ગમે તેવા તાળા ઉઘાડી શકે અને બીજી વિદ્યાને પ્રભાવે તે સૌ કોઈને નિદ્રાધીન બનાવી શકે. જંબૂસ્વામીના લગ્ન પ્રસંગે તેના સાથીદારોએ આ પ્રસંગને સંપૂર્ણ લાભ લેવા ઈચ્છા દર્શાવી. તેમનો હેતુ પુષ્કળ ધન મેળવવાને હતો પણ કુદરત તેમને માટે જુદે જ ઘાટ ઘડી રહી હતી. સાંસારિક ધન મેળવવાને બદલે તેમને વૈરાગ્યરૂપી ધન સાંપડ્યું. હળકમ જીવને એ રીતે કુદરત પણ મદદકર્તા બને છે. જબૂસ્વામીના ઘરમાં દાખલ થઈને ધનના પિોટલી બાંધ્યા તો ખરા; પણ અંતે જબૂસ્વામીના પ્રભાવથી તેઓ થંભી ગયા. પછી જબૂસ્વામી અને તેઓની સ્ત્રીઓને પરસ્પર વાર્તાલાપ સાંભળી તેમને પિતાના ધંધા-કૃત્ય માટે પસ્તા થયો. “ બ્રુના શો ધ સૂત” ની કહેવત ચરિતાર્થ કરી બતાવી અને પિતાના ચોરસમુદાય સહિત જંબુસ્વામી સાથે પરમ પાવની દીક્ષા સ્વીકારી. ધીમે ધીમે તેણે પોતાનું વ્યક્તિત્વ ઝળકાવ્યું અને સંયમની સાધનામાં આગળ વધતા ગયા. પરિષહથી લેશ માત્ર ડર્યા વિના તેને કર્મ ખપાવવાના સાધનરૂપ ગણી હસ્તે મેંએ તેને સત્કાર કરતા. અતિદુષ્કર તપસ્યાને કારણે તેમજ ગુરુચરણની ભાવપૂર્વક સેવાથી તે ચૌદ પૂર્વધારી બન્યા. પિતાને ગણધર કેણ થશે? એ પ્રશ્ન ઉદ્દભવતાં તેમણે જ્ઞાનને ઉપગ દીધે. સ્વ–ગરછમાં કઈ સમર્થ ન જણાતાં તેમણે અન્ય દર્શન પ્રતિ દષ્ટિ દોડાવી. શય્યભવ નામના વિપ્રને સમર્થ જાણી તેમને પ્રતિબધી પોતાની પાટ પર સ્થાપન કર્યા. કુલ પંચાશી વર્ષનું આયુષ્ય પાળી શ્રી મહાવીરસ્વામી પછી પંચેતેરમે વર્ષે સ્વર્ગે સીધાવ્યા. * શ્રી. 2. કૅન્ફ. હેરાડના જૈન ઇતિહાસ-સાહિત્ય અંક, પુ. ૧૧, અંક ૭-લ્માં તપગચ્છની પદાવલીના ભાષાંતરમાં વિનયધર એવું નામ જણાવેલ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી શય્યંભવસૂરિ ૨૪ ૪. શ્રી શય્ય’ભવસૂરિ ગૃહસ્થવાસ ૨૮ વઃ ચારિત્રપર્યાય ૩૪ વર્ષ: તેમાં સામાન્ય વ્રતપર્યાય ૧૧ વર્ષ: યુગપ્રધાન ૨૨ વર્ષી; સચુ ૬૨ વર્ષઃ સ્વગમન મ. સ. ૯૮ વર્ષી: ગાત્ર વાત્સ્ય રાજગૃહી નગરીમાં શ્રી શય્યભવસૂરિના જન્મ થયા હતા. તે ધમે બ્રાહ્મણ હતા અને યજ્ઞયાગાદિ ક્રિયામાં રક્ત રહેતા. તેને જ પરમ તત્ત્વ માનતા. જીવને જયાં સુધી સાચી વસ્તુસ્થિતિનું ભાન ન થાય ત્યાં સુધી ખાટી—ભ્રામક વસ્તુને જ સાચા સ્વરૂપે માને તે સ્વાભાવિક જ છે. [ શ્રી તપાગચ્છ પણ કુદરત તેમને અજ્ઞાનસાગરમાં અટવાયા કરવા દે તેમ ન હતી. જ્ઞાનાવરણીય કના નાશ થતાં જેમ જ્ઞાનાય થાય તેમ તેમને માટે પણ તેવા સમય નજીક આવી રહ્યો હતા. તેઓ આન્નભવ્ય હતા, ચેાગનિદ્રામાં રહેલા શ્રી પ્રભવસ્વામીને અર્ધરાત્રિ વ્યતીત થયે અચાનક વિચાર સૂર્યાં કે મારા પટ્ટધર ાણ થશે?' વસ્તુની જાણ ખાતર તેમણે જ્ઞાનના ઉપયોગ દીધા પણ પેાતાના ગચ્છમાં કે સંઘમાં કાઇ સમથ વ્યક્તિ તેમની જ્ઞાન-નજરમાં ન ચડી. પછી તેમણે અન્ય દન પ્રતિ જ્ઞાનાપયેાગ દીધા; કારણ કે કાદવમાંથી પણ કમળ લેવુ જોઇએ. છેવટે તેમણે શય્યભવને પેાતાની પાટ દીપાવનાર અતે આહત ધર્મરૂપી કમળને પ્રફુલ્લિત કરનાર જાણ્યા. તેમને પ્રતિબેાધ કરવા માટે તે ત્યાંથી વિહાર કરી રાજગૃહી નગરીએ આવ્યા. તે સમયે નગરમાં યજ્ઞનું કાર્ય ચાલી રહ્યું ં હતું. યજ્ઞસ્તંભ આગળ અકરાને હામવા માટે આંધવામાં આવેલ હતા અને વેદિકામાં અગ્નિ પ્રજ્વળી રહ્યો હતો. શય્ય ભવ યજ્ઞવાડાના દ્વાર આગળ બેઠા હતા. પ્રભવસ્વામીએ પેાતાના બે ચાલાક મુનિઓને તૈયાર કર્યાં અને કહ્યું કે- તમારે ભિક્ષાના અર્ધી થઈ યજ્ઞશાળામાં જવું અને ભિક્ષા ન આપે તો પણ પાછા વળતાં આ પ્રમાણે મેલવુ’: “ અહા! બહુ ખેદની વાત છે કે આટઆટલું કષ્ટ કર્યા છતાં તત્ત્વ તે કંઇ જણાતુ' નથી. ” પ્રભવસ્વામીની યુક્તિ ખરાખર ખર આવી. મુનિરાજે તે તે પ્રકારે ખેલીને ચાલ્યા ગયા, પણ તેના વચનાએ શય્ય ભવના વિચાર-તરગ ઉછાળ્યેા. તેને સમજાયું કે ઉપશમપ્રધાન સાધુઓ મૃષાવાદ સેવે નહિ. તેણે તરતજ ઉપાધ્યાયને સાચા તત્ત્વની પીછાણુ પૂછી. પહેલાં તેા ઉપાધ્યાયે વેદ અને વેદોપદેશિત ક્રિયા જ સત્ય તત્ત્વ છે એમ જણાવ્યુ'; પણ શય્યંભવને કાઇ રીતે સંતેાષ ન થયા. * વત્સ, વક્ષસ એવાં નામ પણ જણાવવામાં આવેલ છે, Page #66 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] શ્રી શય્યંભવસૂરિ તેના ક્રોધ ભભૂકી ઊઠ્યો. ઉપાધ્યાયના વતનમાં માયા-કપટ અને છેતરપીંડી દેખાયા. તેણે મ્યાનમાંથી તરવાર ખેંચી કાઢી અને ઉપાધ્યાયના શિરચ્છેદ કરવા તૈયારી મતાવી. મરણ- ભયથી ઉપાધ્યાયે સાચું સ્વરૂપ જાન્યુ. યજ્ઞસ્તંભ ઉખાડીને નીચે રહેલી શ્રી શાંતિનાથ ભગવાનની રત્નમય પ્રતિમા બતાવીને કહ્યું કે આ પ્રતિમાના પ્રભાવથી જ અમારું ચન્ન સંબંધી કાય*નિવિઘ્ન પાર પડતું હતું. જિનેશ્વર ભગવતે ઉપદેશેલ જીવદયારૂપ ધર્મ જ ખરુ. તત્ત્વ છે. અમારી ઉત્તરપૂર્તિ માટે જ અમે તને ચિરકાળ સુધી છેતર્યો છે. હવે હું ભદ્ર! સાચા જિનધમ સ્વીકારી તારું કલ્યાણ કર.' ૨૫ શષ્યભવની ભાવના શ્રેણીએ ચડવા લાગી. માયા-કપટ, પ્રપોંચ અને અંધશ્રદ્ધા પર તેને તિરસ્કાર વછૂટયો. તેના આત્મા આગળ ગતિ કરવા માટે અંદરથી પ્રેરણા કરી રહ્યો. તેણે મનમાં મક્કમપણે નિશ્ચય કરી વાળ્યો. શય્ય’ભવ આવી ગયેલા મુનિરાજના પગલાનુસાર પ્રભવસ્વામી પાસે આવ્યેા. વંદન કરી ધર્મ તંત્ત્વ જાણવાની જિજ્ઞાસા દર્શાવી. પ્રભવસ્વામીએ કહ્યું કે‘ અહિંસા એ જ સર્વોત્તમ ધ છે. ’ પછી ધીમે ધીમે તેમને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય' અને પરિગ્રહત્યારૂપ પાંચ મહાવ્રતાનું યથાસ્થિત સ્વરૂપ કહી બતાવ્યું. શય્યંભવને અસાર સંસાર પર ઉદ્વેગ ઉપજ્યા. શ્રીપ્રભવસ્વામી પાસે તેમણે દીક્ષા સ્વીકારી અને ઉત્કૃષ્ટ તપસ્યા કરી પેાતાને ક-મળ કમી કર્યાં. શષ્ય'ભવે દીક્ષા લીધી ત્યારે તેમની ભાર્યા યૌવનવતી હતી. દયાની લાગણીથી અન્ય પુરુષા તેને પૂછતા કે‘ હું ભદ્રે ! તારા ઉદરમાં કંઈ ગર્ભની સભાવના છે ? ” તેના પ્રત્યુત્તરમાં તેજાવતી કે ‘મળયમ્-કંઇક.' પતિ રહિત અવસ્થામાં સ્ત્રીએ પુત્રની આશાએ જીવે છે. ધીમે ધીમે તેને ગર્ભ વધવા લાગ્યા અને સપૂર્ણ અવસરે તેણે પુત્રને જન્મ આવ્યેા. મળયમ્ ઉપરથી મનક એવું નામ રાખવામાં આવ્યું. લાલનપાલન કરાતા તે આઠ વર્ષના થયા. એકદા તેણે પાતાની માતાને પુછ્યુ કે તુ વેશમાં અવિધા ( સૌભાગ્યવતી ) જેવી લાગે છે માટે મારા પિતા કયાં છે ? તેની માતાએ પૂર્વની બધી હકીકત કહી સંભળાવી. મનકને પિતાના દર્શન કરવાની અભિલાષા ઉદ્દભવી શષ્યભવસૂરિ આ સમયે ચ ંપાનગરીમાં વિચરતા હતા. પુણ્યરાશિથી આકર્ષિત થયેા હાય તેમ તે મનક પણ ત્યાં જ ગયા. સ્થ`ડિલ જઇને પાછા નગરી તરફ આવતા સૂરિએ તે બાળકને દૂરથી આવતા જોયા. કુદરતી રીતે જ તેમને તેના પર વાત્સલ્યભાવ ઉદ્ભવ્યા. તેને સર્વ વૃતાંત પૂછ્યો. ખાળકે કહ્યું કે-‘જો આપ મારા પિતાને બતાવા તા * ભરતેશ્વર બાહુબલી વૃત્તિમાં પાટલીપુત્ર જષ્ણુાવેલ છે. ૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી શયંભવસૂરિ [ શ્રી તપાગચ્છ હું તેમની પાસે દીક્ષા લઉં.” શય્યભવસૂરિએ તેને પોતાને જ પુત્ર જાણી કહ્યું–“વત્સ ! તારા પિતાને હું જાણું છું. તે મારા મિત્ર છે. તે અને હું શરીરથી અભિન્ન છીએ માટે તું મારી સાથે ચાલ, પિતા અને કાકામાં શે ભેદ રાખ?” ઉપાશ્રયે આવી તેને દીક્ષા આપી. એકદા મનકના આયુષ માટે ઉપયોગ આપતાં છ મહિનાનું ટૂંકું જ આયુષ જણાયું. આથી શય્યભવસૂરિ વિચાર કરવા લાગ્યા કે આ બાળકને મૃતધર શી રીતે બનાવી શકાય? દશપૂર્વી અથવા ચૌદપૂર્વી કેઈ કારણસર શ્રુતના સારને ઉધ્ધાર કરી શકે છે એમ પૂર્વ મહાપુરુષે કહી ગયા છે એમ વિચારીને તેમણે સિધ્ધાંતમાંથી સાર ઉધરીને દશવૈકાલિક નામનું શ્રુતસ્કંધ રચ્યું. વિકાળ વેળાએ ભણી શકાય તેમજ દશ અધ્યયનવાળું હોવાથી તેનું દશવૈકાલિક એવું નામ ઉચિત જ હતું. તેના દશ અધ્યયને નીચે પ્રમાણે છે૧. દ્રુમપુમ્પિક-તેમાં ધર્મની પ્રશંસા-સ્તુતિ છે. દ્રુમના પુષ્પમાંથી ભ્રમર રસ ચૂંટી લે છે છતાં પુષ્પને ઈજા થતી નથી તેવી રીતે શ્રમણ-સાધુ વતે. ૨. શ્રમણ્યપૂર્વિક-ધર્મ તરફ રુચિ છતાં અભિનવ પ્રવ્રુજિતને અતિથી સંમેહ ન થાય માટે ધૈર્ય રાખવું તે સંબંધેનો આમાં અધિકાર છે. ૩. યુલ્લિકાચાર કથા-ધતિ આચારમાં જોઈએ તેથી આચારકથા શુલ્લિકા-નાની નાની આ અધ્યયનમાં કહેવામાં આવી છે. ૪. પછવનિકા-ઉક્ત આચાર છ છવ કાયગોચર હવે જોઈએ તે સંબંધીના વર્ણન વિષે આ અધ્યયન છે. ૫. પિંડેષણ-દેહ સ્વસ્થ હોય તો ધર્મ પાળી શકાય અને આહાર વિના દેહ સ્વસ્થ રહેતો નથી માટે સાવદ્ય અને નિરવદ્ય એ બે પ્રકારમાંથી નિરવદ્ય આહાર ગ્રાહ્યા છે એમ વિવેચનપૂર્વક બતાવ્યું છે. આમાં બે ઉદ્દેશક છે. ૬. મહાચારકથા-(ધર્મ, અર્થ, કામાધ્યયન)–ગોચરી જતાં મહાજન સમક્ષ સ્વા ચાર નથી કહી શકાતો પણ આલયમાં ગુરુ કહે છે તેથી મહાજનને યોગ્ય એવી નાની નહિ પણ મોટી આચારકથા વર્ણવવામાં આવી છે. ૭. વચનવિશુદ્ધિ-તે કથા આલયમાં હોવા છતાં ગુરુમહારાજે નિરવવ વચનથી કહેવી ઘટે. ૮. આચારપ્રણિધિ-નિરવ વચન આચારમાં પ્રણિહિતને માટે થાય છે. ૯. વિનય–આચારમાં પ્રણિહિત-દત્તચિત હોય તે યથાગ્ય વિનયસંપન્ન થાય છે. આમાં ચાર ઉદ્દેશક છે. ૧૦ સભિક્ષુ-ઉપરના નવે અધ્યયનના અર્થમાં જે વ્યવસ્થિત થાય છે તે સમ્યગૂ ભિક્ષુ થાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી | [ શ્રી યશસ્વામી ઉપરના દશે અધ્યયનમાં સાધુ-ક્રિયામાર્ગનું સુંદર રીતે આલેખન કરવામાં આવ્યું છે. આ દશવૈકાલિક ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીએ નિયુક્તિ રચી છે. તેમાં જણાવ્યું છે કે-ચોથું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પાંચમું કર્મપ્રવાદ પૂર્વમાંથી, સાતમું સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીના અધ્યયને પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ભૂત કરેલ છે. શ્રી શય્યભવસૂરિ દશવૈકાલિક સૂત્ર મનક મુનિને ભણાવવા લાગ્યા. છ માસને અંતે મનક મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. મનક મુનિના અવસાનથી શ્રી શય્યભવસૂરિના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી. આ જોઈ યશોભદ્રાદિ શિષ્યો આશ્ચર્ય પામ્યા. ગુરુમહારાજની આવી ચેષ્ટા જોઈ તેઓએ વિજ્ઞપ્તિ કરી કારણ પૂછયું. જવાબમાં ગુરુએ પૂર્વને સર્વ વૃતાંત કહી સંભળાવ્યું. આ સાંભળી શિષ્યગણે કહ્યું કે-“આપે અત્યાર સુધી પિતા-પુત્રને સંબંધ અમને કેમ જણાવ્યા નહિ? ગુરુપુત્રનું પણ ગુરુની જેમ માન રાખવું.” એ કહેવત અનુસાર અમે પણ યથોચિત વિનય જાળવત.” ગુરુશ્રીએ કહ્યું કે - તપોવૃધ્ધ એવા તમારી વૈયાવચ્ચેથી જ તેને ઉત્તમ ગતિ મળી છે. મારા પુત્ર તરીકે સંબંધ તમારા જાણવામાં આવ્યો હતો તે તમે તેની પાસે ઉપાસના ન કરાવત અને મનક મુનિ પણ પિતાને સ્વાર્થ ભૂલી જાત. મનક મુનિને શ્રતધર બનાવવા માટે મેં દશવૈકાલિક સૂત્ર બનાવ્યું હતું. હવે તેને યથાસ્થાને ગોઠવી તેનું સંવરણ કરી લઉં છું.” આ પ્રમાણે સાંભળીને યશોભદ્રાદિક મુનિઓએ શ્રીસંઘને વાત જણાવી અને શ્રી સંઘની સાગ્રહ વિનંતિથી શ્રી શય્યભવસૂરિએ દશવૈકાલિક સૂત્રનુ સંવરણ ન કર્યું. તેમણે પિતાની પાટ પર શ્રી યશોભદ્રસ્વામીને સ્થાપન કર્યા અને સમાધિમરણ પામી સ્વર્ગસ્થ થયા. ૫. શ્રી યશોભદ્રસ્વામી ગૃહસ્થવાસ ર૨ વર્ષ: ચારિત્રપર્યાય ૬૪ વર્ષ:-તેમાં સામાન્ય વ્રતર્યાય ૧૪ વર્ષ: યુગપ્રધાન ૫૦ વર્ષ: સવય ૮૬ વર્ષ:સ્વર્ગગમન મ. સં. ૧૪૮:ગોત્ર તુંગીયાય શ્રી યશોભદ્રસ્વામી પાટલીપુરના વતની હતા. જમે બ્રાહ્મણ જ્ઞાતિના હતા. શ્રી શäભવસૂરિ પાસે ધર્મોપદેશ સાંભળી તેઓ વૈરાગ્યવાસિત બનીને દીક્ષિત થયા. વિનયપૂર્વક ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કરતાં તેમની ઉપદેશશક્તિ ખીલી ઊઠી, તેમણે પોતાના ઉત્તમ ચારિત્રપાલનથી તેમજ ઉગ્ર તપશ્ચર્યાથી જનસમાજ પર સારો પ્રભાવ પાડ્યો હતો. તેમને બુદ્ધિબળથી આકર્ષાઈ શ્રી શય્યભવસૂરિએ તેમને પોતાના પદ પર સ્થાપન કર્યા. તેઓ ચૌદપૂર્વધારી બન્યા હતા. સંભૂતિવિજય નામના ચૌદ પૂર્વધર શિષ્યને પાટ સોંપી તેઓ સ્વર્ગે સિધાવ્યા. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભૂતિવિજય * ૨૮ ૬. શ્રી સ’ભૂતિવિજય અને શ્રી ભદ્રબાહુવામી સભૂતિવિજય ગૃહસ્થવાસ ૪૨ વર્ષ : ચારિત્રપર્યાય ૪૮ વર્ષ:-તેમાં ૪૦ વર્ષ સામાન્યત્રતપર્યાયઃ ૮ વર્ષ યુગપ્રધાન: સર્વાંચુ ૯૦ વર્ષ: ગેાત્ર માઢરઃ સ્વગમનમ. સ.૧૫૬ઃ [ શ્રી તપાગચ્છ શ્રી સભૂતિવિજય અને શ્રી ભદ્રબાહુસ્વામી અને ગુરુભાઇ હતા. યશેાભદ્રસ્વામીની પાટે પહેલા 'ભૂતિવય આવ્યા. તેએશ્રી સ્થૂલભદ્ર જેવા સમથ શીલશાળી પુરુષના દીક્ષાગુરુ હતા. તેઓ સ્વભાવે અતિ શાંત હતા. તેમની મુખમુદ્રા જ શાંતરસનું પાન કરાવતી ન હેાય તેમ પાપી પુરુષ પણ તેમની આગળ વિનમ્ર બની જતા. અડતાલીશ વ પર્યંત નિરતિચાર ચારિત્ર પાળી તેમણે ૪૦ શિષ્યા બનાવ્યા, જેમાં નીચેના ખાર તે સ્થવિર હતા. ૧. નંદનભદ્ર, ૨. ઉપનંદ, ૩. તીશભદ્ર, ૪. યશેાભદ્ર, ૫. ગણિભદ્ર, ૬. પૂર્ણભદ્ર ૮. સ્થૂળભદ્ર ૯. ઋજુમતિ, ૧૦. જ'બુ, ૧૧ દીભદ્ર અને ૧૨ પાંડુભદ્ર, સ્થવિર શબ્દ આચાય પદવાચક છે. આઠ વર્ષ સુધી શાસનનાયક રહ્યા પછી મહાવીર સંવત ૧૫૬માં તેએ સ્વગે સીધાવ્યા. તેમના પછી શ્રી ભદ્રખાહુસ્વામી પટધર બન્યા. શ્રી ભદ્રબાહુસ્વામી ગૃહસ્થાવાસ ૪૫ વર્ષીઃ ચારિત્રપર્યાય ૩૧ વર્ષી:-તેમાં ૧૭ વર્ષ સામાન્ય વ્રતપર્યાય: યુગપ્રધાન ૧૪ વર્ષઃ સર્વાંચુ ૭૬ વર્ષ: સ્વગમન મ. સ. ૧૭૦ : ગાત્ર પ્રાચીનઃ દક્ષિણમાં આવેલ પ્રતિષ્ઠાનપુરમાં તેમનેા જન્મ થયેલા. તે બ્રાહ્મણ જ્ઞાતિના હતા, તેમને વરાહમિહિર નામના ભાઈ હતા. વિદ્યા મેળવવાના અત્યંત ઉત્સાહ હાવાથી ખંતથી તેમણે ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, જયાતિષ વિગેરેના અભ્યાસ કર્યાં. તેઓ એક સારા વિદ્વાનની પુક્તિમાં ગણાવા લાગ્યા. ધીમે ધીમે તેની કીતિ ફેલાતી ગઇ અને જ્યેાતિષ સંબંધેનુ તેમનું જ્ઞાન અપૂર્વ મનાવા લાગ્યું. ભાગ્યયેાગે તેમને શ્રી યશેાભદ્ર વામીના સચેાગ થયા. સાના આગળ કથીર પ્રી લાગે તેમ તેમના અગાધ જ્ઞાન આગળ તે ઝાંખા દેખાવા લાગ્યા. સાથે સાથે તેને ધર્મના સાચા સ્વરૂપની પણ જાણ થઈ. તેમણેચશે।ભદ્રસ્વામી પાસે દીક્ષા લીધી. અતુળ બુદ્ધિબળથી તેઓ ચૌદપૂર્વ ધારી બન્યા હતા. પહેલાં કરતાં જયતિષવિદ્યામાં પણ તે વધુ પ્રવીણ બન્યા. તેને ભાઇ વરાહમિહિર પણ જૈન દીક્ષાધારી થયેા હતેા. ગુરુએ ભદ્રમાડુની શક્તિ ને બુદ્ધિમત્તા જોઈ તેને આચાય પદવી આપી તેથી વરાહમિહિરને ઇર્ષ્યા ઉપજી. તેણે ચારિત્રના ત્યાગ કર્યો. Page #70 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૨૯. શ્રી ભષાહુસ્વામી તે પણ જ્યાતિષવિદ્યાનું ઠીક જ્ઞાન ધરાવતા, તેથી તે વડે જ પેાતાના નિર્વાહ ચલાવવા લાગ્યું. જેમ જેમ તેની પ્રતિષ્ઠા વધતી ગઇ તેમ તેમ તે જૈન સાધુઓ પ્રત્યે વધુ દ્વેષી ખનતા ગયા. અને નિર ંતર જૈન શ્રમણાની નિદા કરવા લાગ્યા. વરાહમિહિરે પેાતાના પ્રભાવ ફેલાવવા અનેક ફૂટ પ્રયત્નો કર્યા. વરાહમિહિરની વાત જનતાએ સાચી માની અને તેની પ્રતિષ્ઠા વધતી ગઇ. છેવટે તેને નંદરાજાની સભામાં પુરેાહિતનુ માનવંતુ સ્થાન મળ્યું અને સાથે જ જૈનધર્મ પરની ઇર્ષ્યા પણ વધી. નદરાજાને ત્યાં લાંબે સમયે એક પુત્ર જન્મ્યા. વરાહમિહિરે આ પુત્રની જન્મ પત્રિકા બનાવી અને પુત્રનું સેા વનું આયુષ્ય જણાવ્યું. રાજા ઘણુંા હષત થયા. વૃદ્ધાવસ્થાએ પુત્રજન્મ અને દીર્ઘ આયુષ્ય, આથી લેાકેા પણ ભાત-ભાતની ભેટ-સોગાદો લઈ ખુશાલી પ્રદશિત કરવા આવવા લાગ્યા. વરાહમિહિરને પેાતાના વેરના બદલા લેવાને અવસર મળી ગયા. તેણે રાજાના કાન ભંભેર્યાં કે- મહારાજ ! આપના કુંવરના જન્મથી બધા રાજી થયા ને આપની પાસે આવી ગયા, પણ પેલા જૈનષાધુ ભદ્રબાહુ નથી આવ્યા તેનું કારણ તેા જાણા.’ રાજાએ શકડાળ મત્રીને વાત કરી. શકડાળે ગુરુમહારાજને વાત કરી. વિચક્ષણ ગુરુજી બધી વસ્તુ પામી ગયા. રાજાના કાન ભ ંભેરાયાની ગંધ પણ આવી ગઇ. તેમણે શાંત ચિત્તે કહેવરાવ્યું કે ‘નકામું' એ વાર શામાટે આવવું જવું પડે? એ પુત્ર સાતમે દિવસે ખિલાડીના મુખથી મૃત્યુ પામશે ત્યારે દિલાસા દેવા આવીશ.’ મંત્રીએ જઇને રાજાને વાત કરી. રાજા આ સદેશે! સાંભળી ચેાંકી ઊઠયો. વરાહમિહિર અને ભાડુના જુદા જુદા કથનથી તે ચિંતાતુર બન્યા. ભદ્રમાહુના વચનને મિથ્યા બનાવવા માટે તેણે સખ્ત ચાકી પહેરા મૂકી દીધા અને આખા શહેરમાંથી ખિલાડીઓને હાંકી કઢાવી. એક તે લાંબે વખતે પુત્ર સાંપડયે અને તેમાંય વળી રાજબીજ. તેના રક્ષણ માટે શી કમીના રખાય ? પણ વિધાતાના લેખ કે કર્મની ક્રિયાએ કાઇથી ભુસાઇ છે? ખરાખર સાતમે દિવસે ધાવમાતા બારણામાં બેઠીબેડી પુત્રને ધવરાવતી હતી ત્યાં જ મારણાના આગળીયા પુત્રના શિર પર પડ્યો ને તરત જ પુત્ર મરણ પામ્યા. ભદ્રબાહુસ્વામી રાજાના શેક નિવારવા રાજમહેલમાં ગયા. રાજાને શાંતિ આપી ધીરજ પમાડી. સ'સારની ચિત્રવિચિત્ર ઘટના કહી આશ્વાસન આપ્યું. રાજાને ઉત્તમ ઉપદેશથી કઈક શાંતિ મળી. રાજાએ કહ્યુ` કે–‘ તમારા ભવિષ્ય કથન મુજબ પુત્ર મરણ પામ્યા ખરા પણ બિલાડીના મેાઢાથી મરણ પામશે એમ જડ્યુાવ્યુ હતુ તે સત્ય ન થયું. ' સૂરિજીએ આગળીયા મંગાવી બતાવ્યું તેા તેના પર ખિલાડીનું માઢું કાતરાવેલ હતું. આ પ્રમાણે ઘટના બનવાથી વરાહમિહિર તેા ઝંખવાણેા પડી ગયા. તેની અધી શેખી ઊડી ગઇ. ગરુડની ગતિ આગળ ચકલી શું કરી શકે ? તેને જ્યાતિષ ગ્રંથે બધા પુસ્તકા પાણીમાં ભેળી દેવા તે તૈયાર પે પર ઘૃણા ઉપજી, યાતિષના Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુ સ્વામી - ૩૦ :- [ શ્રી તપાગચ્છ પણ ભદ્રબાહુસ્વામીએ તેને તેમ કરતાં વાર્યો, છતાં સૂરિજી પ્રત્યે દ્વેષ તેના અંતરમાંથી ન જ ખસ્યો. કર્મસંગે વરાહમિહિર મરણ પામી વ્યંતર થયો. પૂર્વભવનું વેર સંભારી તેણે શ્રી સંઘમાં મરકીને ઉપદ્રવ કર્યો. આ અણધારી પીડાથી જનસમાજ ત્રાસી ગયે. શ્રી સંઘે શાંતિ ઉપજાવવા માટે ભદ્રબાહુસ્વામીને આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી. શ્રી સંઘની વિનતિથી તેમણે ઉવસગ્ગહર નામનું સાત ગાથાનું સ્તોત્ર બનાવ્યું જે સાંભળવા, ભણવા અને ગણવાથી મરકીને ઉપદ્રવ શાંત થતું. આ સ્તોત્રમાં એટલે બધે પ્રભાવ હતું કે તેના ભણવાથી ધરણંદ્રને પ્રત્યક્ષ આવવું પડતું. પછી તે લોકે નિરંતર નજીવા કારણું સર પણ ધરણંદ્રને બોલાવવા લાગ્યા. આખરે ધરણેની વિનંતિથી છેલ્લી બે ગાથા ગુરુમહારાજે ભંડારી મૂકી તેથી હાલમાં પાંચ ગાથા ઉપલબ્ધ છે. ઉવસગ્ગહર સ્તોત્રમાં ચમત્કાર જ ભર્યો છે. ઊંડા ઉતરીને વાંચવા-વિચારવામાં આવે તો તેનું ખરું રહસ્ય સમજાઈ શકે. શ્રી પાર્શ્વપ્રભુ, તેમનો પાર્શ્વ નામને યક્ષ, પદ્માવતી દેવી અને ધરણંદ્રની દ્વિઅર્થી સ્તુતિ કરવામાં આવી છે. અર્થ જાણવાની જિજ્ઞાસુને મોટી ટીકા જેવાથી તેને લાભ મળશે. નવમાં નંદને મારી ગાદીએ બેસનાર ચંદ્રગુપ્ત પર પણ ભદ્રબાહસ્વામીની વિદ્વત્તાની ઘણી જ સારી અસર થઈ. એક વખત ચંદ્રગુપ્ત ભરનિદ્રામાં સૂતો હતું ત્યારે તેને સળ સ્વપ્ન આવ્યાં એ સર્વેને શ્રીભદ્રબાહુસ્વામીએ સ્પષ્ટતાથી ખુલાસો કર્યો, જે સાંભળી આગામી કાળનું દુઃખભર્યું માહાત્મ્ય જાણ રાજા ચંદ્રગુપ્તને બહુ દુઃખ થયું અને કેટલાકના માનવા પ્રમાણે તેણે પોતાના પુત્રને રાજ સેંપી દીક્ષા લીધી. ભદ્રબાહુ સ્વામીએ જાણ્યું કે બાર વર્ષને ભયંકર દુકાળ પડશે. એટલે તેઓ મહાપ્રાણદયાનને આરંભ કરવા નેપાળ દેશમાં ગયા. દુકાળથી અન્ન પાણીના સાંસા પડવા લાગ્યા. સાધુઓ દક્ષિણ દેશમાં ચાલ્યા ગયા. પણ દુકાળનું એક માઠું પરિણામ એ આવ્યું કે સાધુઓ આગમ પાઠ વિસરી ગયા. પેટ પૂરતો આહાર ન મળે ત્યાં સ્વાથાય તે શી રીતે કરે? વિદ્યાને જે વારંવાર યાદ કરવામાં ન આવે તો તે ભુલાઈ જાય. છેવટે પાટલીપુત્રમાં સંઘ ભેગો થયો અને જેને જે જે સૂત્રો યાદ હતા તે બધા એકઠા કરવા લાગ્યા. અગિયાર અંગે તે પ્રાપ્ત થઈ શક્યા પણ બારમું દષ્ટિવાદ બાકી રહ્યું. બધા મૂંઝાવા લાગ્યા. છેવટે શ્રા ભદ્રબાહુસામી ઉપર નજર ઠરી. તેમને તેડી લાવવા સંઘે બે સાધુઓને મોકલ્યા. ગુરુશ્રીએ કહેરાવ્યું કે “તેઓએ મહાપ્રાધ્યાન શરૂ કરેલ હોવાથી આવી શકશે નહિ” સાધુઓએ આવી સંઘને વાત કરી. સંઘને આમાં પિતાનું સ્વમાન ને પ્રતિષ્ઠાની હાનિ જણાઈ. ભદ્રબાહસ્વામી સમર્થ હતા છતાં તેમને બેધપાઠ Page #72 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૧ કી મહુસ્વામી આપવાને નિશ્ચય કર્યાં. સંઘમાં કેટલું સામર્થ્ય છે તે સિદ્ધ કરી બતાવવાની જિજ્ઞાસા ઉદ્ભવી. સંઘે બીજા બે સાધુઓને તૈયાર કર્યો ને જણાવ્યું કે તમારે ભદ્રબાહુગામી પાસે જઇ તેમને પૂછ્યુ કે ‘સંઘની આજ્ઞા ન માને તેને શી શિક્ષા ?” તે ‘સંઘબહાર’ જેમ કહે તે તમારે જણાવી દેવું કે સંઘે આપને એ શિક્ષા ફરમાવી છે. પેલા સાધુઓએ જઇને તે જ પ્રમાણે જણાવ્યું એટલે જવામમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે‘સંઘની આજ્ઞા મારે શિરોમાન્ય છે પણ શ્રી સંઘે મારા ઉપર કૃપા કરવી અને વિદ્વાન સાધુઓને મારી પાસે ભણવા મેાકલવા. હુ તેમને હુંમેશા સાત વાયના આપીશ.' પછી શ્રી સંઘે સાધુઓને ત્યાં અભ્યાસ કરવા મેકલ્યા. તે વખતના સઘમાં આટલી શક્તિ હતી ! ܀ તેઓશ્રી શ્રીસ્થૂલભદ્રના વિદ્યાગુરુ હતા. તેમણે સ્થૂલભદ્રને ૧૪ પૂર્વમાંથી દશ પૂર્વની અથ સહિત ને ચાર પૂર્વની મૂળ માત્ર વાચના આપી હતી. તેએ સમર્થ વિદ્વાન હતા. વ્યવહાર સૂત્ર, દશાશ્રુતસ્ક ધ તથા બૃહત્કલ્પ તેમણે પાતે રચેલ છે. આ ઉપરાંત, દશ આગમે (૧) આવશ્યક, ( ૨ ) દશવૈકાલિક, (૩) ઉત્તરાધ્યયન, (૪) આચારાંગ, (૫) સૂત્રકૃતાંગ, (૬) દશાશ્રુતસ્કંધ, (૭) બૃહત્કલ્પ, (૮) વ્યવહાર સૂત્ર, (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ અને (૧૦) ઋષિભાષિત પર નિયુક્તિએ રચી છે. વિશેષમાં આદ્યનિયુક્તિ અને પિંડનિયુક્તિ પણ તેમની જ રચના મનાય છે જ્યારે સંસક્તનિયુક્તિ માટે નિશ્ચિત મત ખંધાણુા નથી. પવિત્ર પર્વાધિરાજ પર્યુષણમાં વંચાતું કલ્પસૂત્ર પણ તેઓએ જ દશાશ્રુતસ્કંધ સુત્રમાંથી જુદું પાડી અનાવ્યું છે. શ્રી સ્થૂળકે પેાતાની મ્હેના યક્ષા વિગેરે સાધ્વીપણે વંદન કરવા આવતાં ચમકાર ખતાવવાની બુદ્ધિથી સિંહનું રૂપ કર્યું". આ હકીકત શ્રી ભદ્રબાહુસ્વામીના જા વામાં આવતાં તેમણે દશ પ પછી વાંચના આપવી અધ કરી. શ્રી સ ંઘે અન્ય સમ સાધુઓને પૂર્વ શીખવવાનું જણાવ્યું ત્યારે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે ‘સ્થૂળભદ્ર જેવાને જ્ઞાનના અપચા થયા તે ખીજાની તેા શી વાત ?' છેવટે શ્રી સધના આગ્રહથી છેલ્લા ચાર પૂની મૂળથી વાંચના આપી, તે પણ હવે પછી બીજાને ન ભણાવવાની શરતે આપી. શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ પછી શ્રી ગૌતમસ્વામી, સુધર્માંસ્વામી ને જમ્મૂસ્વામી ત્રણ કેવળી થયા અને પ્રભવસ્વામી, શય્યંભવસૂરિ, યશેાભદ્રસૂરિ, સ’ભૂતિવિજય, ભદ્રબાહુસ્વામી ને સ્થૂળભદ્ર-એ છ ચૌદપૂર્વી-શ્રુતકેવળી થયા. ત્યારપછી દેશ પૂર્વના જ્ઞાની આચાર્યાં થયા. એમ ક્રમે ક્રમે પૂર્વનું જ્ઞાન ઘટતું ગયું.. શાસન પર મહદ્ન ઉપકાર કરી તેએ સ્વગે સીધાવ્યા. Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુ સ્વામી : 3२ [ श्री सागर सिरिथूलभद्द सत्तम ७, अट्ठमगा महागिरी-सुहत्थी ८ अ । सुट्टिअ-सुप्पडिबद्ध, कोडिअकाकंदिगा नवमा ९॥ ४ ॥ ७-तत्पट्टे श्रीथूलभद्रस्वामी। ८-तत्पट्टे श्रीआर्यमहागिरि-श्रीआर्यसुहस्तिनौ । ९-श्रीआर्यसुहस्तिपट्टे श्रीसुस्थितसुप्रतिबद्धौ । ગાથાર્થ – સાતમાં શ્રી સ્મૃલભદ્ર, આઠમા શ્રી આર્યમહાગિરિ તથા શ્રી આર્યસુહસ્તિસૂરિ અને નવમા પટ્ટધર કટિક-કાકંદીવાળા શ્રી આર્યસુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધ થયા. व्याख्या-७-सिरिथूलभद्दत्ति, श्रीसंभूतिविनय-भद्रबाहुस्वामिनोः सप्तमपट्टः श्रीस्थूलभद्रस्वामी कोशाप्रतिबोधजनितयशोधवलीकृताखिलजगत् सर्वजनप्रसिद्धः । चतुर्दशपूर्व विदा पश्चिमः। क्वचिच्चत्वार्यन्त्यानि पूर्वाणि सूत्रतोऽधीतवानित्यपि । स च त्रिंशत् ० ३० गृहे, चतुर्विशति २४ व्रते, पंचचत्वारिंशत् ४५ युगप्रधाने, सर्वायुर्नवनवति ९९ वर्षाणि परिपाल्य श्रीवोरात् पंचदशाधिकशतद्वय २१५ वर्षे स्वर्गभाक् । अत्र कविः श्रीनेमितोऽपि शकटालसुतं विचार्य, मन्यामहे वयममुं भटमेकमेव । देवोऽद्रिदुर्गमधिरुह्य जिघाय मोहं, यन्मोहनालयमयं तु वशी प्रविश्य ॥ १ ॥ श्रीवीरनिर्वाणात् चतुर्दशाधिकवर्षशतद्वये २१४ आषाढाऽऽचार्यात् अव्यक्तनामा तृतीयो निह्नवः ॥ छ ॥ (-अट्ठमगत्ति, श्रीस्थूलभद्रपट्टेऽष्टमौ पट्टधरौ श्रीआर्यमहागिरिः श्रीसुहस्ती चेत्युभावपि गुरुभ्रातरौ । तत्र श्रीआर्यमहागिरिजिनकल्पिकतुलनामारूढो, जिनकल्पिककल्पः । त्रिंशत् ३० गृहे, चत्वारिंशत् ४० व्रते, त्रिंशत् ३० युग० सर्वायुः शत १०० वर्ष परिपाल्य स्वर्गभाक् ॥ द्वितीयेनाऽऽर्यसुहस्तिना पूर्वभवे द्रमकीभूतोऽपि संप्रतिजीवः प्रव्राज्य त्रिखंडाधिपतित्वं प्रापितः । येन संप्रतिना त्रिखंडमितापि मही जिनप्रासादमंडिता विहिता, साधुवेषधारिनिजवंठपुरुषप्रेषणेनाऽनार्यदेशेऽपि साधुविहार: कारितः। स च आर्यसुहस्ती त्रिंशत् ३० गृहे, चतुर्विशति २४ व्रते, षट्चत्वारिंशत् ४६ युग० सर्वायुः शतमेकं १०० परिपाल्य श्रीवीरात् एक नवत्यधिकशतद्वये २९१ स्वर्गभाक् । Page #74 -------------------------------------------------------------------------- ________________ ५४ावली ] શ્રી ભદ્રબાહુસ્વામી यद्यपि श्रीस्थूलभद्रस्य पंचदशाधिकशतद्वय २१५ वर्षे स्वर्गों गुर्वावल्यनुसारेणोक्तः । श्रीमहागिरि-सुहस्तिनौ तु त्रिंशत्३० वर्षगृहस्थपर्यायावपि शत १०० वर्षजीविनौ दुष्षमासंघस्तोत्रयंत्रकानुसारेणोक्तौ ॥ तथा च सति श्रीआर्यसुहस्तिः श्रीस्थूलभद्रदीक्षितो न संपद्येत, तथापि गृहस्थपर्यायवर्षाणि न्यूनानि व्रतवर्षाणि चाधिकानीति विभाव्य घटनीयमिति ॥ तथा श्रीसुहस्तिदीक्षिताऽवंतिसुकुमालमृतिस्थाने तत्सुतेन देवकुलं कारितं तस्य च “ महाकाल " इति नाम संजातं । श्रीवीरनिर्वाणात् विंशत्यधिकवर्षशतद्वये २२० अश्वमित्रात् सामुच्छेदिकनामा चतुर्थो निवः । तथा अष्टविंशत्यधिकशतद्वये २२८ गंगनामा द्विक्रियः पंचमो निहवः ॥ छ ॥ ९-सुटिअत्ति, श्रीसुहस्तिनः पट्टे नवमौ श्रीसुस्थित-सुप्रतिबद्धौ, कोटिक-काकंदिकौ । कोटिशः सूरिमंत्रनापात् कोटयंशसूरिमंत्रधारित्वाद्वा । ताभ्यां कौटिकनाम्ना गच्छोऽभूत् , अयं भावः-श्रीसुधर्मस्वामिनोऽष्टौ सूरीन् यावत् निग्रंथाः साधवोऽनगारा इत्यादि सामान्यार्थाभिधायिन्याख्याऽसीत् नवमे च तत्पट्टे कौटिका इति विशेषार्थावबोधकं द्वितीयं नाम प्रादुर्भूतं ॥ श्रीआर्यमहागिरेस्तु शिष्यौ बहुल-बलिस्सहौ यमलभ्रातरौ, तस्य बलिस्सहस्य शिष्यः स्वातिः तत्त्वादियो ग्रंथास्तु तत्कृता एव संभाव्यते । तच्छिष्यः श्यामाचार्यः प्रज्ञापनाकृत् । श्रीवीरात् षट्सप्तत्यधिकशतत्रये ३७६ स्वर्गभाक् ॥ तच्छिष्यः सांडिल्यो जीतमर्यादाकृदिति नंदिस्थविरावल्यामुक्तमस्ति । परं सा पट्टपरंपराऽन्येति बोध्यं ॥ ४ ॥ વ્યાખ્યાર્થ–શ્રી સંભૂતિવિજય તથા ભદ્રબાહુસ્વામીની પાટે સાતમા પટ્ટધર તરીકે કાશ્યા નામની વેશ્યાને પ્રતિબંધ પમાડવાથી ઉત્પન્ન થયેલ કીર્તિ વડે જેણે આખું જગત ઉજજવળ કર્યું તેવા અને સર્વ જનસમૂહમાં પ્રખ્યાતિ પામેલા શ્રી સ્થળભદ્ર આવ્યા. તેઓ છેલ્લા ચાદપૂર્વધારી થયા એટલે કે તેમના પછી કઈ ચોદપૂર્વધારી થયેલ નથી. કેટલેક સ્થળે એવો પણ ઉલ્લેખ છે કે છેલ્લા ચાર પૂર્વ માત્ર મૂળથી જ ભણ્યા હતા. તેઓ વીશ વર્ષ ગૃહસ્થાવાસમાં, ચોવીશ વર્ષ સામાન્યવતપર્યાયમાં, પીસ્તાલીશ વર્ષ યુગપ્રધાન તરીકે એવી રીતે નવાણુ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પાળીને શ્રી વીર પરમાત્મા પછી ૨૧૫ વર્ષે સ્વર્ગગામી થયા. અહીં કવિ કહે છે કે Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રબાહુસ્વામી : ૩૪ - [ શ્રી તપાગચ્છ શ્રીનેમિનાથ ભગવાન કરતાં પણ શકડાલસુત–સ્થૂલભદ્રને અમે અદ્વિતીય સુભટબહાદુર માનીએ છીએ; કેમકેનેમિપ્રભુએ તો પર્વતના કિલ્લા (ગિરનાર) ઉપર ચઢીને મોહને જીયે; જ્યારે શ્રી સ્થૂળભદ્દે તો કામદેવના ઘરમાં પ્રવેશ કરીને તેને વશ કર્યો–છો. શ્રી વીરનિર્વાણ પછી ૨૧૪ વર્ષ વ્યતીત થયે આષાઢાભૂતિ નામના આચાર્યથી અવ્યક્ત નામનો ત્રીજો નિહુનવ થે. શ્રી રપૂલભદ્ર પછી આઠમી પાટે શ્રી આર્યમહાગિરિ તથા આર્ય શ્રીસુહસ્તિસરિબંને ગુરભાઈ આવ્યા. શ્રી આર્યમહાગિરિ જિનકલ્પીની જેવા આચરણવાળા જિનકલ્પી થયા તેઓ ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં, ૪૦ વર્ષ સામાન્ય વ્રતપર્યાયમાં, ત્રીશ વર્ષ યુગપ્રધાન તરીક–એવી રીતે એક સો વર્ષનું આયુષ્ય ભેળવીને સ્વર્ગવાસી બન્યા. બીજા શ્રી સુહસ્તિસૂરિએ સંપ્રતિ મહારાજાના પૂર્વ ભવના ગરીબ અવરથાના જીવને દીક્ષા આપીને ત્રણ ખંડનો સ્વામી બનાવ્યો. તે સંપ્રતિ મહારાજાએ ત્રણ ખંડપ્રમાણ પૃથ્વી જિનમંદિરેથી શોભાવી તેમજ અનાર્ય દેશોમાં પણ સાધુના વેશવાળા પિતાના વંઠ–બહુરૂપી પુરુષોને મેકલીને સાધુવિહાર સુગમ કરાવ્યો. તે શ્રઆર્યસુહસ્તિસૂરિ ત્રીશ વર્ષ ઘરમાં, ૨૪ વર્ષ સામાન્યવતપર્યાયમાં, ૪૬ વર્ષ યુગપ્રધાન પદે–એવી રીતે એક સો વર્ષનું આયુષ્ય પાળીને શ્રી વીર પરમાત્મા પછી બસે એકાણુમે વર્ષે રવર્ગે ગયા. ગુર્નાવલીના આધારે વીર પરમાત્મા પછી ૨૧૫ વર્ષે શ્રી સ્થૂલભદ્ર વર્ગવાસી થયા એમ જણાવ્યું છે. દુષમા સંધસ્તોત્રયંત્રના આધારે શ્રી આર્યમહાગિરિ તથા શ્રી આર્યન સહસ્તિસૂરિનો ગૃહસ્થપર્યાય ત્રીશ વર્ષનો છતાં આયુષ્ય ૧૦૦ વર્ષનું જણાવવામાં આવ્યું છે. જે આર્ય સુહસ્તિને શ્રી રસ્થૂલભદ્રના હસ્તદીક્ષિત ન માનીએ તો ગૃહસ્થપર્યાયના વર્ષે ઓછા અને ચારિત્રપર્યાયના વર્ષે વધારે એમ સમજીને મેળ બેસારવો જોઈએ. શ્રી આર્યસુહરિતરિવડે દીક્ષિત થયેલા શ્રીઅવંતિસુકુમાળના મૃત્યુ સ્થાને તેના પુત્રે દેવવિમાન સરખું જિનમંદિર કરાવ્યું અને તેનું “મહાકાળ એવું નામ પ્રસિદ્ધ થયું. શ્રી વીર નિર્વાણ પછી ૨૨૦ વર્ષે અશ્વમિત્રથી સામુચ્છેદિક નામનો ચોથો નિહૂનવ તથા ૨૨૮ વર્ષે ગંગ નામને સમકાળે બે ક્રિયામાં ઉપયોગ માનનારે પાંચમો નિહૂવ થશે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થૂળભદ્રે પટ્ટાવલી ] ૩૫ . શ્રી આસુહસ્તિસૂરિની પાર્ટ નવમા પટ્ટધર તરીકે કાટિક—કાદિક શ્રી સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિ આવ્યા. સૂરિમંત્રના ક્રોડ વખત જાપ કરવાથી અથવા ક્રોડના અંશ ભાગમાં મિત્ર અવધારવાથી તે અને દ્વારા કોટિક નામના ગચ્છની સ્થાપના થઈ. શ્રી સુધર્માંસ્વામીથી આઠ પાટ સુધી ચાલતા ગચ્છનુ નિગ્રંથ એવું સામાન્ય નામ હતુ પણ નવમાં પટ્ટધર પછી કોટિક એવું વિશેષ અર્થ જણાવનારું બીજું નામ થયું. શ્રી આ મહાગિરિના અહુલ અને અલિસ્સહ નામના જોડીયા જન્મેલા બે ભાઇએ શિષ્ય થયા હતા. તે બલિસડના શિષ્ય ઉમાસ્વાતિ નામના થયા અને તત્ત્વા સૂત્ર વિગેરે અનેક ગ્રંથા તેમના રચેલા મનાય છે. તે ઉમાસ્વાતિના શિષ્ય શ્યામાચાય થયા જેમણે પ્રજ્ઞાપના (પન્નવા) સૂત્ર બનાવ્યું. તેઓશ્રી વીરનિર્વાણ પછી ૩૭૬ વર્ષે વર્ગે ગયા. તેમના શિષ્ય શ્રી સાંડિલ્ય નામના થયા જેણે જીતમર્યાદા બનાવ્યું, આવા ઉલ્લેખ નદિસ્થવિરાવલીમાં છે; પણ આ પટ્ટપર’પરા બીજી જાણવી. ૭. શ્રી સ્થૂળભદ્ર ગૃહસ્થવાસ ૩૦ વર્ષ : ચારિત્રપર્યાય ૬૯ વર્ષ:-તેમાં સામાન્ય તપાઁય ૨૪ વર્ષી: યુગપ્રધાન ૪૫ વર્ષ સર્વાંચુ ૯૯ વર્ષી: સ્વગમન અ. સ ૨૫ વર્ષ: ગાત્ર ગૌતમઃ સમગ્ર ભારતવષ ઉપર તે સમયે રાજા નવમા નંદની આણ વર્તતી હતી. રાજધાનીનુ શહેર પાટલીપુત્ર શૈાભા-સૌદર્યાંમાં માજા મૂકતું હતું. રાજાને બુદ્ધિનિધાન શકડાલ નામના મુખ્ય મંત્રી હતેા. શકડાળને લક્ષ્મીવતી નામની અને સ્થૂળભદ્રે તથા શ્રીયક નામના બે પુત્રરત્ન તેમજ યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેણા, વેણા અને રૈણા એ નામના સાત પુત્રીરત્ન હતાં. શકડાલ બુદ્ધિનિધાન હોવા સાથે સમયજ્ઞ હાવાથી રાજાના જમણા હાથ સમાન ગણાતા. તેની સલાહ વગર રાજાનુ' કોઇ પણ કાર્ય થતુ ં નહિ. સિંહના દીકરા શૂરવીર જ હાય તેમ સ્થૂળભદ્ર તેમજ શ્રીયક પણ કંઈ કમ ન હતા. શ્રીચકને તેા રાજાએ પેાતાને ખાસ અ°ગરક્ષક નીમ્યા હતા. X * રૂપરૂપના અખાર જેવી કાશા નામની વેશ્યા તે નગરને શેાભાવી રહી હતી. પાટલીપુત્રમાંના કેાશાના નિવાસે શહેરની કીતિ દિગદિગંતમાં ફેલાવી મૂકી હતી. વેશ્યાના Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થૂળભદ્ર [ શ્રી તપાગચ્છ મુખદર્શનને લાભ લેવા દૂર દેશાવરથી પથિકે આવતા. પ્રાચીન સમયમાં ડહાપણને ઈજારો વેશ્યાઓને જ ફળે મનાતે નૃત્ય કે સંગીતમાં તેની હરિફાઈ કરવાને કઈ ઉઘુક્ત બનતું નહિ. તેની નજર માત્રથી ભલભલા મુનિઓના માનભંગ થતાં. ભલભલા રાજકુમાર અને કોટડ્યાધિપતિઓના પુત્રે તેને ત્યાં શિક્ષણ અને ડહાપણુ મેળવવા આવતા. તેની એવી છાપ હતી કે ત્યાં શિક્ષણ લીધા વિનાને મનુષ્ય વ્યવહારકુશળ ગણાતે નહિ. તે નાચમાં તે એવી પ્રવીણ ગણાતી કે તેને નાચ જોયા પછી પણ માણસેને પિતાની બુદ્ધિ પર વિશ્વાસ આવતાં વખત લાગે. વેશ્યાની કુશળતા સાથે તેનું રૂપ પણ સુંદર હતું. તે જ્યારે કબરી (અડે) છૂટે મૂકતી ત્યારે તેના વાળ સર્પરાજનું ભાન કરાવતા. તેના હાથ કમળના ડેડા સમાન હતા. તેના નેત્ર આગળ હરિણે ઝંખવાણુ પડતા. શકાલે પણ પિતાના જયેષ્ઠ પુત્ર સ્થળભદ્રને ત્યાં મોકલ્યા. કેશા વેશ્યા ગોખમાંથી જુએ છે. તે અઢાર વર્ષને કલેય કુંવર પોતાના મહેલ તરફ આવી રહ્યો છે. તેને ચહેરો અને રૂઆબ તેના હૃદયની આરપાર નીકળી ગયા. પાસે બેઠેલ દાસીને સ્થૂળભદ્રને તેડી લાવવા આજ્ઞા કરી. દાસીએ આવી વિનંતિ કરી પણ સ્થલભદ્રે કહ્યું કે તારી બાઈ જાતેતેડવા આવે તો હું આવું.' તેની પ્રતિભા જોઈ કેશા આવી અને માન સહિત તેડી ગઈ. સ્થલભદ્ર કળા શીખવા માટે આવેલ હતા. પિતાએ તેને માટે જોઈએ તેટલા દ્રવ્યની સગવડ કરી હતી. ધીમેધીમે કળા શીખતાં તે કશાના પ્રેમમાં પડ્યા. ખીરનું ભેજન મળ્યા પછી કદ્રવાનું ભેજન કેણ કરે ? કેશાએ પણ બીજા સાથે પ્રેમ કરવો છેડી દીધે. સ્થૂળભદ્ર તેમજ કેશાને જળ-મસ્ય જેવી પ્રીત બંધાણું. સ્થળભદ્ર કેશાને જ જુએ ને કેશા સ્થળભદ્રને જ દેખે. કેશાનું ભુવન એટલે ભેગવિલાસને દરિયે. તેમાં જે ડૂબે તે બહાર નીકળે જ નહિ. દિવસ ઉપર દિવસે વીતતાં ગયાં. છૂળભદ્રને કેશ-ગૃહે આવ્યાને બાર વર્ષ વીતી ગયા. X ૪ હવે તે જ પાટલીપુત્ર નગરમાં વરસચિ નામને વિપ્ર રહેતો હતો પણ તે મિથ્યાદષ્ટિ હતો. તે કવિ હવા સાથે વાદી અને વયાકરણ પણ ગણાતો. તે હંમેશાં નંદરાજાના દરબારમાં આવીને એક સે આઠ નૂતન ગ્લૅક રચીને રાજાના મનનું રંજન કરવા લાગે, પરંતુ શકતાલ મંત્રી તે મિથ્યાષ્ટિ હોવાથી તેની પ્રશંસા કરતે નહિ, એટલે રાજા તુષ્ટમાન થઈને તેને દાન પણ આપતો નહિ. આથી વરરુચિ શકડાલ મંત્રીની ભાર્યા પાસે ગયો અને તેને વિજ્ઞપ્તિ કરી કે મંત્રી પોતાની પ્રશંસા કરે તે મને આજીવિકા મળે. મંત્રી. પત્નીએ શાકડાળને તે બ્રાહ્મણની પ્રશંસા કરવા આગ્રહ કર્યો. અંધ, બાળક, સ્ત્રી અને મૂખને આગ્રહ દૂરતિક્રમ્ય હોય છે. બીજે દિવસે શુકડોળે પ્રશંસા કરી તેથી રાજાએ પ્રસન્ન થઈને તેને એક સો આઠ દીનાર ઈનામ તરીકે અપાવ્યા. આ પ્રમાણે હમેશાં બનવા લાગ્યું Page #78 -------------------------------------------------------------------------- ________________ - - - પટ્ટાવલી ] શ્રી સ્થળભદ્ર તેથી મંત્રીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“રાજન્ ! આપ આટલું બધું દાન શા માટે આપે છે ? રાજાએ કહ્યું કે “તમે પ્રશંસા કરી છે તેથી જ આપું છું.” એટલે મંત્રીએ કહ્યું કેમેં વરરુચિની પ્રશંસા નથી કરી પણ મૂળ સુભાષિતકારની પ્રશંસા કરી છે. આ બધા વરરુચિના પોતાના બનાવેલા કલેકે નથી; પરકીય છે. તેના બેલેલા લેકે તો મારી પુત્રીઓ પણ જાણે છે. પ્રાત:કાળે તેને હું આપની સમક્ષ રજૂ કરીશ.” બીજે દિવસે મંત્રીએ પોતાની પુત્રીઓને પડદાની પછવાડે બેસારી. તેઓની શક્તિ એવી હતી કે પહેલી પુત્રી યક્ષા એક વાર સાંભળેલું યાદ રાખી શકતી, બીજી યક્ષદરા બે વાર સાંભળેલું યાદ રાખી શકતી, એમ સાત પુત્રીઓ અનુક્રમે યાદ રાખી શકતી વરચિ જેવો બ્લેક બોલી ગયો કે તરતજ બધી પુત્રીઓ એક પછી એક તે સર્વ શ્લોકો બેલી ગઈ. રાજાએ દાન ન આપ્યું તેથી વરરુચિ ઝંખવાણે પડી ગયે. તેણે પકડાળ પાસેથી વેરને બદલે લેવાને મનસુબો કર્યો. જનપ્રસિદ્ધિ માટે તેણે બીજે પ્રયત્ન આદર્યો. ગંગાના જળમાં તેણે એક યંત્ર ગોઠવ્યું અને તેની એવી રચના કરી કે પગ દબાવતાં તેમાંથી સોનામહોરોની કોથળી ઉછળીને હાથમાં આવી પડતી. તેણે લેકમાં એવી વાત પ્રચલિત કરી કે “ગંગાદેવી મારી સ્તુતિથી પ્રસન્ન થઈને હમેશાં મને સેનામહેરાની બક્ષીસ આપે છે. શકડાળ મંત્રીને આમાં કપટની ગંધ આવી. તેમણે બધી બાતમી મેળવી લઈ રાજાને વાત કરી. તેની પરીક્ષા કરવાને રાજાએ નિશ્ચય કર્યો. વરરુચિ એવું કપટ કરતે કે રાત્રિના નિજન વાતાવરણમાં સેનામહોરની કોથળી તે યંત્રમાં સંતાડી આવતો. શકડાળ મંત્રીએ પોતાના ગુપ્તચરને હકીકતથી વાકેફ કરી વરચિની પાછળ પાછળ મોકલ્યો. જેવી તે કેથળી સંતાડીને ગયો કે તરતજ ગુપ્તચરે તે કથળી કાઢી લીધી ને મંત્રીને સોંપી. વરચિને ઉપરની બીનાની જાણ નહોતી. તેણે સવારના જઈ નિત્યક્રમ પ્રમાણે ગંગા મૈયાની સ્તુતિ કરવા માંડી. રાજા, મંત્રી વિગેરે બહોળો જનસમુદાય એકઠો થયો હતો. વરરુચિ પગ દબાવવા મંડ્યો, પણ કોથળી હોય તો ઉછળીને આવી પડે ને ! પગ દબાવવાથી કોથળી ન મળી ત્યારે તેણે હાથ નાખ્યા પણ મૂળ નાહિત કુત: શાહી ? વરચિ તરતજ બધી વસ્તુ પામી ગયો. મંત્રીના વદનકમળ પરની રેખાઓ જાણે તેની મશ્કરી કરતી હોય તેમ તેને જણાયું. પછી મંત્રીએ પિતા પાસે રાખેલી સેનામહોરની કોથળી તેની સમક્ષ રજૂ કરી. લેક વરચિનું કપટ કળી ગયા અને વરરુચિનું મન તે અત્યંત ખિન્ન થયું. તે મંત્રીને પૂરે છેષી બને ને મંત્રીને છિદ્ર શોધવા લાગ્યો. રાત્રિ-દિવસ પ્રધાન પર વેર વાળવાની મને વૃત્તિ વરરુચિ સેવવા લાગે. વૈરામિએ Page #79 -------------------------------------------------------------------------- ________________ r થી તારા શ્રી સ્થળભદ્ર [ શ્રી તપાગચ્છ તેના મનમાં જવલંત રૂપ લીધું અને તેની નિદ્રા પણ ઊડી ગઈ. તેણે વિચાર્યું કે જે શાકડાળે મારે પ્રપંચ ન પકડી પાડ્યો હેત તે લેકે માં મારી કેટલી પ્રતિષ્ઠા જામત? લોકો કહેત કે-વરચિની કાવ્ય-ચમત્કૃતિથી પ્રસન્ન થઈ ગંગામૈયા પણ સેનામહોરોની ભેટ આપે છે; પણ શકડાળના પ્રયત્નથી મારી આ મનભાવના આકાશ-પુષ્પ જેવી બની. શ્રીયકના લગ્નની તૈયારી ચાલી રહી હતી. વરરુચિને વેર વાળવાને આ અવસર સરસ લાગ્યા. નંદરાજા શસ્ત્રપ્રિય હતો અને તેથી રાજા પોતાના ઘેર પધારે ત્યારે ભેટ આપવા માટે શકડાળ મંત્રી શસ્ત્રો તૈયાર કરાવી રહ્યો હતો. આ પ્રસંગને વરચિએ લાભ લીધે. તેણે શેરીમાં ફરતા નાના નાના છોકરાઓને એકઠા કર્યા અને થોડી થોડી મીઠાઈ, ચણા વિગેરે વહેંચી નીચેની મતલબનું ગાવાનું શીખવ્યું. નાના બાળકો પણ લાલ-લાલચે હંમેશા તે પ્રમાણે બોલવા લાગ્યા. न वेत्ति राजा यदसौ, शकडालः करिष्यति । व्यापाद्य नंदं तद्राज्ये, श्रीयकं स्थापयिष्यति ॥ કે વાત જાણે નહિ, કરે શકહાલ શું કાજ ? નંદરાય મારી કરી, શ્રીયકને દેશે રાજ. ફરવા જતાં રાજાએ એકદા આ સાંભળ્યું. રાજા, વાજાને વાંદરા તેને શે વિશ્વાસ હોઈ શકે? નંદરાજાને વહેમ આવ્યો. તેણે પિતાના સેવકને તપાસ કરવા મૂકો અને તેણે ત્યાંની વસ્તુરિથતિ રાજાને નિવેદન કરી. બીજે દિવસે મંત્રીએ આવીને પ્રણામ કર્યો એટલે રાજા કોધથી વિમુખ થઈને બેઠે. શકડાળને સમાચાર મળ્યા કે રાજા રીસે ભરાણે છે અને આખા કુટુંબનો નાશ કરવા ઈચ્છે છે. તેણે ઘરે આવી શ્રીયકને બધી વાત સમજાવી અને વધુમાં ફરમાવ્યું કે કાલે જ્યારે રાજાને હું મસ્તક નમાવું ત્યારે તારે મારે શિરચ્છેદ કરે.” આ સાંભળી શ્રીયક અવાક થઈ ગયો. તેનું આખું શરીર કંપી ઊઠયું. પિતાને તેણે કહ્યું કે-“ચંડાળ પણ આવું કુકૃત્ય ન કરે, તે મારાથી તે કેમ જ થઈ શકે?” શકાલે તેને સમજાવ્યો કે હું તે હવે ખયું પાન જ છું, બે-ચાર વર્ષમાં મરવાને તો છું જ, પણ મારા એકના ભેગે આપણું આખા કુટુંબનો બચાવ થઈ જશે. વળી હું ગાળામાં કાતિલ ઝેર રાખીશ એટલે મને વધુ દુઃખ પણ નહિં થાય.” બીજે દિવસે જે શકડાળે નમસ્કાર કર્યો કે શ્રીયકે મ્યાનમાંથી તલવાર કાઢી તેને શિરચ્છેદ કર્યો. આ જોઈ નંદરાજા બોલી ઊઠયોઃ “ અરે ! અરે શ્રીયક! તે આ અઘટિત શું કર્યું?' શ્રીયકે જણાવ્યું કે-“મારા પિતા રાજદ્રોહી બન્યા છે એમ આપના Page #80 -------------------------------------------------------------------------- ________________ પાવલી ]. શ્રી સ્થૂલભદ્ર જાણવામાં આવ્યું તેથી મેં તેમને વધ કર્યો.” શ્રીયમુની સ્વામીભક્તિ જોઈ જ બહુ પ્રસન્ન થયા અને પિતાની જગ્યા સંભાળી લેવા સૂચવ્યું. શ્રીયકે કહ્યું કે મારે સ્થૂલભદ્ર નામના મોટા ભાઈ છે તે આ જગ્યાને લાયક છે.” રાજાએ કહ્યું કે તારા મોટા ભાઈ કેમ કેઈ દિવસ જણાતા નથી ?” શ્રીયકે કહ્યું કે મહારાજ ! તે કેશા વેશ્યાને ત્યાં રહે છે અને ત્યાં ભોગ ભેગવતા તેને બાર વર્ષ થયા છે.” રાજાએ સ્થૂલભદ્રને તેડવા સૈનિક મોકલ્યો. સ્થૂલભદ્ર આવ્યા. રાજાએ તેમને પ્રધાનપદ લેવા કહ્યું. તેણે વિચાર કર્યા પછી જવાબ જણાવવા કહ્યું. રાજાએ રજા આપી એટલે અશોકવાડીમાં જઈ વિચાર કરવા લાગ્યા. અહે! પ્રધાનપદ કેવું! આ પ્રધાનપદને લીધે જ મારા પિતાનું કમોતે મૃત્યુ નીપજયું. પ્રધાનપદ લેવું એટલે રાજા તથા પ્રજા બંનેને રીઝવવા. કાર્યભાર પણ એટલે બધે કે આત્માનો વિચાર કરવાની પુરસદ જ નહિ. સ્થૂલભદ્રને સંસારની ઘટમાળને અનુભવ થયા. તેમને સુષુપ્ત આત્મા જાગૃત બન્યો. પિતાના મૃત્યુથી અને વિચારને પરિણામે તેઓ સાચા વૈરાગ્યરંગથી રંગાયા. રાજાની સભામાં જઈ, આશીર્વાદ આપી તેઓ ચાલી નીકળ્યા. પંચમુષ્ટિ લોન્ચ કરી શ્રી સંભૂતિવિજય નામના આચાર્ય પાસે દીક્ષા સ્વીકારી. બુદ્ધિની તીવ્રતાથી અલપસમયમાં જ્ઞાનપ્રાપ્તિ સાથે મન પર તેઓએ અદ્ભુત અંકુશ કેળા . ચોમાસું નજીક આવ્યું. સાધુના આચાર પ્રમાણે ચાતુર્માસમાં એક સ્થાને રહેવું જોઈએ. જુદા જુદા સાધુઓ જુદે જુદે સ્થળે જવા માટે ગુરુની આજ્ઞા માગવા લાગ્યા. એક સાધુએ સિંહની ગુફા પાસે, બીજા એ સપના રાફડા આગળ, ત્રીજાએ કૂવાના ભારવટિયા પર કાત્સર્ગ ધ્યાનમાં રહેવાની આજ્ઞા માગી. સ્થૂલભદ્રે પણ કોશાગૃહ રંગભૂમિમાં રહેવાની પરવાનગી માગી. દરેકને લાભ થવાનું જ્ઞાનથી જાણી ગુરુએ સંમતિ આપી. સ્થલભદ્રના દીક્ષિત થયાના સમાચાર સાંભળી કેશા ખિન્ન થઈ હતી. તે દિવસથી તેનું મન બેચેન જેવું લાગતું હતું. તેની માતા અકાએ પિતાને વેશ્યા-વહેવાર સમજાવ્યો, પણ સત્ય પ્રેમના રંગે રંગાયેલી કેશાના મન પર તેની અસર થઈ નહિ. સ્થૂલભદ્રને પિતાના આવાસ તરફ આવતા જોઈ કેશા રાજી-રાજી થઈ ગઈ. સ્થૂલભદ્ર આવી, ધર્મલાભ આપી તેના રંગભુવનમાં ઉતારવાની આજ્ઞા માગી. કોશાએ કહ્યું–પ્રિયતમ! Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થૂલભદ્ર [ શ્રી તપાગચ્છ આ દેહ જ તમારે છે ત્યાં આ રંગભુવન માટે શું આજ્ઞા માગે છે?” સ્થૂલભદ્રે કહ્યું: પૂર્વના ભેગવિલાસના દિવસે ગયા, હવે તે હું સાધુ થયે છું, તારી રજા હોય તે જ મારાથી અંદર અવાય. કેશાએ વિચાર્યું કે– વ્રતને ભાર ન સહન કરી શકવાથી જ અહીં આવ્યા જણાય છે, પરંતુ લજજાને લીધે હમણાં તે કંઈ નહિં બેલે. હું મારા શબ્દચાતુર્યથી અને શૃંગાર-પરિધાનથી તેમને વિષયરસમાં ડૂબાડી દઈશ.' કેશા વેશ્યા હમેશાં બાકણ, સંબાકા ને સંબાનેય એ ત્રણ પ્રકારના ધાન્યથી, તેમજ દૂધ, દહીં, ઘી, કાંજી, છાશ અને મધ એ છ પ્રકારના રસોથી તથા મૂળ-કંદ, ઈશ્નરસ, લતા, પત્ર, પુષ્પ અને ફળ એ છ પ્રકારના શાકથી સ્થૂલભદ્રને રીઝવવા લાગી. સુંદર વસ્ત્રાભરણ અને નેત્રકટાક્ષથી તેનું મન ચળાવવા લાગી પણ સ્થૂલભદ્ર ઉપર તેની રૂચ માત્ર અસર થઈ નહિ. અધ્યાત્મથી રંગાયેલા આત્માને દુન્યવી પ્રલોભને શું કરી શકે? તેણે મોહ પમાડવા જેટલા જેટલા પ્રયત્ન કર્યા તે બધા જળ મળે દીપકની જેમ અથવા તે આકાશમાં ચિત્ર ચિતરવાની જેમ નિષ્ફળ થયા. પછી તો કેશા સ્થલભદ્રને પગે પડી અને પૂર્વની માફક ભાગ ભોગવવા પ્રાર્થના કરી. સ્થૂલભદ્રે કહ્યું કે-“પની અને અત્યારની સ્થિતિમાં ફેર છે. હવે હું વૈરાગ્યવાસિત સાધુ બન્યો છું. જિનેશ્વર ભગવાને બતાવેલા માર્ગે મારે સંચરવાનું છે. આ સંસાર મને અસાર સમજાય છે અને જોબન તે સંધ્યાના રંગ જેવું, પુટેલા કાચના કટકા જેવું અને નાટકના શણગાર જેવું છે. હવે તો હું તને પ્રતિબોધ કરવાને આવ્યો છું. સ્થૂલભદ્રના સંસર્ગથી અને નીતિપ્રેરક ઉપદેશથી છેવટે કોશાએ પિતાને કુળાચાર ધમ છે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. સાથે સાથે મનમાં અભિગ્રહ પણ કર્યો કે કદાચ રાજા પ્રસન્ન થઈને મારી પાસે કઈ પુરુષને મેકલે તેની સાથે ભેગ ભોગવવાની છૂટ; બાકીના સને માટે પ્રતિબંધ છે. શ્રી વીરવિજ્યજી મહારાજે સ્થૂલભદ્રની શિયળવેલમાં કેશા અને સ્થૂલભદ્રનો સંવાદ સરસ રીતે ચિતર્યો છે. તેની ચૌદમી ઢાળમાંથી નમૂના દાખલ બે-ત્રણ કડી અહીં ઉતારી લઈએ. કોશા વેશ્યા–સંસારમાંહે એક સાર, વલ્લભ નારી રે; છાંડે તેહને ધિક્કાર, ગયા ભવ હારી રે, સ્થૂલભદ્ર–મેં ધ્યાનની તાલી લગાઈ, નિશાન ચઢાયા રે; શીલ સાથે કીધી સગાઇ, તજી ભવમાયા રે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] શ્રી સ્થૂળભદ્ર કેશા વેશ્યા–મને વિરહતણી ક્ષણ જાય, વરસ સમાણી રે; ઘણું મહતણું લવાય, વલલ્લું પાણી રે. સ્થૂલભદ્ર- હારા મોહજનક રસ બોલે, પેગ ન છૂટે રે, માજારી તલપને તોલે, શીંફ ન તૂટે રે. કોશ વેશ્યા–વીતરાગ શું જાણે, રાગ-રંગની વાતે રે? આ દેખાડું રાગને લાગ, પૂનમની રાતે રે. સ્થૂલભદ્ર- શણગાર તજ અણગાર, અમે નિર્લોભી રે; નવકલ્પ કરશું વિહાર, મેલી તને ઊભી રે. ચોમાસુ પૂર્ણ થયે સ્થૂલભદ્ર ગુરુ સમીપે આવ્યા. પેલા ત્રણ શિખે પણ અભિગ્રહ પૂર્ણ થયે ત્યાં આવ્યા. તે ત્રણેને તમે “દુષ્કર” કર્યું તેમ અને સ્થૂલભદ્રને “અતિ દુષ્કર ” કર્યું તેમ ગુરુમહારાજે કહ્યું. આથી પેલા ત્રણ સાધુઓને શ્રી સ્થૂલભદ્ર પ્રત્યે અદેખાઈ ઊપજી અને મનમાં વિચાર્યું કે એ શકતાલ મંત્રીનો પુત્ર છે તેથી ગુરુએ તેને બહુમાન આપ્યું! વેશ્યાને ત્યાં સુખપૂર્વક ચોમાસું કર્યું તેમાં કયું પરાક્રમ કયું ? ખરું કષ્ટ તે અમે જ સહન કર્યું છે. તેઓએ આવતું ચાતુર્માસ વેશ્યાને ત્યાં કરવાનો નિર્ણય કરી મહાકટે આઠ મહિના પસાર કર્યા. બીજું ચોમાસુ નજીક આવ્યું એટલે સિંહગુફાવાસી મુનિ વેશ્યાને ત્યાં ચાતુર્માસ ગાળવા માટે ગુરુમહારાજની આજ્ઞા લેવા આવ્યા. ગુરુએ નિષેધ કર્યો છતાં હઠાગ્રહથી તેમણે કશાને ત્યાં જવાનું નક્કી કર્યું. કેશાને ત્યાં આવી તેની રંગભૂમિ (ચિત્રશાળા) ચેમાસું રહેવા માટે માગી, ત્યાં થિરવાસ રહ્યા. કેશા સમજી ગઈ કે લભદ્ર સાથેની ઈર્ષ્યાને લીધે તેઓ અહીં આવ્યા જણાય છે તેથી તેણે છ રસયુક્ત જન જમાડવા માંડ્યું અને હાવભાવ તથા નૃત્ય કરવું શરૂ કર્યું. વેશ્યાના વિલાસ અને શંગારથી મુનિ શોભ પામ્યા. અગ્નિથી કેણ ન બળે ? લક્ષમી જઈને કણ ને હે? મુનિને કામાતુર થયેલ જોઈને વેશ્યાએ કહ્યું કે-“અમારે તે દ્રવ્ય જોઈએ.” મુનિએ કહ્યું કે અમારી પાસે દ્રવ્ય ક્યાંથી હોય?” વેશ્યાએ કહ્યું: “નેપાળ દેશમાં જઈ રત્નકંબળ લઈ આવો.” ચોમાસુ હોવા છતાં મુનિ નેપાળ દેશ ગયા અને ત્યાંના રાજાને રીઝવીને રત્નકંબળ લઈને પાછા ફર્યા. રસ્તામાં ચારની પલ્લીમાં આવતાં ચેરાએ તેમને પકડયા અને છેવટે મહામુશીબતે તે રત્નકંબળ લઈને વેશ્યાને ઘરે આવ્યા. વેશ્યાએ Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થળભદ્ર • ૪૨ * [ શ્રી તપાગચ્છ નાહીને કમળવતી શરીર લૂછી તેને ખાળમાં ફેકી દીધી. આ જોઇને મુનિ એલ્યાઃ અરે ! અરે ! આવી અમૂલ્ય નકબળ તું ખાળમાં કેમ ફેંકી દે છે ? ' વેશ્યાની યુક્તિ ખરાખર ખર આવી વેશ્યાએ આ બધી ચેના મુનિશ્રીને સાચુ' ભાન કરાવવા જ ચેાજી હતી. તે ખેલી કે--તમારે! આ ઉત્તમ મનુષ્ય ભવ, તેમાં ય વળી શુદ્ધ ચારિત્ર છતાં તેને પણ તમે મળ-મૂત્રથી ભરેલી એવી મારા વિષે ફેકી દેતાં કેમ શરમાતા નથી ? ’ આ સાંભળી સાધુ પતિતા સ્થાથી ઉગરી ગયા. તેણે વેશ્યાના આભાર માન્યા અને ગુરુ પાસે આવી, આલેચણા લઇ, તીવ્ર તપશ્ચર્યાં કરવા લાગ્યા. * X X હવે એકદા બાર વર્ષના ભયંકર દુકાળ પડ્યો. ક્ષુધાથી પીડાતા સાધુએ સિદ્ધાંત ભૂલી ગયા. છેવટે પાટલીપુત્રમાં શ્રી સઘ એકઠા મળ્યા અને જેને જેને જેટલું જેટલું યાદ હાય તેના સંગ્રહ કરવા લાગ્યા. એ પ્રમાણે અગ્યાર અંગ પૂર્ણ થયા પણ બારમુ દ્રષ્ટિવાદ નામનું અંગ પૂર્ણ રહ્યુ. શ્રી ભદ્રબાહુસ્વામી... વખતે નેપાળ દેશમાં હતા. તેમને એલાવવા એ સાધુઓને મોકલ્યા અને વસ્તુસ્થિતિ જશાવી. તેએ મહાપ્રાણધ્યાન સિદ્ધ કરતા હાવાથી આવવાની ના પાડી. શ્રી સઘન ખાટુ' લાગ્યુ અને કહેવરાવ્યું કે ‘શ્રી સંઘની આજ્ઞાના જે ભંગ કરે તે શી શિક્ષા ’ ફરી વાર સાધુએ ત્યાં ગયા અને સંઘની કહેલી વાત જણાવી. આથી ભદ્રબાહુવામીએ કહેવરાવ્યું કે ‘શ્રી સંઘે મારા પર કૃપા કરવી અને બુદ્ધિશાળી શિષ્યેાને મારી પાસે અધ્યન કરવા મેાકલવા. હું તેમને દરરાજ સાત વાચના માપીશ.’ આ ઉપરથી સ ંઘે સ્થૂલભદ્ર વગેરે ઘણા બુદ્ધિશાળી સાધુને નેપાળ દેશમાં મેકલ્યા, પણ ધ્યાન ચાલુ હાવાથી બહુ આછે। વખત મળવાથી તે થાડા અભ્યાસ કરાવી શકતા. આ ઉપરથી બીજા સાધુઓ કંટાળ્યા ને પાછા ફર્યાં. છેવટે શ્રીસ્થૂલભદ્ર એકલા જ રહ્યા અને તેમણે અભ્યાસ ચાલુ રાખ્યા. X ' સભૃતિવિજયના કાળધ પછી શ્રી ભદ્રબાહુસ્વામી નેપાળથી પાછા ફર્યા અને સંઘનું સુકાન હાથમાં લીધું. સ્થૂલભદ્રની સાતે મહેનાએ પણ દીક્ષા લીધી હતી. તેઓએ સ્થૂલભદ્રને વંદન કરવા નિમિત્તે શ્રી ભદ્રબાહુસ્વામી પાસે આવી આજ્ઞા માગી ને સ્થલભદ્ર કાં છે તેમ પૂછ્યું. ગુરુમહારાજે કહ્યું કે ‘ પાસેની ગુફામાં જા, ત્યાં છે.’ સ્થૂલભદ્રે વિચાયુ” કે ‘મારી બહેનેાને કંઇક ચમત્કાર બતાવું' તેથી વિદ્યાના પ્રભાવ મતાવવા સિંહનું રૂપ ધારણ કર્યુ. હેનાએ આવીને જોયું તે સ્થૂલભદ્રને બદલે સિંહ દીઠો. તેઓ હુંખતાઈ ગઈ અને ગુરુમહારાજને જઇને વાત કરી. ગુરુમહારાજે જ્ઞાનથી તે વસ્તુ જાણી લીધી અને ફરી વાર આજ્ઞા કરી કે ‘ જાઓ, સ્થૂલભદ્ર ત્યાં જ છે.' સ્થૂલભદ્ર ને બહેનો મળ્યા અને અરસપરસ સુખશાતા પૂછી, પણ આ બનાવનું પિરણામ સુંદર ન આવ્યુ'. બાકી રહેલ શાસ્રના પાઠ લેવા માટે સ્થૂલભદ્ર ગુરુમહારાજ સમીપ આવ્યા Page #84 -------------------------------------------------------------------------- ________________ - - - જન - - - - - - - ---- - -- --- - -- - - --- - - -- પટ્ટાવલી ] : ૪૩ - શ્રી મહાગિરિ ને સુહસ્તિસૂરિ ત્યારે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે “તમને હવે શાસ્ત્ર શીખવવા યોગ્ય રહ્યા નથી. પૂર્વાભ્યાસથી પ્રાપ્ત થયેલ શક્તિને તમે દુરુપયોગ કર્યો છે. સ્થલભદ્રને પિતાની ભૂલ યાદ આવી, પશ્ચાત્તાપ કર્યો પણ ભદ્રબાહસ્વામીએ ના જ પાડી. છેવટે શ્રી સંઘની વિનંતિ અને આગ્રહ થતાં છેલ્લાં ચાર પૂર્વ માત્ર મૂળ જ શીખવ્યા; અર્થ આપે નહિ. સ્થલભદ્રના રવર્ગવાસ પછી (૧) છેલ્લાં ચાર પૂર્વ, (૨) પ્રથમ વજાઇષભનારાચ સંહન, (૩) પ્રથમ સમચતુરસ સંસ્થાન અને (૪) મહાપ્રાણધ્યાન વિચ્છેદ પામ્યા. છેવટે ભદ્રબાહરામીને પોતાની પાટ પર થલ મદ્રને સ્થાપન કર્યા અને તેઓ નવાણું વર્ષની ઉમ્મર થતાં અણજાણ કરી કાળધર્મ પામ્યા. કહેવાય છે કે શાંતિનાથ ભગવાન કરતાં બીજે જ દાની નથી, દશાણભદ્ર રાજા કરતાં ત્રીજો કોઈ માની નથી; શાલિભદ્ર વધારે કોઈ હગી નથી. સ્થલભદ્ર કરતાં વધારે કોઈ યોગી નથી. ૮. શ્રી આર્યમહાગિરિ ને શ્રી આર્ય સુહસ્તિસૂરિ શ્રી આર્યમહાગિરિ ગૃહસ્થાવાસ ૪૦ વર્ષ: ચારિત્રપર્યાય હ૦ વર્ષ: તેમાં સામાન્ય વ્રતપર્યાય ૪૦ વર્ષ યુગપ્રધા.. ઉ૦ વ: સર્વાય ૧૦૦ વર્ષઃ સ્વગગન મ. સ. ૨૪ વર્ષ: શેત્ર એલાપત્ય: શ્રી આર્ય સુહસિવસૂરિ ગૃહસ્થાવાસ ૨૮ વર્ષ: ચાત્રિપર્યાય હ૦ વર્ષ: તેમાં સામાન્ય વ્રતપર્યાય ૨૪ વર્ષ: સુગપ્રધાન ૪૬ વર્ષ સર્વાય ૧૦૦ વર્ષ: સ્વર્ગગમન મ. સં. ૨૯૧ વર્ષ: ગાત્ર વા શs: શ્રી રશૂલશકે તેઓ બંનેને બાલ્યાવસ્થાથી જ ચક્ષા નામની આર્યા(સાધ્વી)ને સંપ્યા હતા. માર્યા ચક્ષાએ તેઓને માતાની જેમ ઉછેર્યા હતા તેથી મહાગિરિ અને સુહરિતના નામી અગાઉ આ શબ્દ જોડવામાં આવેલ છે. સતત અભ્યાપ, મનન અને પરિશીલનથી તેઓ બ દશ પૂર્વધર બનીને પૃથ્વીતળ પર વિહાર કરવા લાગ્યા. શ્રી આય હાગિરિએ પિતા ઉપદેશ-સામર્થ્યથી છે નેક ભવ્ય અને પ્રતિબદી અને દીક્ષા આપી. પાછળથી તેમની ઈરછા જિનક૯૫ની તુલના કરવાની થઈ. જે કે જિનકપીપણું તો વિચ્છેદ ગયું હતું છતાં ગરછ માં રહીને તેઓ એકાકી વિચારવા લાગ્યા. તેઓ ફક્ત વારાના પહાનું કર્તવ્ય બજાવતા અને એ રીતે ગ૭ને ભાર આર્યસુ હતિ ઉપર આવી પડ્યો, Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાગિરિ ને મુહસ્તિસૂરિ × ૪૪ [ શ્રી તપાગચ્છ એકદા અને આચાય પાટલીપુત્ર નગરે પધાર્યાં. આ સુહસ્તિએ વસુભૂતિ નામના શ્રેષ્ઠીને પ્રતિખાધ પમાડી જીવા વાદિ નવ તત્ત્વાને જ્ઞાતા મનાવ્યે પછી તે શ્રેષ્ઠીએ ઘરે જઇ પેાતાના કુટુંબને ધર્મનું સ્વરૂપ સમજાવવા માંડયુ. પણ તેઓ અલ્પ બુદ્ધિવાળા હેઇને સમજ્યા નહિ. એટલે વસુભૂતિ પાછે આવીને ગુરુને પેાતાના ગૃહે તેડી ગયા અને આય સુહસ્તિ કુટુબીજનને ઉપદેશ દેવા લાગ્યા. એવામાં આય મહાગિરિ પણ તે જ ઘરે ભિક્ષાર્થે આવી પહોંચ્યા. આ સુહસ્તિ ઊભા થઈ ગયા અને તેમને વિનયથી વંદન કર્યું. આથી આશ્ચય પામી શ્રેષ્ઠીએ તેનું કારણ પૂછ્યું તેથી ગુરુએ જણાવ્યું કે‘તે મહાતપસ્વી મારા ગુરુ છે. તેઓ સદા ત્યાગ કરવા લાયક તુચ્છ ભક્તપાનાદિકની જ ભિક્ષા લે છે. જો કદાપિ તેવી ભિક્ષા ન મળે તે ઉપવાસી રહે છે.” આ - હસ્તિના જવા પછી વસુતિએ પેાતાના સ્વજનાને કહ્યું કે-“આવા મુનિ જ્યારે ભિક્ષા માટે આવે ત્યારે આ ત્યાજ્ય ભક્તપાનાદિક છે એવા દેખાવ કરીને દાન આપવું. આવા પ્રકારના દાનથી તમને મહાફળ પ્રાપ્ત થશે. ” ભાગ્યયેાગે આ મહાગિરિ વળતે જ દિવસે ત્યાં જ ભિક્ષાર્થે પધાર્યાં. વસુસ્મૃતિના સૂચવ્યા મુજબ સ્વજના અન્નપાનાદિકને કૃત્રિમ રીતે ત્યાજ્ય જણાવી વહેારાવવા લાગ્યા પણ જ્ઞાનથી તે સવ અશુદ્ધ જાણી આહાર લીધા વિના જ 'મહાગિરિ વસતીમાં પાછા ફર્યાં. ઉપાશ્રયે આવી આય મહાગિરિએ આ સુહસ્તિને જણાવ્યું કે- તમારા ઉપદેશથી તેઓએ મને ભિક્ષા આપવા કૃત્રિમ તૈયારી કરી; માટે હવે પછી ભવિષ્યમાં તમારે આમ ન કરવું.' આ સાંભળી વિનયવત સુહસ્તિસૂરિએ તેમના ચરણમાં પડી માી માગી. જીવંતસ્વામીની રથયાત્રાના મહાત્સવ પ્રસંગે અને આચાર્ય વર્યાં અવતી નગરીએ પધાર્યાં. સંપ્રતિ નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. રથયાત્રાના વરઘેાડા શહેરમાં ફરતા ફરતા રાજાના મહેલ આગળથી પસાર થયા. ગવાક્ષમાં બેઠેલા રાજાએ દૂરથી આયસુહસ્તિને જોયા અને જોતાં જ તેને વિચાર ઉદ્ભવ્યેા કે ‘ આવા શાંતાત્મા પુણ્યસ્મૃતિ ને મે' કયાંક જોયા છે, ’ વારવારના વિચાર પછી તે રાજાને મૂર્છા આવી ગઇ. મંત્રી વગેરેએ શીતળ જળના ઉપચાર કરી તેને સચેતન કર્યાં. જાતિસ્મરણ જ્ઞાન થયું અને પેાતાના પૂર્વભવના ઉપગારી મુનિના ચરણમાં જઇને મસ્તક નમાવ્યું પરસ્પર વાર્તાલાપ ચાલતાં સંપ્રતિએ ગુરુમહારાજને પ્રશ્ન કર્યાં-હે ભગવન ! આપે મને આળખ્યા ?’ જ્ઞાનાપયેાગથી સર્વ હકીકત જાણી ગુરુમહારાજે જણાવ્યુ કે-‘ હૈ મહાનુભાવ ! એકદા વિહાર કરતાં કરતાં અમે કૌશાંખી નગરીમાં આવ્યા. બાદ ભયંકર દુકાળ પડ્યો. સામાન્ય જનતાને અન્નના દન પણ દુર્લભ થઈ પડયા, છતાં અમારી પ્રત્યેના ભક્તિભાવ અને શ્રદ્ધાથી લેાકેા અમને અન્નપાનાદિક આપવામાં અધિક ઉત્સાહી Page #86 -------------------------------------------------------------------------- ________________ પાવલી 1 ૪૫ : શ્રી મહાગિરિ ને સુહસ્તિસૂરિ રહેવા લાગ્યા. કેટલાક સાધુઓ ભિક્ષાને માટે એક શ્રેષ્ઠીને ત્યાં ગયા. તે સાધુઓની પછવાડે એક રંક આવ્યો અને ભેજનની માગણી કરવા લાગ્યું. તે ઘણા દિવસને ક્ષુધાતુર હતો અને તેવી વિષમ સ્થિતિમાં કે તેના પર દયા લાવે તેમ ન હતું. સાધુઓએ કહ્યું કે - ભેજન આપવાની વાત તે અમારા ગુરુમહારાજ જાણે. એટલે તે રંક સાધુઓની પાછળ પાછળ વસતીમાં આવ્યું અને મારી સમક્ષ ભજનની દીનભાવે માગણી કરી. ઉપયોગ આપતાં મને જણાયું કે આ રંક ભવાંતરમાં જૈન પ્રવચનને ઉપકારી થશે તેથી કહ્યું કે તું દીક્ષા લે તે તને યથેષ્ઠ ભેજન મળે. કે વિચાર્યું કે શ્ધાનું કષ્ટ ભોગવવા કરતાં ચારિત્રનું કણ સારું તેથી તેણે પ્રવજ્યા અંગીકાર કરી સ્વાદિષ્ટ ભજન અને તે પણ ઘણા દિવસને અંતરે મળેલ હોવાથી તેણે આકંઠ ખાધુ વાસવાસ રેકાતાં તે જ રાત્રિએ તે મરણ પામ્યા. એક જ દિવસનું ચારિત્ર પાળવાથી ત્યાંથી મરણ પામીને તું અતિપતિ કુલાણને પુત્ર થયે છે. ” પૂર્વભવન વૃત્તાંત જાણ સંપ્રતિ રાજા હર્ષિત થયા. પરમ ઉપકારી ગુરુને પ્રણામ કરીને તેણે વિજ્ઞપ્તિ કરી કે--મહારાજ! આપ મારા તારણહાર છો. આપે મને ભાગવતી દીક્ષા આપી ન હતી તે આજે મારી આવી વૈભવશાળી જિંદગી ન હોત. ચારિત્રરૂપી પ્રવહણ આપી આપે મને તાર્યો છે, માટે આપ કહો તે કરવા હું તૈયાર છું.” ગુરુમહારાજે જણાવ્યું કે-“હે રાજન ! સ્વર્ગ અને મેક્ષના કારણભૂત એવા જિનધર્મનું અવલંબન ચે કે જેથી આ ભયંકર ભવાટવીમાંથી જલદી નિસ્તાર પમાય.” બાદ ગુરુમહારાજે તેમને જિનધર્મનું વિસ્તારથી સ્વરૂપ કહી બતાવ્યું જેને પરિણામે તે શુદ્ધ શ્રાવક થયે અને બાર વ્રત અંગીકાર કર્યા. પક્ષ ફળની કામનાથી આપણે સેવા, સાધન અને ભક્તિ કરીએ છીએ. ધર્મકરણ કરવા પાછળ આપણે આંતરિક હેતુ તેનાથી સારો લાભ પ્રાપ્ત કરવા હોય છે. સંપ્રતિ મહારાજાને તે એ ફળ પ્રત્યક્ષ જ થયું હતું. એક દિવસના ચારિત્રના પાલનથી આટલી ત્રદ્ધિ-સિદ્ધિ અને માનવંત પદવી મળી હતી તેથી તેમની જિનધર્મ ઉપર અતૂટ અને અચળ શ્રદ્ધા બંધાણું. તે ત્રણે કાળ જિનપૂજા કરવા ઉપરાંત સાધમવાત્સલ્ય કરતે. તેણે સાતે ક્ષેત્રને પુષ્ટ બનાવ્યા. ધીમે ધીમે તેણે સ્વભુજબલથી ત્રણ ખંડ સાધ્યા. આઠ હજાર રાજાએ તેની સેવા કરતા અને તેનું સૈન્ય પચાસ હજાર હસ્તિ, એક ક્રોડ અવે, સાત ક્રોડ સેવકો અને નવ કોડ રથ પ્રમાણ હતું. સમુદ્રની ભરતીની માફક તેમનો ધર્મરંગ વૃદ્ધિ પામવા લાગે. સવા લાખ નૂતન જિનમંદિરે કરાવી ભરતખંડની પૃથ્વીને મંડિત-શોભિત કરી. સવા ક્રોડ જિનબિબે કરાવ્યા. હાલમાં ઉપલબ્ધ થતાં ઘણુંખરાં બિંબ સંપ્રતિ મહારાજાના સમયના Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાગિરિને સુહસ્તિસૂરિ : ૪૬ : [ શ્રી તપાગચ્છ હોય છે. ૩૬૦૦૦ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, જેમાં શકુનિકાવિહાર(ભગુકચ્છભરુચ)નો જીર્ણોદ્ધાર મુખ્ય છે. તેમને એ નિયમ હતો કે એક પ્રાસાદને જીર્ણોદ્ધાર થયાના સમાચાર આવે ત્યાર પછી જ દંતશુદ્ધિ કરવી. આ ઉપરાંત બીજી દિશામાં પણ તેમની પોપકારપરાયણતા કમ ન હતી. સાત સે દાનશાળા, બે હજાર ધર્મશાળા, અગ્યાર હજાર વાવ અને કૂવા કરાવીને જનસમાજને પણ સુખભાગી બનાવ્યા હતે. માલતીના ફેલ ઉપર મહેલો પ્રાણી બાવળના ઝાડથી ન રીઝે, ચાતક પક્ષી ખાબોચીયાના જળથી તૃપ્તિ ન પામે, સંપ્રતિ મહારાજાને પણ આખી પૃથ્વી જેનમય જ બનાવવી હતી. પવિત્ર ધર્મના ફેલાવા માટે તેઓ અહર્નિશ ઝંખના રાખતા. કેટલેક અવસર વીત્યા બાદ આર્યસુહસ્તિ ફરતાં ફરતાં પુનઃ અવંતીમાં પધાર્યા. સંઘે ચૈત્સવ . ચત્સવની પછવાડે રથયાત્રા મહોત્સવ તે જોઈએ જ. અશ્વને બદલે પ્રભુના રથને શ્રાવકે જ ખેંચતા. ફરતે ફરતે રથ સંપ્રતિના મહેલ પાસે આવ્યા. આ અનુપમ પ્રસંગે પોતાના તમામ સામંતને રાજાએ આમંચ્યા હતા. પિતે તેમજ પોતાના સામતવર્ગ પાસે અષ્ટપ્રકારી પૂજા કરાવી અને સામને ઉદ્દેશીને કહ્યું કે-“તમે જે મારા ખરેખરા ભકત હો તે જિન ધર્મનું શરણ સ્વીકારી શ્રમણોપાસક બને !” સામંતોએ તે આજ્ઞા સહર્ષ શિરોમાન્ય કરી અને પિતાપિતાના દેશ તરફ ઉપડી ગયા. આને પરિણામે જૈન ધર્મની કીતિ ફેલાવા સાથે અન્ય ક્ષેત્રમાં સાધુવિહાર વધુ સુકર બને. હતિને ઘાસના એક પુળાથી શું તૃપ્તિ થાય? એ કદી મધ્યરાત્રિએ વિચાર કરતાં કરતાં સંપ્રતિને અનાય દેશમાં સાવિહાર કરાવી ધર્મ પ્રવર્તાવવાની ઈચ્છા ઉદ્ભવી. તેમણે લંઠ જેનોને યતિષ પહેરાવી અનાર્ય દેશમાં મોકલ્યા અને સાથે આજ્ઞા આપી કે “તમારે માત્ર બેંતાલીશ દેષ રહિત આહાર લઈ બદલામાં ધર્મોપદેશ અને લોકોને મુનિ માગ કે હાય ? તે કેવા આહાર પાણી લેય તે સમજાવવું.” અનાર્ય લોકો પણ પોતાના સ્વામીના ગુરુ આવ્યા સમજી તેઓનું બહુમાન કરવા લાગ્યા, પણ તેઓ તે શુદ્ધ આહાર સિવાય કશું લેતા નહિ. થોડોક સમય વીત્યા બાદ અનાય લેકે પણ સાધ્વાચારથી પરિચિત બની ગયા અને તેમનામાં સંસ્કારના બીજ રોપાયા. આ પ્રમાણે અનાચીને પણ કુશળ બનાવીને પછી સંપ્રતિએ એકદા આર્ય સુહસ્તિને પૂછયું કે– ભગવદ્ ! સાધુઓ અનાર્ય દેશમાં કેમ વિચરતા નથી?” ગુરુએ કહ્યું કે-“અનાર્યો અસંસ્કારી અને જડ હોવાથી ત્યાં જ્ઞાન, દર્શન ને ચારિત્ર એ રત્નત્રયની વૃદ્ધિ ન થાય.” સંમતિએ કહ્યું કે મહારાજ ! એક વાર વિહાર કરાવી આપ તે લેકની ચતુરાઈ તો જુઓ.” રાજાના આરહથી ગુરુ કેટલાક ઉત્તમ સાધુઓને અનાર્ય દેશમાં મોકલ્યા અને તેઓ પણ ત્યાંના લોકોના વર્તન અને વહેવારથી આશ્ચર્ય પામ્યા. Page #88 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] શ્રી મહાગિરિ ને મુહસ્તિસૂરિ પાછા આવી ગુરુમહારાજને વાત કરતાં ગુરુમહારાજને પણ સંપ્રતિની બુદ્ધિમત્તા અને ધર્મપ્રેમ પરત્વે માન ઉપજ્યું. ૪ પેાતાના પૂર્વભવના રક જીવનને અનુલક્ષીને જે સ’પ્રતિએ દાનશાળાએ શરૂ કરાવી હતી તેમાં પ્રાંતે જે બાકી રહેતુ હતુ તે ભેાજનશાળાના ઉપરી અને રસાઇઆ પ્રમુખ સેવકવર્ષાં લઇ જતા. સંપ્રતિએ તેમને કહ્યું કે તે આહાર તમારે સાધુ મુનિરાજને વહેારાવવા અને તેના બદલામાં હું તમને વધુ દ્રવ્ય આપીશ. આ પ્રમાણે તેઓ અવશિષ્ટ અન્નપાન સાધુઓને વહેારાવવા લાગ્યા અને સાધુએ પણ નિર્દોષ જાણીને તે લેવા લાગ્યા. આય સુહસ્તિ તે તે દોષયુક્ત આહાર વતા હતા છતાં શિષ્યા પરના અનુરાગને કારણે કઈ કહેતા નહિ. આ મહાગિરિ મહારાજને આ વાતની ખબર પડતાં તેમણે આ સુહસ્તિને પૂછ્યું કે‘ રાજપ’ડ કેમ બ્રહણ કરા છે ?' આ સુહસ્તિએ કહ્યું કે‘યથા રાના તથા પ્રના' આવેા માયાયુક્ત જવાબ સાંભળી મહાર કાપાયમાન થયા અને કહ્યુ કે–‘અનેષણીય આહાર આપણાથી લઈ શકાય નહિ. જળ પણ નિર્દોષ વાપરનારા સાધુઓએ સામાચારી પ્રમાણે જ વવું જોઈએ. તમારા માગ વિભિન્ન થવાથી મારે તમારી સાથે સંબંધ રાખવે! યુકત નથી.’આ પ્રમાણે સાંભળતાં આય સુહસ્તિસૂરિ ભયભીત બની બાળક જેમ ધ્રૂજવા લાગ્યા અને કહ્યું કે-‘ સ્વામિન્ ! આ મારા રાહાન્ અપરાધ છે. આપ ફરી એક વાર માફ કરે.' આ સાંભળી આ મહાગિરિજીએ કહ્યું કે-‘તેમાં તમારા દોષ નથી. ચરમ જિનપતિ શ્રી મહાવીર ભગવતે જ કહ્યું છે કે સ્થૂલભદ્ર મુનિ પછી મારા શિષ્યસંતાનમાં સમાચારીની યથાતા ઓછી થઇ જશે અને આપણે શ્રી સ્થૂળભદ્રની પાટે આવેલા હાઇને ભગવંતના તે વચના સત્ય ઠરે છે.' પછી જીવ'તસ્વામીને વાંદીને આય મહાગિરિ અન્યત્ર વિહાર કરી ગયા. એકદા પુનઃ વિહાર કરતાં કરતાં આ સુહસ્તિસૂરિ ઉજ્જયનીમાં પધાર્યા. પેાતે નગર બહાર રહી પેાતાના બે સાધુઓને વસતિ માગવા મેાકલ્યા. સાધુઓએ જઇ ભદ્રા નામની શેઠાણી પાસે વસતિની માગણી કરી. શેઠાણીએ સહ વાહનફુટી ( તબેલા ) કાઢી આપ્યા અને આર્ય સુહસ્તિ સપરિવાર ત્યાં રહ્યા. 6 એકદા સધ્યા સમયે આય સુહસ્તિ નલિનીગુલર્ નામના શ્રેષ્ઠ અધ્યયનનું પુનરાવર્તન કરતા હતા તે મહેલમાં સાતમે માળે વિલાસ કરતાં શૈશેઠાણીના પુત્ર અતિસુકુમાળે સાંભળ્યું. તે જેમ જેમ સાંભળતા ગયા તેમ તેમ તે ઊંડા વિચારમાં ગરકાવ થવા લાગ્યા. તે પ્રાસાદ પરથી ઉતરી ગુરુમહારાજ પાસે આવ્યે। અને કહ્યું કે આપ જેનું પુનરાવર્તન કરી રહ્યા છે તેવું મેં કઇંક અનુભવ્યું છે.' ઊહાપેાહ કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે જણાવ્યું કે પૂર્વે હું નલિનીગુલ્મ વિમાનમાં દેવ તરીકે હતા. ત્યાંથી ચ્યવીને હું અહીં ઉત્પન્ન થયા છું અને પુનઃ ત્યાં જ જવા ઈચ્છુ છું તે Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાગિરિ ને સુહસ્તિસૂરિ : ૪૮ : [ શ્રી તપાગચ્છ કૃપા કરી મને તેને ઉપાય બતાવે.” ગુરુમહારાજે દીક્ષા લેવાનું કહ્યું. ભદ્રા માતા પાસે જઈ વાત કરતાં તેઓ ગળગળા થઈ ગયા. એકને એક પુત્ર અને બત્રીશ બત્રીશ સ્ત્રીઓના ભેગવિલાસમાં ઉછરેલ. ધન્ય ધાન્ય તે અખૂટ હતા તેમજ પુત્રે તડકો-છાંયડે પણ દેખેલ નહિ. ભદ્રા માતાએ તેને ઘણો સમજાવ્યું કે ચારિત્રની વાત કરવી સુકર છે પણ તે લઈને યથાયોગ્ય પાળવું તે દુકર છે. મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે એમ કહીએ તે પણ ચાલે. પણ દઢનિશ્ચયી અવંતિસુકુમાળને કશી અસર ન થઈ. તેમણે દીક્ષા લીધી પણ ચિરકાળ પર્યત ચારિત્ર વહન કરી દુષ્કર તપ તપવાને અશક્ત હોવાથી અણશણ કરવાની ઈચ્છાથી ગુરુની રજા લઈ તેઓ ચાલી નીકળ્યા. કેથેરીના વનમાં જતાં તેમના સુકુમાર પગમાં કાંટ વાગે. લોહી નીકળ્યું પણ તેઓ તે આગળ જઈ કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા. લેહીની ગંધથી એક તરત વિંધાયેલી ભૂખી શિયાળણી બચ્ચા સહિત ત્યાં આવી પહોંચી. ધીમે ધીમે તે અવંતિસુકુમાલના પગ કરડવા લાગી. લેહી મીઠું લાગતું ગયું તેમ તેમ તે ભૂખી શિયાળણી ક્રમશઃ અવંતિસુકુમાળના આખા દેહનું ભક્ષણ કરી ગઈ. આ અસહ્ય વેદના સહન કરતો પવિત્ર આત્મા ઉચ્ચ કક્ષાએ ચઢવા લાગ્યું. તેમને તે મનવાંછિત સિદ્ધ થતું જણાયું. જરા પણ ખલના વગર તેમનું ધ્યાન વિશેષ નિર્મળ બનતું ગયું અને પ્રાંતે કાળ કરીને તેઓ નલિની ગુમ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. વળતે દિવસે ભદ્રા માતા તથા સકલ સ્ત્રીઓ તેમને વંદન કરવાના આશયથી ગુરુમહારાજ પાસે આવી. ગુરુમહારાજે કચેરીના વનમાં જવા કહ્યું. જઈને જુએ છે તે ફક્ત લેહી ખરડાયેલા હાડકા આમતેમ વેરાયલા છૂટા પડેલા. આ દશ્યથી ભદ્રા માતાને મૂર્છા આવી ગઈ. ગુરુમહારાજ સમક્ષ આવી હકીકત પૂછતાં, વસ્તુની જાણ થતાં તે સર્વેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી એક ગર્ભવતી સ્ત્રી સિવાયની બાકીની એકત્રીશ સ્ત્રીઓ તેમજ ભદ્રા માતાએ દીક્ષા અંગીકાર કરી. ગર્ભવતી સ્ત્રીએ પુત્રને જન્મ આપે અને તેણે પોતાના પિતાના મૃત્યુ સ્થાને તેની યાદગીરીમાં મહાકાલ નામને માટે જિનપ્રાસાદ બંધાવ્યો. શ્રી આર્યમહાગિરિ છેવટે અણુશણ કરી દેવલેકે ગયા. શ્રી આર્યમહાગિરિના મુખ્ય આઠ શિષ્ય થયા. તેમાં સ્થવિર બહલ અને બલિસહ મુખ્ય હતા. બલિસહથી ઉત્તરબલિસ્સહ ગચ્છ નીકળ્યા. બલિસ્યહના મુખ્ય શિષ્ય ઉમાસ્વાતિ વાચક થયા કે જેમણે તત્વાર્થસૂત્રાદિ પાંચ સો ગ્રંથો રચ્યા છે. તેમના શિષ્ય શ્યામાચાર્ય થયા કે જેમણે પ્રજ્ઞાપના સૂત્ર રચ્યું છે. તે શ્રી શ્યામાચાર્ય સુપ્રતિબદ્ધસૂરિના સમકાલીન હતા. શ્રી આર્યસુહસ્તિસૂરિ પણ સ્વર્ગે સિધાવ્યા. આ સમયમાં શ્રી વીરનિર્વાણ પછી ૨૨૦ વર્ષે સામુચ્છેદક નામનો ચોથો નિવ અને ૨૨૮ વર્ષે ગંગ નામના બે ક્રિયા માનનારે પાંચમો નિહવ થયા. Page #90 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૪૯ ૯. શ્રી સુસ્થિતસૂરિ અને શ્રી સુપ્રતિબરિ શ્રી સુસ્થિતસૂરિ ગૃહસ્થાવાસ ૩૧ વર્ષી: ચારિત્રપર્યાય ૬૫ વર્ષી:-તેમાં સામાન્ય તપર્યાય ૧૭ વર્ષ: યુગપ્રધાન ૪૮ વર્ષી: સર્વાંચુ ૯૬ વર્ષ: સ્વગમન મ, સ, ૩૩૯: ગાત્ર વ્યાઘ્રાપત્ય: શ્રી સુસ્થિતસૂરિ ને સુપ્રતિબદ્ધસુરિ શ્રી સુસ્થિતસૂરિ અને શ્રી સુપ્રતિષદ્ધસૂરિ અને ગુરુભાઇ હતા. શ્રી સુસ્થિતસૂરિ પટ્ટધર અને શ્રી સુપ્રતિખદ્ધસૂરિ ગચ્છની સારસંભાળ રાખનાર હતા તેથી ખંનેના નામ એક સાથે જોડવામાં આવ્યા છે. સુસ્થિતસૂરિના જન્મ કાયદી નગરીમાં થયે। હતા. શ્રી આસુહસ્તિસૂરિ પાસે દીક્ષા સ્વીકાર્યા બાદ શાસ્રાભ્યાસ પરત્વેનું તેમનું વર્ચસ્વ વિસ્તૃત બન્યું. કાકઢી નગરીમાં શ્રી ગૌતમસ્વામીકથિત સૂરિમંત્રના કાટી (કાડ) વાર જાપ કરવાથી શ્રી સંઘે અતિ દુષિત થઇ તેમના ગચ્છનુ કાટિક એવુ બીજું નામ સ્થાપન કર્યું. શ્રી સુધર્માસ્વામીથી આરંભીને આઠ પાટ સુધી નિફ્ ગચ્છ કહેવાતા હતા તે હવેથી કાટિક ગચ્છ એવે નામે પ્રચલિત થયા. શાસન પર મહદ્ ઉપકાર કરી પ્રાંતે તે સ્વગે સીધાવ્યા. શ્રી સુપ્રતિખદ્ધસૂરિ સંબંધે વિશેષ હકીકત ઉપલબ્ધ થતી નથી. ઉમાસ્વાતિ વાચક શ્રી ઉમાસ્વાતિ જન્મે બ્રાહ્મણુ હતા અને તેમને કુળપરંપરાના ધર્મ રાવ હતા. તેમના જન્મ ન્યગ્રોધિકામાં થયા હતા. તેમને જૈન ધર્મીના સ્વીકાર અને ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાનું નિમિત્ત જિનપડિમા હતું. માતાનું નામ ઉમા અને પિતાનું નામ સ્વાતિ હોવાથી ઉમાસ્વાતિ એવું નામ રાખ. વામાં આવેલ. તેમનુ ગૌત્ર કૌભીષણ હતુ.. વાચક શબ્દ પૂર્વધરસૂચક છે. શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ય સંસ્કૃત ભાષાના અતિશય નિષ્ણાત હાને તે ભાષા પર પ્રબળ કાનૂ ધરાવનાર હતા. તેને કારણે જ આમિક જ્ઞાનનું સૂક્ષ્મ અવલાકન કરી તાત્ત્વિક સર્વ વિષયનું તત્ત્વાર્થ સૂત્રમાં સ ંક્ષિપ્ત અવતરણ કર્યું છે. આ તત્ત્વાર્થ સૂત્ર કુસુમપુર-પટનામાં રચ્યું, તેમને સંસ્કૃત ભાષામાં પ્રધાન સંગ્રહિતા-આદ્ય લેખક માનવામાં આવે છે. કલિકાલસર્વજ્ઞ આચાય શ્રો હેમચદ્રાચાર્ય તેમને “ સંગ્રહકાર ” તરીકે ઉચ્ચતમ સ્થાન અપે છે. 9 ઉમાસ્વાતિને દિગંબરા તેમજ શ્વેતાંબરા અને પોતપોતાની આમ્નાયના માને છે. દિગબરા તેમને કુંદકુંદાચાર્યના શિષ્ય માને છે . પણ તત્ત્વાર્થ સૂત્રની પ્રશસ્તિના શ્લોકા ઉપરથી તે વસ્તુ સિદ્ધ થતી નથી, છતાં એટલુ કહી શકાય છે કે તત્ત્વાર્થસૂત્ર સગ્રાહ્ય હતું અને તે ઉપર અને સ'પ્રદાય–ીરકાઓના આચાય વર્ષોંએ ટીકાઓ રચી છે. ઉમાસ્વાતિ વાચકને પચશત (૫૦૦) ગ્રંથના પ્રણેતા માનવામાં આવે છે. તેમના રચેલા બા Page #91 -------------------------------------------------------------------------- ________________ આર્ય શ્યામાચાર્ય [ શ્રી તપાગચ્છ ગ્રંથ ઉપલબ્ધ થતાં નથી; પણ તવાથધિગમસૂત્ર, પ્રશમરતિ પ્રકરણ, જંબુદ્વીપસમાસ પ્રકરણ, શ્રાવકપ્રાપ્તિ, પૂજાપ્રકરણ અને ક્ષેત્રવિચાર વિગેરે પ્રાપ્ય છે. શ્રી જિનપ્રભસૂરિકૃત વિવિધ તીર્થકલ્પ તેમજ પ્રશમરતિની શ્રી હરિભદ્રીય ટીકામાં અન્ય ગ્રંથના કર્તા તરીકે સાબિતી મળે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી ઠાણાંગ સૂત્ર અને પંચાશકની ટીકામાં ઉમાસ્વાતિછના રચેલા ગ્રંથોના અવતરણે આપવામાં આવ્યા છે. આર્ય શ્યામાચાર્ય આર્ય શ્યામાચાર્યે પ્રજ્ઞાપના સૂત્રની રચના કરી છે. તે ચોથા અંગ સમવાયાંગનું ઉપાંગ કહેવાય છે. અંગામાં જેમ ભગવતી વિસ્તૃત છે તેમ ઉપાંગમાં પન્નવણું મોટું છે. તેમાં ૩૬ પદે છે અને ખાસ કરીને દ્રવ્યાનુયોગનો જ વિષય છે. આ સૂત્રની રચના ગૌતમ ઇન્દ્રભૂતિના પ્રશ્ન અને શ્રમણ ભગવંત મહાવીરના ઉત્તરરૂપ છે. આ પ્રજ્ઞાપના સૂત્ર ઉપર યાકિનીમહારાસનું હરિભદ્રસૂરિ અને મલયગિરિજીની ટીકા છે. - આર્ય સ્યામાચાર્ય એ ઉમાસ્વાતિ વાચકવરના વિદ્વાન શિષ્ય હતા. શ્યામાચાર્યના શિષ્ય સાંડિલ્ય થયા જેમણે જિતમર્યાદા બનાવ્યું. તેઓ મહાવીર નિર્વાણ પછી ૩૭૬ મે વર્ષે સ્વર્ગવાસી થયા. सिरिइंददिन्नसूरी दसमो १० इक्कारसो अ दिन्नगुरू ११ । बारसमो सीहगिरी १२, तेरसमो वयरसामिगुरू १३ ॥५॥ १०-तत्पट्टे श्रीइंद्रदिन्नसरिः। ११-तत्पट्टे श्रीदिन्न सूरिः । १२-तत्प? श्रीसिंहगिरिः । १३-तत्पट्टे श्रीवज्रस्वामी । ગાથાર્થ–દશમા શ્રી ઇકદિન્નસૂરિ, અગ્યારમા દિ=સરિ, બારમા શ્રી સિંહગિરિ અને તેરમા પટ્ટધર તરીકે શ્રી વજસ્વામી થયા. व्याख्या-१०-सिरि इंदत्ति, श्रीसुस्थित-सुप्रतिबद्धयोः पट्टे दशमः श्रीइंद्रदिन्नमरिः। अत्रांतरे श्रीवीर० त्रिपंचाशदधिकचतुःशतवर्षातिकमे ४५३ गर्दभिल्लोच्छेदी कालकसूरिः । श्रीवीरात् त्रिपञ्चाशदधिकचतु:शतवर्षातिक्रमे ४५३ भृगुकच्छे आर्यखपुटाऽऽचार्य इति पट्टावल्यां । प्रभावकचरित्रे तु चतुरशीत्यधिकचतुःशत ४ ८४वर्षे आर्यखपुटाचार्यः । सप्तषष्ठ्यधिकचतुःशत४६७वर्षे आर्यमगुः । वृद्धवादी पादलिप्तश्च तथा सिद्धसेनदिवाकरो, येनोजयिन्यां महाकालपासादरुद्रलिंगस्फोटनं विधाय कल्याणमंदिरस्तवेन श्रीपार्श्वनाथबिंब प्रकटीकृतं, श्रीविक्रमादित्यश्च प्रतिबोधितस्तद्राज्यं तु श्रीवीर० सप्ततिवर्षशतचतुष्टये ४७० संजातं । तानि वर्षाणि चैवम् Page #92 -------------------------------------------------------------------------- ________________ पट्टावली ] ૧ : जं यणि कालगओ, अरिहा तित्थंकरो महावीरो । तं यणि अवणिवई, अहिसित्तो पालओ राया ॥ १ ॥ सट्टी पालयरण्णो ६०, पणवण्णसयं तु होइ नंदाणं १५५ ॥ असयं मुरियाणं १०८, तीस चिअ पूसमित्तस्स ३० ॥ २ ॥ बलमित्त - भाणुमित, सट्ठी ६० वरिसाणि चत्त नहवाणे ४० । तह गद्दभिरज्जं, तेरस २३ वरिस सगस्स चउ ( वरिसा) ४ ॥ ३ ॥ ११ – इक्कारसोत्ति - श्रीइन्द्रदिनसूरिपट्टे एकादश: श्रीदिन्नसूरिः । १२- बारसमोत्ति-- श्रीदिन्न सूरिपट्टे द्वादश: श्री सिंहगिरिः । · १३- तेरसमोत्ति - श्रीसिंहगिरिपट्टे त्रयोदशः श्रीवत्रस्वामी । यो बाल्यादपि जाति1 स्मृतिभाग्, नभोगमनविद्यया संघरक्षाकृत, दक्षिणस्यां बौद्धराज्ये जिनेन्द्रपूजानिमित्तं पुष्पाद्यानयनेन प्रवचनप्रभावनाकृत् देवाभिवंदितो दशपूर्वविदामपश्चिमो वज्रशाखोत्पत्तिमूलं । तथा स भगवान् षण्णवत्यधिकचतुःशत ४९६वर्षाते जातः सन् अष्टौ ८ वर्षाणि गृहे, चतुश्चत्वारिंशत् ४ ४ वर्षाणि व्रते, षट्त्रिंशत् ३६ वर्षाणि युगप्रधान पदे सर्वायुरष्टाशीति ८८ वर्षाणि परिपाल्य श्रीवीरात् चतुरशीत्यधिकपंचशत५ ८ ४वर्षान्ते स्वर्गभाक् । श्रीवत्रस्वामिनो दशपूर्व - चतुर्थसंहननसंस्थानानां व्युच्छेदः । આય શ્યામાચાય चतुष्कुलसमुत्पत्ति- पितामहमहं विभुं । दशपूर्वनिधिं वंदे, वज्रस्वामिमुनीश्वरं ॥ १ ॥ अत्र श्री आर्यसुहस्ति श्रीवत्रस्वामिनोरंतराले १ श्री गुणसुंदरसूरिः, २ श्रीकालिकाचार्य:, ३ श्रीस्कंदिलाचार्य:, ४ श्रीरेवतीमित्र सूरिः, ५ श्रीधर्मसूरिः ६ श्रीभद्रगुप्ताचार्य:, ७ श्रीगुप्ताचार्यतिक्रमेण युगप्रधान सप्तकं बभूव । तत्र श्रीवीरात् त्रयस्त्रिंशदधिकपंचशत ५३३ वर्षे श्री आरक्षित सूरिणा श्रीभद्रगुप्ताचार्यो निर्यामितः स्वर्गभागिति पट्टावल्यां दृश्यते, परं दुष्षमासंघस्तवयंत्रकानुसारेण चतुश्चत्वारिंशदधिकपंचशत ५ ४४ वर्षातिक्रमे श्रीआर्यरक्षितसूरीणां दीक्षा विज्ञायते तथा चोक्तसंवत्सरे निर्यापणं न संभवतीत्येतद् बहुश्रुतगम्यं । तथाऽष्टचत्वारिंशदधिकपंचशतवर्षान्ते १४८ त्रिराशिकजित् श्रीगुप्तसूरिः स्वर्गभाकू । तथा श्रीवीरात् सपादपंचशत् १२५वर्षे श्रीशत्रुंजयोच्छेदः सप्तत्यधिकपंचशत५७० वर्षे जावड्युद्धार इति ॥ ५ ॥ * નવાણુ પ્રકારી પૂજામાં વિ. સંવત ૧૦૮માં જાવડશાહે ઉલ્હાર કર્યો એવા ઉલ્લેખ છે. વીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષે વિ. સંવત્સર પ્રવત્યે? એટલે એ હિસાબે ગણુતાં ૫૭૮ વર્ષ થવા જોઇએ, Page #93 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - આર્ય શ્યામાચાર્ય ક પર : [ શ્રી તપાગચ્છ વ્યાખ્યાર્થ–શ્રી સુસ્થિતરિ તથા સુપ્રતિબદસૂરિની પાટે શ્રી ઇંદ્રદિનસૂરિ દશમા પટ્ટધર થયા. આ સમય દરમિયાન શ્રી વીર પરમાત્માના નિર્વાણ પછી ૪૫૩ વર્ષે ગર્દભીલ રાજાને નાશ કરનાર કાલકાચાર્ય થયા. શ્રી વીરનિર્વાણ પછી ૪૫૩ વર્ષે ભગૃકચ્છ–ભરુચમાં આર્ય ખyટાચાર્ય થયા એમ પટ્ટાવલીમાં જણાવેલ છે જ્યારે પ્રભાવક ચરિત્રમાં ૪૮૪ વર્ષે થયાનો ઉલ્લેખ છે. ૪૬૭ વર્ષ વ્યતીત થયે આર્ય મંગુ થયા. આ ઉપરાંત વૃદ્ધવાદીસૂરિ, પાદલિપ્તસૂરિ તથા શ્રી સિદ્ધસેનદીવાકર થયા કે જેમણે ઉજજ્યની નગરીમાં મહાકાળ નામના પ્રાસાદમાં કલ્યાણ મંદિર રતવની રચના કરીને શિવલિંગને તોડીને શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ કરી, તેમજ વિક્રમાદિત્ય રાજાને પ્રતિબંધ પમાયો કે જેનું રાજય વીરનિર્વાણ પછી ૪૭૦ મે વર્ષે થયું. તે ૪૭૦ વર્ષોની ગણત્રી નીચે મુજબ છે – જે રાત્રિએ અરિહંત ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે રાત્રિએ પાલક નામના રાજાને અભિષેક કરાયે. ૬૦ વર્ષ પાલક રાજા, ૧૫૫ વર્ષ નવ નંદ, ૧૦૮ વર્ષ મૌર્યવંશનું રાજ્ય, ૩૦ વર્ષ પુષ્પમિત્રનું રાજય, બળમિત્ર તથા ભાનુમિત્રના . ૬૦ વર્ષ, નહપાણ–નરવાહન રાજાના ૪૦ વર્ષ, ગર્દભીલનું રાજ્ય ૧૩ વર્ષ તથા શકના ૪ વર્ષ મળી કુલ ૪૭૦ વર્ષ. શ્રી ઇંદ્રદિન્નસૂરિની પાટે અગ્યારમા પટ્ટધર શ્રી દિHસરિ થયા. શ્રી દિસૂરિની પાટે બારમા પટ્ટધર શ્રી સિંહગિરિ થયા. શ્રી સિંહગિરિની પાટે તેરમા પટ્ટધર શ્રી વજસ્વામી થયા, જે બાલ્યાવરથાથી જ જાતિમરણજ્ઞાનવાળા, આકાશગામિની વિદ્યા વડે શ્રી સંધની રક્ષા કરનારા, દક્ષિણ હિંદમાં બદ્ધરાજ્યમાં શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા માટે ફૂલે લાવવાવડે કરીને શાસનની પ્રભાવના કરવાવાળા, દેથી વંદાયેલા, છેલ્લા દશપૂર્વી તેમજ વજશાખાના ઉત્પાદક હતા. તેઓ શ્રી વીરનિર્વાણ પછી ૪૯૬ વર્ષે જન્મ્યા અને ૮ વર્ષ ગૃહસ્થાવાસમાં, ૪૪ વર્ષ સામાન્ય વ્રત કર્યાયમાં, ૩૬ વર્ષ યુગપ્રધાન તરીકે એવી રીતે ૮૯ વર્ષનું આયુષ્ય પાળીને વીરપ્રભુ પછી ૫૮૪ વર્ષે સ્વર્ગવાસી થયા. શ્રી વજસ્વામી પછી (૧) દશ પૂર્વ, (૨) ચોથું સંઘયણ અને (3) ચોથું સંસ્થાન વિરછેદ પામ્યું. Page #94 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પટ્ટાવલી ] પ૩ : શ્રી ઈદિન, આર્યદિન્ન ને સિહગિરિ ચાર કુળની ઉત્પત્તિના પિતામહ-દાદા, શ્રેષ્ઠ અને દશ પૂર્વના ભંડાર એવા વવામી મુનિશ્રેષ્ઠને હું વાંદુ છું. શ્રી આર્યસુહસ્તિ અને વાસ્વામીના અંતરાળમાં–વચગાળના સમયમાં (૧) શ્રી ગુણસુંદર સૂરિ, (૨) શ્રી કાલકીચાર્ય, (૩) શ્રી રકંદિલાચાર્ય, (૪) શ્રી રેવતીમિત્ર સૂરિ, (૫) શ્રી ધર્મસૂરિ, (૬) શ્રી ભદ્રગુપ્તાચાર્ય અને (૭) શ્રી ગુતાચાર્ય એમ સાત યુગપ્રધાને થયા. શ્રી વીર નિર્વાણ પછી પ૩૩ વર્ષે શ્રી આર્યરક્ષિતસૂરિથી સલેખના કરાયેલા શ્રી ભદ્રગુપ્તાચાર્ય સ્વર્ગે સંચર્યા એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે પરંતુ દુષમા સંધસ્તવયંત્રના અનુસારે ૫૪૪ વર્ષે શ્રી આર્યરક્ષિતસૂરિની દીક્ષા થઈ હોય તે ઉપર જણાવેલ એટલે કે પ૩૩ વર્ષને ઉલ્લેખ બંધબેસત થઈ શકે નહિ, આથી તે વરતુ બહુશ્રુતગમ્ય જાણવી. શ્રી વિરનિર્વાણ પછી ૫૪૮ વર્ષે ત્રિરાશિકમત(જીવ, અજીવ ને જીવ)ને જીતનારા શ્રી ગુપ્તાચાર્ય સ્વર્ગવાસી થયા. તથા પરપ વર્ષે શ્રી શત્રુંજયને છેદ છે એટલે યાત્રા બંધ થઈ ગઈ અને ૫૭૦ વર્ષે જાવડશાહે તે તીર્થને ઉદ્ધાર શ્રી વજસ્વામીની સહાયથી કર્યો. ૧૦ શ્રી ઈદ્રન્નિસૂરિ, ૧૧ શ્રી આર્યદિન્નસૂરિ, ૧૨ શ્રી સિંહગિરિ ગોત્ર કોશિક : ગાત્ર ગોતમ ગોત્ર કોશિકઃ ઉક્ત ત્રણે પટ્ટધરોના સમયમાં વિશેષ જાણવા લાયક હકીકત મળતી નથી. ઈંદ્રદિનસૂરિના સમયમાં બીજા કાલકાચાર્ય થયા. આ ઉપરાંત આર્ય ખપૂટાચાર્ય, આર્ય મંગુ, વૃદ્ધવાદીસૂરિ, પાદલિપ્તાચાર્ય તથા સિદ્ધસેન દિવાકર સૂરિ પણ આસપાસના અરસામાં થયા છે. શ્રી સિંહગિરિ મહાસમર્થ જ્ઞાની હતા. વજીસ્વામીના તેઓ ગુરુ હતા. તેઓને જાતિવમરણ જ્ઞાન હતું એમ કહેવાય છે. આય કાલક ધારાવાસ નગરના રાજા વીરસિંહ અને સુરસુંદરીના તેઓ પુત્ર હતા. તેમને સરસ્વતી નામની બહેન હતી. અશ્વ ખેલાવવા નગર બહાર જતાં તેમને ગુણાકરસૂરિને મેળાપ થયો. ગુએ પણ ગ્ય પાત્ર જાણી રત્નત્રયીને ઉપદેશ આપી સાચું તત્ત્વ સમજાવ્યું. સાચા તત્વની પ્રતીત થતાં તેમણે ગુમહારાજને દીક્ષા આપવાની વિનંતિ કરી. ગુરુએ માત-પિતાની અનુમતિ લાવવા જણાવ્યું. રજા મેળવી તેમણે પોતાની બહેન સરસ્વતી સાથે કુમારાવસ્થામાં જ ચારિત્ર અંગીકાર કર્યું. કાળક્રમે બુદ્ધિ-ચાપલ્યથી અને પ્રજ્ઞાતિશયથી કલિક મુનિ સર્વ શાસ્ત્ર શીખી ગયા તેથી ગુરુએ તેમને પોતાના પદે નિયુક્ત કર્યા. Page #95 -------------------------------------------------------------------------- ________________ આર્ય કાલક [ શ્રી તપાગચ્છ એકદા વિહાર કરતાં કરતાં તેઓ ઉજજયિની નગરીમાં આવ્યા. ત્યાં ગદંભીલ નામને રાજા રાજ્ય કરતો હતો. એકદા રમવાડીએ જતાં તેમણે અતિ સ્વરૂપવતી સરસ્વતી સાધવીને જોઈ. જોતાં જ તેનું મન વ્યગ્ર બન્યું. કામદેવે તેને ભાન ભૂલાવ્યું. પોતાના પરાક્રમી પુરુષોઠારા તે સતી સાધવીનું તેણે અપહરણ કરાવ્યું. કાલકસૂરિએ રાજસભામાં જઈ તેને બહુ વિનયપૂર્વક સમજાવ્યો. છેવટે શ્રી સંઘે, મંત્રીઓએ અને નાગરિકોએ પણ સમજાવ્યો છતાં મોહથી ઘેરાઈને મતિહીન થયેલા તે નરાધીપે કોઈનું સાંભળ્યું નહીં. છેવટે કાલકસૂરિનું ક્ષત્રિય ઝળકયું તેમણે ગદંભીલના ઉચ્છેદની પ્રતિજ્ઞા કરી. કાળક્રમે તેઓ ત્યાંથી નીકળીને સિંધુ નદીના કિનારે શાખી રાજાઓના રાજ્યમાં આવ્યા. તે ૯૬ રાજાઓને વશ કરીને તેમની સાથે મિત્રતા બાંધી. એક વખત તેને રાજાધિરાજ સભામાં બેસી વિનોદ કરતો હતો તેવામાં સ્વામી રાજાને દૂત આવ્યો. તેણે એક છરી આપી. તે જોતાં જ મંડલેશનું મુખ શ્યામ બની ગયું. આ જોઈને આચાર્યો તેનું કારણ પૂછયું. જવાબમાં મંડલેશે જણાવ્યું કે સ્વામી રાજાની આજ્ઞા છે કે મારે મારું મસ્તક છેદી આપવું અને છરી ઉપર ૯૬નો આંક છે તેથી ૯૬ સામંત ઉપર તે કોપાયમાન થયો જણાય છે.' કાલકસૂરિએ તેને શાંત્વન આપ્યું. પછી બધા સામંતને બોલાવી, ગુપ્ત મંત્રણ કરી તેમને સૌરાષ્ટ્ર દેશમાં ઉતાર્યો. વર્ષાઋતુ વીત્યા બાદ કાલકસૂરિએ તેમને આગળ પ્રયાણ કરવા સૂચવ્યું ત્યારે તેઓએ સાધનને અભાવ જણાવ્યો, જેથી કાલકસૂરિ એક કુંભારને ઘરે ગયા. ત્યાં ઈટના નીભાડામાં પોતાની કનિષ્ઠ આંગળાને નખ વાસક્ષેપયુકત નાખ્યો એટલે સર્વ સવણ થઇ ગયું. તે મંડળેશને અર્પણ કરી પ્રયાણ કરાવ્યું. અનક્રમે પાંચાલ તથા લાટ દેશને જીતીને તેઓ માળવાની સરહદ પર આવ્યા. ગર્દભીલને સમાચાર મળ્યા છતાં તે પિતાની વિદ્યાના અભિમાનને લીધે બેદરકાર રહ્યો. આચાર્યને ગદંભીલની વિદ્યા સંબંધી જાણ હતી એટલે તેણે મિત્ર રાજાઓને સૂચવ્યું કે બધું અસ્તવ્યસ્ત જોઈને તમે પ્રમાદમાં રહેશે નહિ. તે રાજા અષ્ટમી ને ચતુર્દશીએ એકાગ્ર મનથી ગર્દભી વિદ્યાની પૂજા તથા જાપ કરે છે. એ જાપ પૂર્ણ થતાં જ તે વિદ્યા ગભીરૂપે અવાજ કરે છે અને જે કોઈ તેને અવાજ સાંભળે તે તરતજ મૃત્યુ પામે છે, માટે તમારે સર્વેએ અઢી ગાઉની અંદર રહેવું નહિ. મારી પાસે શબ્દવેધી દેસે સુભટ રાખો જેથી તે વિદ્યા અવાજ કરે તેવું જ તેનું મુખ બાવડે પૂરાવી દઈશ. આ પ્રમાણે સૂચન કરી જેવી ગર્દભી વિદ્યાએ ઉચ્ચાર કરવા મુખ ઉધાયું તે જ વખતે તેઓએ ગર્દભી વિદ્યાનું મુખ બાવડે પૂરી દીધું .આથી વિદ્યાદેવી ઊલટી ગર્દભીલ પર કોપાયમાન થઈ અને તેને ભૂતળ પર પછાળ્યો. પછી ગર્દભ ઉપર વિષ્ટમુત્ર કરીને ચાલી ગઈ. કાલકસૂરિએ ગદંભીલને પકડ્યો અને સતી સાધ્વી શ્રી સરસ્વતીજીને મુક્ત કરી. સાધ્વીએ દયા બતાવતાં ગર્દભીલને છોડી મૂકયો. તે અરણ્યમાં ચાલ્યો ગયો ત્યાં વાઘે તેને ફાડી ખાધો. સરસ્વતી સાધ્વીને વ્રતમાં પુનઃ સ્થાપના કરી. ભરૂચમાં બળમિત્ર નામે રાજા હતા. તેને ભાનુમિત્ર નામે મોટો ભાઈ હતા. બંને કાલકસૂરિના ભાણેજ થતા હતા. કાલકસૂરિન વૃતાંત જાણી તેમને બોલાવવા પિતાના મંત્રીને મોકલ્યા. ભારે દમામથી તેણે પ્રવેશ–મહત્સવ ઉજવ્યો. તે રાજાનો પુરોહિત કદાગ્રહી ને મિશ્યામતિ હતો. તેણે કાલકાચાર્યને દૂર કરવા યુતિ યોજી. રાજાને કહ્યું કે-હે સ્વામી ! ગુરુમહારાજ તે દેવની જેમ પૂજનીય છે. નગરજનો તેમના પગલાંને ઓળંગે તે ભારે પાપ ગણાય, માટે આપ કાંઈ તેનો વિચાર કરો.” લસ્વભાવી રાજા તેના કહેવાના ગૂઢ તાત્પયને સમજ્યો નહિ અને દુ:ખ-સંકટની શંકા થવા લાગી. તેણે પુરોહિતને કહ્યું કે “મેં જ ચાતુર્માસ માટે આમંત્રણ આપ્યું છે તે તેમને હવે અન્ય સ્થાને કેમ મોકલી Page #96 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૧૫ આ ખપુટાચા શકાય ?’ એટલે પુરેાહિત, પોતાની સાગઠી ખરાખર લાગી છે એમ જાણીને કહ્યું છે કે મહારાજ ! એ માટે આપ મુઝાશો નહિ. હું તેને સહેલા તે સરલ ઉપાય કરીશ.’ પુરોહિતે રાજાનાથી ઘેાષણા કરાવી કે ગુરુમહારાજને શ્રેષ્ઠ આહાર-મિષ્ટાન્ન વહેારાવવા. આમ આધાકમી આહાર હમેશ મળવાથી શિષ્યાએ આચાર્યને વાત કરી. આચાયૅ પ્રતિષ્ઠાન નગરમાં શાતવાહન રાજા પાસે જવું ઉચિત ધાયું. શાતવાહન રાજા જૈન ધર્મી હતા. તેણે આચાર્યનું ભારે ધામધૂમથી સામૈયુ કર્યુ. હવે મહાપવિત્ર પર્યુષણુ પર્વ નજીક આવતાં શાતવાહન રાજાએ સૂરિમહારાજને વિનતિ કરી કુ-આ દેશમાં ભાદરવા શુદિ પાંચમના ઇંદ્રધ્વજના મહે।ત્સવ થાય છે, માટે છઠ્ઠનું સ ંવત્સરી પર્વ કરા કે જેથી હું આરાધન કરી શકું. ગુરુમહારાજે જણાવ્યું કે રાજન ! પૂર્વે તી કરે કે ગણધર મહારાજાએ પંચમીનું અતિક્રમણ કર્યું... નથી, માટે પંચમી પછી સંવત્સરી થઇ શકે નહિ. ત્યારે રાજાએ વિજ્ઞપ્તિ કરી કે તે ચેાથનું પર્વ કરો. આ પ્રમાણે સંવત્સરી પર્વ પાંચમનું હતુ તે ચેાથનુ બન્યુ. કાલકાચા ના જીવનચિત્ર સબંધી સત્ય હકીકત મળવી અશકય છે, કારણ કે ત્રણ કે તેથી પણ વધારે કાલકાચાર્યો થયા છે જેથી એક બીજાની હકીકત એક ખીજાના નામ સાથે સેળભેળ થવા પામી છે.(૧) દત્તરાજી આગળ યજ્ઞફળકથન (૨) ઇન્દ્ર પાસે નિગેાદ વ્યાખ્યાન (૩) આજીવઢ્ઢા પાસે નિમિત્ત પઠન ( ૪ ) અનુયાગ નિર્માણુ (૫) ગર્દભીલેચ્છેદ ( ૬ ) ચતુર્થી પષણા અને ( ૭ ) અવિનીત શિષ્યપરિત્યાગ—આમ જુદી જુદી સાત હકીકતા તેઓના જીવન સાથે સંકળાયેલી છે. કેટલાકો એમ પણ જણાવે છે કે ૯૬ મિત્રરાજાએ સિંધમાંથી હતા. વળી ભરુચમાંથી પ્રતિષ્ઠાનપુર તરફ વિહાર કરવાને લગતી હકીકતમાં પ્રતિષ્ઠાન જઇને પંચમીની ચતુર્થી કરી એવું પણ કેટલાકેાનું મંતવ્ય છે. " તેમના ગુરુ સબંધી કે ગચ્છ સંબંધી વિશેષ માહિતી મળતી નથી, પણ તે યુગપ્રવ પુરુષ હતા જ. તેમણે પંચમીની ચતુર્થી કરી તો ખરી પણુ તેને જૈન સંધ પાસે “ પ્રમાણિક તરીકે મંજૂર કરાવી તેથી પણુ જણાય છે કે જૈન સંધમાં તેમના કેવા પ્રતાપ હતા. તેમની વિહારભૂમિ પશુ વિસ્તૃત હતી. દક્ષિણમાં પ્રતિષ્ઠાન સુધી, પશ્ચિમમાં ફારસની ખાડી ને શાકિસ્તાન સુધી, પુર્વમાં પાટલીપુત્ર ( પટના ) સુધી. નહીં પણ ઇરાનથી આવ્યા પણ એ મત છે. ઉજ્જૈણુથી આ ખપુટાચાર્ય શ્રી મુનિસુવ્રતસ્વામીના મનેાહર પ્રાસાદથી મઢિત ભરુચ શહેરમાં આય ખપુટાચાય બિરાજ માન હતા. તેમની સ્મરણુશક્તિ એટલી બધી તીવ્ર હતી કે તેમણે અલ્પ સમયમાં સમગ્ર શાસ્ત્રનુ અધ્યયન કર્યુ હતુ. તેમને વિદ્યાચક્રવર્તી એવું બિરુદ આપવામાં આવ્યું હતુ. તેમને ભુવન નામે પોતાના જ ભાણેજ શિષ્ય હતા. તે પણ અતિ પ્રાન હેાવાથી સાંભળવા માત્રથી વિદ્યા ગ્રહણ કરી શકતા. ,, બૌદ્ધોનું પરિબળ આ સમયે વિશેષ હતું અને સમય પણ વાદવિવાદનેા હતો. જિનશાસનને પરાજિત કર્વાની ઇચ્છાથી ગુડશસ્ર નામના નગરથી મહુકર નામના સમથ બૌદ્દાચાય વાદવિવાદ માટે ભરુચ આવ્યા પણ સૂર્ય આગળ ખત્તુતે ઝાંખા પડે તેમ સ્યાદ્વાદના અનુપમ સિદ્ધાંત આગળ તે તે જ પરાજિત Page #97 -------------------------------------------------------------------------- ________________ આર્ય ખપૂટાચાર્ય * ૫૬ : [ શ્રી તપાગચ્છ બને. તેની કોઈપણ યુક્તિ-પ્રયુક્તિ ફાવી નહી અને છેવટે ક્રોધથી ધમધમતા તે બૌદ્ધાચાર્યે અણુશણુ કર્યું. મરીને તે યક્ષ થયા. પૂર્વના વૈરભાવને કારણે તે યક્ષ સાધુઓ તેમજ શ્રાવકસંઘને પરિતાપ પમાડી ઉપસર્ગ કરવા લાગ્યો. શ્રી સંઘે તે ઉપદ્રવ નિવારવા માટે પ્રાર્થના કરવા બે મુનિઓને આર્ય ખપૂટાચાર્ય પાસે મેકલ્યા. તેમણે પોતાના શિષ્ય ભુવનને બોલાવી એક પરી આપી અને સાથે સાથે સુચના પણ કરી કે આ પરીને કદી ઉઘાડીને જઈશ નહિ. બાદ તેઓ ત્યાંથી વિહાર કરી ગુડશસ્ત્ર નગરે આવ્યા. આર્ય ખપૂટાચાર્ય યક્ષમંદિરમાં જઈ તેના કાન પર પગ મૂકીને સૂઈ ગયા. યક્ષને પૂજારી આવતાં ચમકયો. તેણે રાજાને નિવેદન કર્યું. રાજા કોધથી ધમધમી ઉઠયો. રાજાએ પોતાના સેવકોને મોકલી તેમને બહાર કાઢવા સૂચના આપી પણ આચાર્ય તે ચોતરફ વસ્ત્ર લપેટી સૂતા હોવાથી જાગ્યા નહિ. સેવકોએ જઈને તે વૃતાંત રાજાને જણવ્યો તેથી રાજાએ એમને પત્થર અને લાકડીવતી મારવાની આના કરી. હુકમનો અમલ થતાં જ અંતઃપુરમાં કોલાહલ જાગ્યો અને કંચુકીઓ (પ્રતિહારીઓ) રાજા સમક્ષ જઈ કહેવા લાગ્યા કે કોઈ અદ્રષ્ટ પુરુષ લાકડી અને પત્થરોના પ્રહારોથી રાણીઓને હેરાન-હેરાન કરે છે. આ હકીકત સાંભળી રાજાને આચાર્યું કે વિદ્યાસિદ્ધ પુરષ લાગ્યા. “ચમત્કાર ત્યાં નમસ્કાર'' એ ન્યાયે રાજા સૂરિ પાસે આવ્યો અને નમ્ર તેમજ મધુર વચનથી શાંત કર્યા એટલે આચાર્ય પણું કપટ-નાટક બતાવતા જાગ્યા. રાજાએ તેમને પ્રણામ ક્યે.. બાદ આચાર્યyગ યક્ષને કહ્યું કે- “હે યક્ષ ! મારી સાથે ચાલ.” અને ખરેખર સૌના આશ્ચર્ય વચ્ચે યક્ષની સાથોસાથ બીજી દેવમૂર્તિઓ પણ ચાલી. વળી એક હજાર પુરુષો ચલાવી શકે એવી પત્થરની બે કરી ત્યાં પડી હતી તેને પણ સાથે ચલાવી. આવી અદ્ભુત શક્તિથી રાજા અને લોકે પણ જૈન ધર્મ પર વિશેષ પ્રીતિવાળા થયા. છેવટે રાજાની વિનતિથી યક્ષને પોતાના સ્થાને મોકલ્યો અને બે કુંડી ત્યાં જ રહેવા દીધી. આ અરસામાં જ ભરુચથી બે મુનિઓ આવ્યા અને જણાવ્યું કે “ભુવને બળાત્કારથી પરી ઉધારી તેમાંથી પત્ર વાંચી પાઠસિદ્ધ આકૃષ્ટિ મહાવિદ્યા પ્રાપ્ત કરી છે. આને કારણે તે અભિમાની થઈ ગયો છે અને ગૃદ્ધિપૂર્વક આહારનો સ્વાદ લે છે. સ્થવિરેએ તેને શિખામણ આપી ત્યારે તે બૌદ્ધસાધુઓ પાસે ચાલ્યો ગયો છે અને આકાશમાર્ગે પાત્રો મોકલાવે છે. શ્રાવકના ઘરથી આહારપૂણું પાત્રો ભરાઈને આવે છે. આથી શ્રાવકે પણ તેના પ્રત્યે આદર બતાવવા લાગ્યા છે તે હે પ્રભો ! આપ શાસનની થતી હીલના અટકાવો.” ગુરુએ ગુડશસ્ત્રનગરથી વિહાર કરી, ભર્ચ આવી માર્ગમાં અદ્રશ્ય શિલા વિફર્વી જેથી આકાશમાગે જતાં બધા પાત્રો તેની સાથે અથડાઈને ભાંગીને ભુક્કો થઈ ગયા. આ જોઈને ભવને પિતાના ગુમહારાજનું આગમન જાણ્યું. તે પોતે નાસી ગયો. પછી મહારાજે બૌદ્ધના મંદિરમાં જઈ બુદ્ધપ્રતિમા પાસે પોતાને વંદન કરાવ્યું. આર્ય ખપૂટાચાર્યના મહેન્દ્ર નામના શિષ્ય પણ પ્રભાવિક અને સિદ્ધપ્રાભૃત વિદ્યામાં નિષ્ણાત હતા. આ આર્ય ખપૂટાચાર્યે જૈનશાસનને ઘણો મહિમા વધાર્યો. તેઓ વીરનિર્વાણ પછી ૪૫૩ વર્ષ થયા એવો પટ્ટાવલીનો ઉલ્લેખ છે જ્યારે પ્રભાવ ચરિત્રકાર તેઓ વીરનિર્વાણ પછી ૪૮૪ વર્ષે થયા એવો નિર્દેશ કરે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] આર્ય મંગુ આર્ય મંગુક | વિહાર કરતાં કરતાં આર્ય મંગુ મથુરા નગરીએ આવ્યા. તેમની ઉપદેશ દેવાની શક્તિ અને જનમનરંજન કરવાની શૈલી અપૂર્વ હતી. સમર્થ આચાર્ય જાણું તેમ જ મહાપુણ્ય ઉપાર્જન થશે એમ ધારી શ્રાવકે રસપૂર્ણ સ્વાદિષ્ટ આહાર પહેરાવવા લાગ્યા. ધીમે ધીમે ગુરુમહારાજની ભોજન પરની આસક્તિ વધતી ગઈ અને તેથી અન્યત્ર વિહાર કરવાનો વિચાર ન કર્યો. તેમનું આ વર્તન સાધુધર્મને ઉચિત ન હતું. છેવટે આલોચના કર્યા વિના કાળધર્મ પામવાથી તે જ નગરમાં યક્ષપણે ઉત્પન્ન થયા. પિતાના પૂર્વ ભવને યાદ કરતાં તેમને બહુ ખેદ થયો. જે બનવાનું હતું તે તો બની ગયું પણ પિતાના શિષ્યો રસમૃદ્ધિમાં પતિત ન થાય તે માટે જ્યારે શિષ્યો સ્પંડિલભૂમિથી પાછા વળતાં ત્યાં આવ્યા ત્યારે તેમણે પોતાની જીભ એક હાથ જેટલી બહાર રાખી. આ જોઈ શિષ્યો વિસ્મય પામ્યા, તેમણે તેનું કારણ પૂછ્યું. તેના કારણમાં યક્ષે પિતાની સાધુઅવસ્થાને વૃત્તાંત કહી સંભળાવી સમૃદ્ધિવાળા ન બનવા જણાવ્યું. આ મંગુસૂરિ શ્રી વીરનિર્વાણ પછી ૪૬૭ વર્ષ થયા હતા. શ્રી વૃદ્ધવાદિસૂરિ તથા સિદ્ધસેન દિવાકરસૂરિ શ્રી સ્કંદિલાચાર્ય ભવ્ય જીવોને ઉપદેશ દેતા દેતા ગૌડ દેશના કોશલપર નગરે પધાર્યા. ત્યાંના મુકુંદ નામના બ્રાહ્મણને ગુસ્સમાગમ થયો અને ભવિતવ્યતાને અંગે ગુને ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. એકદા વિહાર કરતાં કરતાં તે ભરૂચ નગરે આવ્યા. વૃદ્ધાવસ્થા છતાં તેમને જ્ઞાનપ્રાપ્તિને ઘણે શેખ હતો, તેથી રાત્રિએ પણ મોટા અવાજે સ્વાધ્યાય કરતા. એકદા ગુરુમહારાજે શિખામણું આપી કે મહાનુભાવ ! રાત્રે મોટા અવાજે ભણવાથી અનાર્ય માણસ જાગે ને હિંસાદિ કાર્યમાં પ્રવૃત્ત થાય માટે રાત્રે ઊંચે સ્વરે ભણવું ઉચિત નથી. ' છતાં કંઈક આગ્રહી હોવાથી તેમણે તે સૂચન પ્રત્યે દુર્લક્ષ્ય કર્યું. એકદા કોઈ વિદ્વાન શિષ્ય મશ્કરીમાં તેમને કહ્યું કે– હે મુનિરાજ ! શું વિદ્યા ભણીને તમે મુશળ( સાંબેલા )ને પલ્લવિત કરવાના છે !” આ મીઠી મશ્કરી સાંભળી મુકુંદ મુનિને ઘણુ લાગી આવ્યું. તેમણે વિદ્યાપ્રાપ્તિ માટે મક્કમ નિરધાર કર્યો અને કાશ્મીર દેશમાં જઈ શારદામંદિરમાં ઉગ્ર તપશ્ચર્યા આદરી. ચાર પ્રકારના આહારનો ત્યાગપૂર્વકની એકવીસ દિવસની તપશ્ચર્યાને અંતે ભારતી દેવી પ્રસન્ન થયાં અને તેમને પંડિત શિરોમણિ થવાના આશીર્વાદ આપે. પછી હાસ્ય-વચન સાંભળીને પોતે કરેલ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તેમણે મુશળને પુષ્પવાળું કરી બતાવ્યું તેથી સર્વ લેકો ચમત્કાર પામ્યા. વાદીઓ પણ હતમુખવાળા અને શૂન્ય બની ગયા. તેમની અજબ શક્તિ જોઈ ગુરુએ પિતાના સ્થાન પર નિયુક્ત કર્યા અને વૃદ્ધવાદીસૂરિ એવું ઉચિત નામ આપ્યું. *આ હકીકત શ્રી ધર્મદાસગણિવિરચિત ઉપદેશમાળામાં આપેલી હકીક્ત ઉપરથી લેવામાં આવી છે. તેમાં જણાવેલ આર્ય મંગુ તે આ જ કે જુદા તે સ્પષ્ટ રીતે નિણત થઈ શકતું નથી. શ્રી પ્રભાવચરિત્રમાં એમની હકીક્તને લગતી કેટલીક વિગત પ્રકાર તરે બતાવેલી છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધવાદી ને સિદ્ધસેન દિવાકર ૫૮ . [ શ્રી તપાગચ્છ આ સમયે વીર વિક્રમની હાક દશે દિશામાં વાગી રહી હતી. સેંકડા પંડિતા તેની સભાને શેાભાવતા. દેવર્ષિ નામે તેના સમર્થ પુરાહિત હતા, તેને સિદ્ધસેન નામે ચતુર અને શક્તિશાળી પુત્ર હતા. તે સિદ્ધસેન સાથે વાદ કરતાં મેાટા મેટા પંડિતે પણ હારી ગયા હતા, તેથી તેને એમ થયુ કે મારી જેવે! જગતમાં અન્ય પંડિત નથી, તેને વિદ્યાની ખુમારી ચડી. પેાતાનું મહત્ત્વ દર્શાવવા તેણે પેટે પાટા ખાંધ્યા, ખભે લાંખી નીસરણી ભરાવી, ખીજે ખભે જાળ ભરાવી, એક હાથમાં કોદાળી અને ખીજા હાથમાં ખડના પૂળા લીધા. અને તેવી વિચિત્ર સ્થિતિમાં તે કીટક દેશ તરફ ચાલ્યા. રાજાએ તેના આવા વિચિત્ર વેશનું કારણ પૂછ્યું. જવાબમાં તેણે જણાવ્યુ` કે-‘હું એટલી બધી વિદ્યા ભણ્યો છું કે તેના ખાજાથી મારું પેટ ફાટી ન જાય તે હેતુથી પેટે પાટા બાંધું છું, ક્રાઇ વિદ્વાન વાદ કરતાં હારવાના ભયથી કદાચ ઊંચે ચઢી જાય તો નીસરણીથી નીચે પાડું, કદી જળમાં ડૂબકી મારે તા જાળથી ખેંચી કાઢું, પૃથ્વીમાં પેસી જાય તેા કેાદાળીથી બહાર કાઢું અને જો હારી જાય તે પૂળામાંથી ધાસનું તરણું' કાઢી દાંતે લેવડાવુ’ કર્ણાટકના પડિતા તેની સાથે વાદ કરવા શક્તિમાન થયા નહિ. પછી તેા સિદ્ધસેન મહારાષ્ટ્ર, મગધ, કાશ્મીર, ગૌડ વિગેરે દેશામાં ફરી વળ્યે! પણ તેની સાથે ડ્રાડ કરવા કાઈ શક્તિમાન ન થયું. જગતમાં અભિમાન કાર્યનું રહ્યું છે? કૌશાંબીની સભામાં તેના માથાના માનવી મળ્યા. તેણે કહ્યું કુ– વાદ કરવાની ઇચ્છા હોય તો નરકેસરી પાસે જા. હજુ સુધી તો તમે બકરા સાથે જ આથ ભીડી છે પણ તે નરિસ ંહની ખેડમાં તમે હાથ નાખ્યા નથી. મણિધરને માથેથી ર્માણ લેવા અને તેમને જીતવા એ ખરેાબર છે. તેની સાથે વાદ કર્યાં નથી ત્યાં સુધી તમે ઝુલણુજીની માફક ફુલા છે.’ પેાતાનુ માનભંગ થતું જોઈ સિદ્ધસેનને ક્રોધ વ્યાપ્યા. તેનું અભિમાન ધવાયુ. તેની આંખ અગ્નિ વરસાવતી હાય તેવી થઇ ગઇ. તેણે તરત જ પોતાના પ્રતિસ્પર્ધીને તે નરસિંહ કાણુ છે ? એવી પૃચ્છા કરી અને વૃદ્ધવાદીને હરાવવાની પ્રતિજ્ઞા કરી તે ભરુચ આવવા નીકળ્યા. ભરુચ આવી તેણે વૃદ્ધવાદીની બાતમી મેળવી તેા તે દિવસે જ વિહાર કરી ગયાના સમાચાર મળ્યા. સિદ્ધસેન મનમાં હરખાયા કે મારી મ્હીકથી તે વિહાર કરી ગયા લાગે છે! પણ હું એમને કયાં છેાડુ એમ છું. તેણે તરત જ પછવાડે ચાલવા માંડયુ. આગળ જતાં વૃદ્ધવાદીના ભેટા થયા. ગુરુએ તેને ઉપદેશ દેવા માંડ્યો પણ સિદ્ધસેને ચીડાઇને કહ્યું કે- હું ઉપદેશ સાંભળવા નથી આવ્યા, મારે તા તમારી સાથે વાદ કરવા છે. હું વાદીવિજેતા સિદ્ધસેન છુ, જેના નામમાત્રથી, સિહગજ નાથી મૃગલાએ નાસે તેમ, વાદીએ સંતાઇ જાય છે. હું આપને પણ છે।ડું તેમ નથી. કાં તે। હાર કબૂલ કરે! અગર મને જતી સ્વશિષ્ય બનાવે.' વિચક્ષણુ વૃદ્ધવાદી સમજી ગયા કે સિદ્ધસેનને વિદ્યાનુ અછણું થયું છે. તેમની મુખાકૃતિ જોઈ તે માલૂમ પડયું કે તે શાસનપ્રભાવક માણસ છે. સૂરિએ શાંત ચિત્તે કહ્યું કે-‘ભાઇ ! વાદ કરવાની મારી ના નથી, પણ ન્યાય તાળનાર તેા કાઇ જોઇશે ને? માટે પંચ નક્કો કર.' સિદ્ધસેનથી ધીરજ રાખી શકાય તેમ ન હતું. તેણે ગેાવાળાને પંચ નીમ્યા અને પોતાના પૂર્વીપક્ષ ઉપાડ્યો. તેણે વ્યાકરણ શાસ્ત્ર, ન્યાય, મીમાંસા અને વેદાંત ઉપર સંસ્કૃત ભાષામાં જોરદાર પૂર્વ પક્ષ કર્યાં. પછી વૃદ્ધવાદી સૂરિએ વિચાર્યું કે ગાવાળા આગળ સંસ્કૃત ખેલવું એટલે ભેંસ આગળ ભાગવત Page #100 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] - ૫૯ - શ્રી વૃદ્ધવાદી ને સિદ્ધસેન દિવાકર વાંચવું. આથી સમયને ઓળખી તેમણે તેઓ સમજી શકે તેવી સરળ ભાષામાં મજાને રાગ કાઢીને ગરબો ગાયો. આ સાંભળી ગોવાળે ખુશખુશ થઈ ગયા અને વૃદ્ધવાદી છત્યાની જાહેરાત કરી. પ્રતિજ્ઞાથી બંધાયેલ સિદ્ધસેને કહ્યું કે મને આપને શિષ્ય બનાવો.” ગુરુ બેલ્યા – સિદ્ધસેન ! આ કઈ વાદ ન કહેવાય, ગોવાળને પાંડિત્યની શી કિંમત ? આપણે રાજસભામાં જઈ વાદ કરીએ.” પણ સિદ્ધસેન અભિમાની હોવા સાથે એકવચની પણ હતા. તેણે કહ્યું કે “ગુરુજી! તમે સમય ઓળખી શકે છે, આપ જીત્યા છે માટે મને હવે વિનાવિલંબે શિષ્ય બનાવ.” છતાં ગુરુ તેને લઈ ભરુચ આવ્યા અને રાજસભામાં ફરી વાદવિવાદ થતાં તેની હાર થઈ. ગુરુએ તેમને દીક્ષા આપી કુમુદચન્દ્ર નામ રાખ્યું. જાણે પૂર્વપરિચિત હોય તેમ કુમુદચંદ્ર અલ્પ સમયમાં શાસ્ત્રોને અભ્યાસ કરી લીધું. તેની અપૂર્વ શક્તિથી રંજિત થઈ ગુરુએ તેમને “સર્વજ્ઞપુત્ર”નું બિરુદ આપ્યું. કેટલાક સમય પછી તેમને આચાર્ય બનાવ્યા અને કુમુદચંદ્ર નામ બદલી સિદ્ધસેનસૂરિ એવું નામ રાખ્યું. એકદા વિહાર કરતાં કરતાં તેઓ વિક્રમાદિત્યની રાજધાની ઉજજયની નગરીમાં આવ્યા. લેકે સાપુત્રની જય” એમ કહી તેમની સ્તુતિ કરવા લાગ્યા. રાજ ઈતરધમ હતો. જૈન શાસનના સૂરિની આવી પ્રશંસા થતી જોઈ રાજાને સ્વાભાવિક ઈર્ષ્યા ઉપજી તેથી સત્ય વસ્તુ જાણવા તેણે મનથી નમસ્કાર કર્યો. સિદ્ધસેને તેનો અભિપ્રાય જાણી ઊંચે સ્વરે “ધર્મલાભ' આપ્યારાજાએ તેનું કારણ પૂછતાં કહ્યું કે આ તમારા માનસિક નમસ્કારનું ફળ છે. રાજા આશ્ચર્યચકિત બની ગયો અને ક્રોડ સેનૈયાનું દાન આપવા રાજપુરુષને આદેશ આપ્યો. સુરિજી એ કહ્યું કે- અમારે ત્યાગીઓને દાનની જરૂર નથી, જે મનુષ્યો દેવાથી દુ:ખી થતા હોય તેને મત કરો.' ગુરુઆજ્ઞાથી રાજા એ સઘળું દાન એવા દેવાદારને આપી સમુક્ત કર્યા અને પિતાને સંવત્સર પ્રવર્તાવ્યું, જે અદ્યાપિ પર્યંત ચાલુ જ છે. સુરિજી વિહાર કરતાં કરતાં ચિત્રકૂટ (ચિતોડ) પધાર્યા. ત્યાં તેમની દષ્ટિ ચિત્ય પાસે ઊભા કરેલા એક સ્થંભ પર પડી. તેમને આ સ્થંભ જોઈ આશ્ચર્ય થયું. તે સ્થંભ ઔષધિઓનો બનાવેલો હતો. સુરિજીએ ઔષધીઓ સુધી સુંઘીને પરીક્ષા કરવા માંડી અને પછી પોતે અનેક ઔષધીઓનો એક લેપ તૈયાર કરાવ્યો. તે લેપ સ્થંભના મુખ ઉપર પડતાં મુખ-દ્વાર ઉઘડયું, એટલે અંદર હાથ નાખી એક પુસ્તક લીધું. તેનું પ્રથમ પાનું વાંચતા બે વિદ્યાઓ જેઇ. સૂરિએ શાંતચિત્તે તે અવધારી લીધી. તે સુવર્ણસિદ્ધિ અને સરસવી નામની બે વિદ્યા હતી. પહેલાના પ્રભાવથી લોઢાનું સુવર્ણ બને અને બીજીથી મંત્રેલા સરસવ પાણીમાં નાખતા હથિયારબંધ ઘોડેસ્વાર નીપજે, પણ જેવું બીજું પાન કરાવવા ગયા કે તરત આકાશવાણી થઈ કે “બસ કરો’ એટલે સૂરિએ પુસ્તક પાછું મૂકી દીધું. થાંભલો ભીડાઈ ગયે. કેટલાક સમયના આંતરા પછી તેઓ કર્માપુર નગરે આવ્યા. ત્યાંને રાજા દેવપાળ પણ સૂરિજીના સમાગમથી તેમની પ્રત્યે પ્રીતિવાળે થયો. એવામાં પાડોશનો રાજા વિજયવર્મા મોટું લશ્કર લઈ ચડી આવ્યું. દેવપાળ તેને જીતી શકે તેવી સ્થિતિમાં ન હતો. તેણે સૂરિજીને વાત કરી. સૂરિએ બંને વિદ્યાના પ્રતાપે અઢળક દ્રવ્ય અને મોટું ઘોડેસ્વાર સૈન્ય નીપજાવ્યું. શત્રુરાજાને સમાચાર મળતાં તે તે પલાયન જ થઈ ગયો. આ પ્રસંગથી દેવપાળ રાજા સૂરિજીને અનન્ય ભક્ત બન્યા અને જેને ધર્મ અંગીકાર કર્યો. પ્રજાસમૂહને બોલાવી રાજાએ સિધ્ધસેનસૂરિને “દિવાકર”ની માનવંતી પદવી Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધવાદી ને સિદ્ધસેન દિવાકર : ૬૦ : [ શ્રી તપાગચ્છ આપી. રાજાએ વિચાર્યું કે આવા પ્રભાવિક ગુરુ વારંવાર મળતા નથી તેથી તેણે આગ્રહ કરી ગુરુને ત્યાં જ રાખ્યા અને પ્રતિદિન દરબારમાં આવવા માટે પાલખી મોકલવા માંડી. આટલું બધું માન મળવાથી સિદ્ધસેનને સહજ ગર્વ થયો. આચાર-ક્રિયામાં પણ કંઈક શિથિલ થયા. પિતાને પરિગ્રહત્યાગમય ધર્મ સ્મૃતિપટમાંથી ભૂંસાઈ ગયે. સિદ્ધસેનસૂરિના આવા બાદશાહી વૈભવ તેમજ ચારિત્રપાલનમાં ખલના ગુરુ વૃધવાદીના જાણવામાં આવ્યા, તેમણે સમર્થ શિષ્યને પાછો સાચા સ્થાને લાવવા વિચાર કર્યો. વિહાર કરી, ત્યાં આવી યોગ્ય સમયે પાલખી ઉપાડનાર સેવકે સાથે ભળી ગયા. એક માણસને દૂર ખસેડી તેને સ્થાને પોતે પાલખી ઊપાડી, પણ વૃદ્ધાવસ્થાને કારણે તેમને ખંભો ઊંચોનીચો થવા લાગ્યો. આ જોઈ સિદ્ધસેન બોલી ઊઠ્યા: નિમારમરાતઃ સંધઃ તવ વાધતિ? ઉતાવળને કારણે સિદ્ધસેનથી વાપરે રૂપને બદલે રાતિ બેલાઈ ગયું. ગુરુ ભૂલ સમજી ગયા અને પ્રત્યુત્તરમાં બોલ્યાઃ ન તથા વાત : ચા વાઘતિ વાતા જડબાતોડ જવાબ સાંભળી સિધસેન વિચારમાં પડી ગયા. પોતાના ગુરુ હોવાનો સંદેડ આવ્યો. પાલખી ઊભી રખાવી નીચે ઉતરી ગુરુના પગમાં પડથા, શરમને અંગે વધુ કશું ન બોલી શક્યા પણ પ્રાયશ્ચિત્તની માગણી કરી. ગુરુ જગતના જીવોનું કલ્યાણ કરવાનું કહી પ્રયાણ કરી ગયા. ગુરુ ઉપદેશથી પુનઃ પ્રતિબોધ પામેલા શ્રી સિદ્ધસેન ગામોગામ વિચારવા લાગ્યા. એક દિવસ તેઓ ભરુચ પધાર્યા. ત્યાં તેમને વિચાર ઉદભવ્યો કે તીર્થકર ભગવંતેએ ઉપદેશેલા અને ગણધરોએ ગૂંથેલા શાસ્ત્રો અર્ધમાગધી ભાષામાં છે. આ પ્રાકૃત ભાષા તે બાળકને સમજવા જેવી છે. તેને બદલે હું તેને મધુર સંસ્કૃત ભાષામાં ફેરવી નાખું તે આગમનું કેટલું મહત્ત્વ વધે? આમ વિચારી તેમણે એ વાત ગુરુમહારાજને જણાવી કે “નમોત.'ની જેમ હું અગ્યાર અંગ વિગેરે સૂત્રો સંસ્કૃતમાં બનાવું ? ગુએ તે સંબંધમાં નાપસંદગી દર્શાવી અને વધુમાં જણાવ્યું કે આવી વિચારણા માત્રથી તમે આગમો અને તીર્થકરોની આશાતના કરી છે, તેથી તમારે દશમું પારાચિક પ્રાયશ્ચિત કરવું પડશે. એ પ્રાયશ્રિતને કારણે બાર વરસ સુધી ગ૭નો ત્યાગ કરી, ગુપ્ત જેનલિંગે રહી દુસ્તર તપ કર અને તે દરમ્યાનમાં શાસનની અદ્દભુત પ્રભાવના કરી, સમર્થ અઢાર રાજાને પ્રતિબોધ પમાડી ફરી દીક્ષા ગ્રહણ કરવી. આ સાંભળી તેઓ ગુપ્ત વેશે નીકળી પડયા. કેટલાક વર્ષ વીત્યા બાદ તેઓ પાછા ઉજજયિની માં આવ્યા. પછી રાજકારે જઈ જણાવ્યું કે “કેઇ એક ભિક્ષ-સાધુ મળવા આવેલ છે. તે આવે કે જાય ?” ગુણી પ્રત્યે પક્ષપાત ધરાવનાર રાજા એ તેમને બોલાવ્યા અને સિદ્ધસેને રાજાની સ્તુતિરૂપે કે બોલવા શરૂ કર્યો. હે રાજન! હમેશાં તું સર્વ વસ્તુને આપે છે એવી તારી સ્તુતિ વિદ્વાનો કરે છે તે મિથ્યા છે કારણ કે તે કોઈ દિવસ શત્રુને પુંઠ આપી નથી તેમજ પરસ્ત્રીને હદય સોંપ્યું નથી. (૧) હે રાજન! સરસ્વતી રૂપી સ્ત્રીને તેં વહાલી ગણી મુખમાં રાખી છે અને લક્ષ્મીને કરકમળમાં બેસારી છે તેથી તારી કીર્તિરૂપી સ્ત્રી સપનીઓનું સુખ જોઈ તારા પર કપાયમાન થઈને દેશાંતરમાં ફરે છે. (૨) હે રાજા ! આવી અપૂર્વ ધનુર્વિદ્યા તું ક્યાં શીખ્યો? જે ધનુર્વિદ્યાના બળથી માર્ગણી (બાણોને સમૂહ ) સામો ન જતાં તારા તરફ આવે છે અને ખેંચવાની ગુણ (પણ) સામી જાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] પાદલિપ્તસૂરિ કહેવાનું તાત્પર્ય એ છે કે માગણી ( ભિક્ષકને સમૂહ) દાનની આશાએ તારી સામે આવે છે અને તેથી ગુણ (પ્રશંસા) દૂર દેશાવર પ્રસરે છે. (૩) હે ભૂપતિ ! સન્ય સમુદાય સાથે ચાલવાને તું તત્પર થાય છે તે સમયે તારી નેબત પર જેવો કે પડે છે તેવા જ શત્રના હૃદયરૂપી ઘડા ફૂટી જાય છે. અને આશ્ચર્ય તો એ છે કે તે ઘડામાંથી નીકળતો જળને પ્રવાહ શત્રુઓની સ્ત્રીઓના નેત્રમાંથી જળની ધારાઓ દ્વારા વહે છે.(૪) વિક્રમ રાજા આ શ્લોકે જેમ જેમ સાંભળતો ગયો તેમ એક એક દિશા સામે મુખ ફેરવત ગયા અને છેવટે ભિક્ષના ચરણમાં પડ્યો. એનો ભાવ એ હતું કે મેં તમને ચારે દિશાનું રાજ્ય આપી દીધું છે. પણ નિઃસ્પૃહી સાધુને તે જોતું ન હતું. પછી રાજાએ સન્માનપૂર્વક તેમને પોતાની પાસે રાખ્યા. એક દિવસ રાજા શિવમંદિરે ગયો ત્યારે સાથે રહેલા સિદ્ધસેન ઠાર આગળથી જ પાછા ફર્યા. રાજાએ તેનું કારણ પૂછયું એટલે તેમણે કહ્યું કે-“શંકર મારે નમસ્કાર સહન કરી શકશે નહિ.” આ સાંભળી રાજાને કૌતુક થયું અને તેનું કારણ પૂછયું. સિદ્ધસેને તરત જ પ્રાર્થના શરૂ કરી અને અને કલ્યાણુમંદિરની ૧૧મી ગાથા બોલતાં જ શિવલિંગ ફાટયું અને તે મધ્યેથી અવંતી પાર્શ્વનાથની અપ્રગટ પ્રતિમા ઉદ્દભવી. દેશેદેશમાં સમાચાર ફરી વળ્યા અને આ રીતે સિદ્ધસેને પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તની પૂર્ણતા થવાથી ગુરુએ તેને સંઘમાં લીધા અને પુનઃ આચાર્ય પદવી આપી. વિક્રમાદિત્યને પ્રતિબોધ પમાડી તેમણે તેની પાસે શત્રુંજય-ગિરનારને સંધ કઢાવ્યો. સિદ્ધસેનનો યુગ તર્કપ્રધાન નહિ, આગમપ્રધાન હતો. પરંતુ મહર્ષિ ગૌતમના “ ન્યાયસૂત્ર”ની સંકલના બાદ તર્કવાદનું જોર વધવા લાગ્યું અને સિદ્ધસેન તો સર્વશ્રેષ્ઠ તાર્કિક ગણાયા. જૈન તર્કશાસ્ત્રના તેઓ પ્રણેતા ગણાયા અને સૌથી પહેલાં “ ન્યાયાવતાર' નામના તકપ્રકરણની સંસ્કૃતમાં રચના કરી. વિશેષમાં “સન્મતિ પ્રકરણ'નામના મહાતક ગ્રંથને પ્રાકૃતમાં આર્યાદમાં બનાવી નયવાદનું મૂળ દઢ કર્યું. સિદ્ધસેને બત્રીશ કાત્રિશિકાઓ (બત્રીશી, બત્રીશ કનું પ્રકરણ ) રચી છે તેમાંથી હાલમાં ૨૧ બત્રીશીઓ લબ્ધ થાય છે. સિદ્ધસેનની કેટલીક કૃતિઓ જોતાં તેઓ તાર્કિક હોવા સાથે મહાન દાર્શનિક હતા. સાંખ્ય, વૈશેષિક, બૌદ્ધ એ ત્રણ જૈનેતર દર્શને ઉપરાંત ન્યાય, વેદ, ઉપનિષદ્ આદિ બીજા દર્શનની ઊંડી વિદ્વત્તા ધરાવતા હતા. પ્રાંતે પ્રતિષ્ઠાનપુરમાં અણુશણ કરી તેઓ સ્વર્ગે સીધાવ્યા. પાદલિપ્તસૂરિ કાશલા નામની નગરીમાં વિજયબ્રા નામે રાજા હતો. તે જ નગરમાં કુલ નામના શ્રેષ્ઠીને પ્રતિમા નામની સ્ત્રી હતી. લાંબા વખતને ગૃહવાસ છતાં તેમને સંતાનપ્રાપ્તિ ન થઈ. શેઠાણીએ મંત્રતંત્રનું આરાધન કર્યું, ઔષધીઓ ખાધી પણ તેની મનોકામના સફળ ન થઈ. છેવટે વૈરેટયા નામની દેવીનું આરાધન કરી, તેને પ્રસન્ન કરી પુત્રપ્રાપ્તિ કેમ થાય? તે પૂછયું. દેવીએ નાગતિ સૂરિના પાદશીનું પાણી પીવા કહ્યું. પ્રતિમા તરત જ ઉપાશ્રયે ગઈ અને પ્રવેશ કરતાં જ આચાર્યના ચરણકમળના ક્ષાલનનું જળપાત્ર લઈ ઊભેલા એક મનિ નજરે પડ્યા. પ્રાર્થનાપૂર્વક તેમની પાસેથી જળ લઈ તેણે પાન કર્યું અને પછી સૂરિમહારાજને વંદન કર્યું. ભાવિને સંકેત ઊકેલતાં ગુરુએ કહ્યું કે તેં અમારાથી દશ હાથ દૂર જળપાને કર્યું તેથી તારો પુત્ર દશ યોજનને અતરે વૃદ્ધિ પામશે, તેમજ બીજા તને Page #103 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ [ શ્રી તપાગચ્છ નવ પુત્ર થશે.આ સાંભળી પ્રતિમા બોલી કે-“મહારાજ! મારો પ્રથમ પુત્ર આપને અર્પણ કરું છું કારણ કે તે મારાથી દૂર રહે તેમાં મને શો લાભ? ” સમય વ્યતીત થતાં શેઠાણીએ ગર્ભ ધારણ કર્યો. દિવસે પૂર્ણ થતાં સુલક્ષણયુક્ત પુત્ર જન્મ્યો અને પ્રતિમાએ આવીને ગુરુમહારાજને ચરણે ધર્યો. ગુરુમહારાજે તેની સારસંભાળ લેવાની સૂચના સાથે તેને પાછો ઍો. પુત્રનું નામ નાગે રાખવામાં આવ્યું. લાલન પાલન કરાવે તે પુત્ર આઠ વર્ષનો થયો એટલે ગુરુમહારાજે તેને પોતાની પાસે રાખ્યો. નાગહસ્તિસૂરિને સંગમસિંહ નામે ગરુભાઈ હતા, આચાર્યશ્રીના ઉપદેશથી તેમણે તેમને દીક્ષા આપી અને મંડન નામના ગણિને અધ્યયન માટે તે બાળસાધુ સંપ્યો. તેમની પ્રજ્ઞા ઘણી તીવ્ર હતી. અન્ય મુનિરાજોને આપવામાં આવતે પાઠ પણ તે અવધારી લેતા તે સ્વઅયનની તે વાત જ શી? એક વર્ષમાં વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિમાં તેઓ પ્રખર પંડિત થયા. એક દિવસે ગુરુમહારાજે તે બાળસાધુને કાંજી લાવવા માટે મોકલ્યા. લાવીને જે સ્ત્રીએ કાંજી વહેરાવેલ તેનું શુંગારયુક્ત વિવેચન ગુરુમહારાજને જણાવ્યું. પછી ગુરુમહારાજે તેમને પોતાના સ્થાન પર નિયુક્ત કર્યો અને “પાદલિપ્ત” એવું નામ આપી આકાશગામિની વિદ્યા શીખવી. શાસનની પ્રભાવના વિસ્તારવા માટે ગુરુએ તેમને મથુરા મોકલ્યા. ત્યાંથી પાટલીપુર ગયા કે જ્યાં મુરંડ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ સમયે કોઈ કુશળ પુરુષે ગોળાકાર ગુંથેલ તંતુઓ મેળવીને તેને પ્રાંત ભાગ ગોપવી દીધેલ એવો દડો ભેટ કર્યો. રાજાએ પ્રજ્ઞાની પરીક્ષા માટે તે દડો પાદલિપ્તસૂરિ પાસે મોકલા, બુધિના પ્રભાવથી તેને મીણથી મેળવેલ જોઈ, ઉણુ જળ માં નાખી તંતુને પ્રાંત ભાગ મેળવ્યો અને તેને છૂટો કરીને રાજા પાસે મોકલ્યો. રાજા આશ્ચર્ય પામ્યો. વધુ પરીક્ષા માટે રાજાએ વૃક્ષની એડ યષ્ટિકા બંને બાજુ બરાબર પાલીસ કરાવી તેનું મૂળ અને અગ્ર ભાગ જાણવાના હેતુથી મોકલી એટલે ગુરુમહારાજે તેને જળમાં નખાવી. મૂળ વજનદાર હોવાથી પાછળ રહ્યું અને આગલે ભાગ આગળ ચાલ્યો એમ વિભાગ કરી રાજાને પાછી મોકલાવી. વળી જેનાં સાંધા જાણવામાં ન આવે તેવી ડાબલી મોકલતાં ઉષ્ણ જળમાં નાખી, તે ઉઘાડી રાજાને પાછી મોકલી. રાજાએ તે પરીક્ષા કરી ૫ણ રાજાના મંત્રીઓ કેવા વિચક્ષણ છે તે તપાસવા માટે પાદલિપ્તાચાર્યે તંતુઓથી ગુંથેલ અને માંસની પેશી સમાન ગાળ તુંબડું રાજસભામાં કહ્યું પણ કોઈ તેને છૂટું કરી શકયું નહીં. પછી ગુરુએ સ્વશક્તિથી તે કરી બતાવ્યું. એકદા રાજાને શિરેવેદના ઉપડી. ગુરુએ સ્વશક્તિથી તે શાંત કરી. આથી રાજાનું મન ગુરુ તરફ સવિશેષ આકર્ષાયું. પછી કેટલાક સ્થળે વિહાર કરી તેઓ લાટ દેશમાં આવેલ કારપુરમાં આવ્યા. બુદ્ધિપ્રગભતા વિશેષ હેવા છતાં ઉમ્મર નાની હોવાથી એકદા બાળક સાથે તેઓ બાળાચિત રમત રમતા હતા ત્યાં તેમનું માહાત્મથી ચમત્કાર પામેલા કેટલાક શ્રાવકે વંદન નિમિત્તે આવ્યા જ પૂછયું કે “યુગપ્રધાન પાદલિપ્તસૂરિને ઉપાશ્રય કયાં છે ?’ તેમને જવાબ આપી અન્ય દ્વારથી અંદર આવી પિતે એક ઉન્નત આસન પર બેઠા. એટલે તે શ્રાવકે આવ્યા તો જે બાળમુનિ ક્રીડા કરતા હતા તે જ પાટ પર બેઠેલા જોવામાં આવ્યા. પછી ગુરુએ તેમને દેશના આપી. શ્રાવકે આશ્ચર્ય Page #104 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] *: ૬૩ : શ્રી વાસ્વામી પામ્યા. પછી અંદર અંદર વાત કરી નીરધાર કર્યો કે બાળકને બાળક્રીડા માટે આચાર્યો અવકાશ આપવો જોઈએ. ત્યારપછી તેમણે વાદ કરવા માટે આવેલ સર્વ વાદીઓને પણ જીત્યા. જાદે જુદે સ્થળે વિહાર કરતાં તેમણે શાસનદેવીઓને પરાભવ પમાડયો. પાટલીપુરના બ્રાહ્મણો તેમના પર મત્સર ધરવા લાગ્યા એટલે શ્રી સંઘની વિનંતિથી આકાશમાગે ગુરુ ત્યાં આવ્યા. તે જાણીને બ્રાહ્મણે પલાયન થઈ ગયા. પાદલિપ્તસૂરિ પગે લેપ કરી હંમેશા પાંચ તીર્થોની યાત્રા કરી આવતાં. તે ઔષધીઓને જાણવાની ઈચ્છાથી નાગાર્જુન નામના શિષ્ય તેમના ચરણનું પ્રક્ષાલન કરી તેને સુંધતા, તપાસતા અને એવી રીતે તેમણે ૧૦૭ ઔષધીઓ જાણી લીધી. પછી તેઓ તેનો લેપ કરીને ઊડવા મથ્થા પણ કુકડાની માફક ઊંચે ઊડી નીચે પડવા લાગ્યા. આ વાત ગુરુના જાણવામાં આવી એટલે તેમણે સમર્થ જાણી તે વિદ્યા શીખવી. પછી ગુરુ પ્રત્યેના બહુમાનને કારણે તે નાગાર્જુને શત્રુંજયની તળેટીમાં પાદલિપ્ત ( પાલીતાણું ) નામે નગર વસાવ્યું.. પાદલિતાચાર્યે નિર્વાણકલિકા નામે શાસ્ત્ર અને પ્રશ્નપ્રકાશ નામે જ્યોતિષશાસ્ત્ર બનાવ્યું. પિતાનું આયુષ્ય નજીક આવ્યું જાણું તેઓ વિમળાચળ પર આવ્યા અને બત્રીસ દિવસ સુધી ધ્યાનમગ્ન રહી, કાળધર્મ પામી બીજ દેવલેકે દેવતા થયા. ૧૩ શ્રી વજસ્વામી ગૃહસ્થાવાસ ૮ વર્ષ: ચારિત્રપર્યાય ૮૦ વર્ષ:-- તેમાં સામાન્ય વ્રતપર્યાય ૪૪ વર્ષ : યુગપ્રધાન ૩૬ વર્ષ: સર્વાય ૮૮ વર્ષ: સ્વર્ગગમન મ, સં. ૧૮૪: ગોત્ર ગૌતમ: અવંતી દેશમાં તુંબવન નામના નગરમાં ધન નામને શ્રેષ્ઠી હતો. ધનગિરિ નામને તેને સુવિવેકવાન પુત્ર હતો. પંડિત જનના સંસર્ગથી બાલ્યવયથી જ તેનું મન વૈરાગ્યથી ભરપૂર બન્યું હતું. પુત્રની ચોગ્ય ઉમ્મર થતાં ધન શ્રેષ્ઠી પુત્રવધૂ માટે તપાસ કરવા લાગ્યા ત્યારે ધનગિરિએ પોતાની નામરજી દર્શાવી. તે જ નગરમાં ધનપાલ નામના વ્યવહારી અને આર્યસમિત નામે પુત્ર અને સુનંદા નામે પુત્રી હતા. ધનપાલે ધનગિરિને પોતાની પુત્રી ખૂબ આગ્રહપૂર્વક પરણાવી. ગ્રહવાસના વિનશ્વર ભેગમાં વિરક્ત બનીને આર્યસમિતે દીક્ષા સ્વીકારી. સનદા અને ધનગિરિનો ગૃહસંસાર સુખપૂર્વક ચાલતાં થોડા સમય પછી સુનંદા ગર્ભવતી બની. તિય"ગજાભક દેવ (જે દેવે શ્રી ગૌતમસ્વામી પાસે અષ્ટાપદ પર્વત પર પંડરીક અધ્યયન સાંભળ્યું હતું.) ચ્યવીને તેના ગર્ભમાં અવતર્યો. પિતાની સ્ત્રીને ગર્ભવતી જોઈને ધનગિરિએ કહ્યું કે-“હે પ્રિયે ! તારું તથા તારા ગર્ભનું કલ્યાણ થાઓ. હું તે હવે તારા ભાઈ આર્ય સમિતે જેમની પાસે દીક્ષા લીધી છે તે શ્રી સિંહગિરિ પાસે જઈને ચારિત્ર અંગીકાર કરીશ.” સુનંદાએ ઘણું કાલાવાલા અને આજીજી કરી છતાં જેને સિદ્ધાંતરૂપી અમૃતરસનું પાન કરવાની આકાંક્ષા ઉદ્ભવી હેય તે બીજા કશામાં રાચે ખરો? Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાસ્વામી [ શ્રી તપાગચ્છ સમય પૂર્ણ થતાં સુનંદાએ પુત્રરત્નને જન્મ આપ્યું. તે સમયે પાસે રહેલી સખીઓએ કહ્યું કે હે વહાલા ! તારા પિતાએ જે ચારિત્ર ન અંગીકાર કર્યું હોત તે તારે જન્મમહોત્સવ બહુ સારો કરત,” આ શબ્દો સાંભળતાં જ બાળક ચમકયું. તે વિશેષ ઊહાપોહ કરવા લાગ્યું જેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાને પૂર્વ દેવભવ સ્મૃતિપટમાં આવ્યો. પછી જેણે ક્ષીરાજન કર્યું હોય તે કેદ્રવાના ભેજનમાં આસક્ત બને ? તેને પણ વૈરાગ્ય ભાવના-દીક્ષા લેવાની ઈચ્છા ઉત્પન્ન થઈ પણ સમયની સાનુકૂળતા ન હતી. તેમણે બાલચિત રુદન શરૂ કર્યું. એમ ધારીને કે રેયા વિના માતા મારે ત્યાગ કરશે નહિ. અચાનક રુદનથી સુનંદા તેનું મીઠા શબ્દોથી રંજન કરવા લાગી પણ જે જાણી જોઈને રુદન કરતું હોય તે સમજે ? કપટનિદ્રાથી જાગતે સૂતે હોય તે કેમ બેલે? મોટા અવાજના રુદનથી સુનંદા કંટાળી ગઈ. ધીમે ધીમે કાળ જતાં છ મહિના તેને છ વર્ષ જેવડા લાગ્યા. આર્ય સમિત અને ધનગિરિ પ્રમુખ સાધુઓ સહિત શ્રી સિંહગિરિ વિહાર કરતાં કરતાં આ જ નગરમાં પધાર્યા. ગોચરીસમયે ધનગિરિએ ગુરુની આજ્ઞા માગી. ગુરુએ જ્ઞાનાતિશયથી જાણી કહ્યું કે-“ભદ્ર! જે ગોચરી મળે તે લાવજે. સચિત્ત-અચિત્તને વિચાર ન કરીશ.” ભાગ્યયોગે ફરતાં ફરતાં તેઓ સુનંદાના ઘરે જ આવ્યા. સુનંદા પૂરેપૂરી કંટાળી ગઈ હતી. તેને આ અવસર ઠીક લાગે. તેણે ધનગિરિને કહ્યું કે- તમારા પુત્રથી તો હું કંટાળી ગઈ છું માટે હવે તમે જ તેને પાળે–પશે.” એમ કહીને પુત્રને વહરાવી દીધો. ધનગિરિ ગુરુ સમક્ષ આવ્યા. બાળકના ભારથી ધનગિરિન. હાથ નમી જતો હતો તે જોઈને ગુરુએ કહ્યું કે આ બાળક વા જેવો થશે અને ત્યારથી તેમનું વજીસ્વામી એવું નામ પડ્યું. ગુરુએ લાલનપાલન માટે તેને સાધ્વીઓને સોંપ્યો. સાધ્વીઓએ શય્યાતરીએ( ઉપાશ્રય આપનાર શ્રાવિકા)ને સોંપ્યો. સ્તનપાનથી પિષણ પામતા વજીસ્વામી ત્રણ વર્ષના થયા. સાધ્વીઓ અગિયાર અંગની આવૃત્તિ કરતી તેને અવધારવાથી વજીસ્વામી પણ અગિયાર અંગના જ્ઞાતા થઈ ગયા. વિહાર કરતાં કરતાં ધનગિરિ પ્રમુખ સાધુઓ પાછા તે જ નગરમાં આવ્યા. પુત્રને આપી દીધા પછી સુનંદાના પશ્ચાત્તાપને પાર ન રહ્યો. આ અવસરને લાભ લેવાને તેણે નિશ્ચય કર્યો. સાધુ સન્મુખ આવી તેણે પોતાને પુત્ર પાછો માગે. સંઘ આગળ વાત સૂકાણી અને છેવટે રાજા પાસે ફરિયાદ જતાં એમ નક્કી કરવામાં આવ્યું કે બાળક જેની પાસે જાય તેણે તેને કો રાખે. રાજસભા ભરાઈ. સુનંદાએ તરેહતરેહના રમકડા, ભેજન બતાવી લલચાવવા પ્રયત્ન કર્યો પણ વાસ્વામીએ તેના તરફ નજર સરખી પણ ન કરી. ગજેદ્રની સવારી કરનાર શું ગભથી રાચે ? છેવટે ધનગિરિએ રજોહરણ બતાવતાં તે તેની પાસે ગયા. એટલે સુનંદાએ પણ વૈરાગ્ય પામી સિંહગિરિ પાસે દીક્ષા સ્વીકારી, Page #106 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૬૫ શ્રી વસ્વામી એકદા ગુરુ સાથે વિહાર કરતા હતા તેવામાં વરસાદ વરસવા લાગ્યા. સવ સાધુઓએ યક્ષમ`ડપમાં વસતિ લીધી. આ સમયે વાસ્વામીને મિત્ર દેવ તેમની પરીક્ષા કરવા આન્ગેા. તેણે સાથવાહનુ રૂપ લઇ ગુરુમહારાજને વહેારવા માટે પધારવા વિનંતિ કરી. ગુરુએ જોયું તેા વરસાદ અધ પડ્યો હતા. તેમણે વજાસ્વામીને ગાચરી લેવા માટે મેકલ્યા. રસ્તામાં દેવે સૂક્ષ્મ દેડકીઓ વિકુર્તી, જેથી વાસ્વામી એક પણ*કૂટી(ઝુંપડી)માં ઊભા રહ્યા. માદ સાવાહના સ્થાનકે જઈ જોયુ. તા હેારાવનારના પગભૂમિને અડતા ન હતા, નેત્ર નિમેષ રહિત હતા, જે કેાળાના પાક વહેારાવાતા હતેા તની ઉત્પત્તિના સમય ન હતા. આ જોઇને વાસ્વામીએ કહ્યું કેઃ- અમને દેવપિંડ કલ્પે નહિ. ' વાસ્વામીની આવી અજબ ચાતુરી જોઇ દેવે પ્રગટ થઈ તેમને વૈક્રિયલબ્ધિ આપી. એવી જ રીતે ખીજે પ્રસંગે ધૃતનું દાન વહેારાવતા તે પશુ દેવ છે એમ જાણીને આહાર ગ્રહણ કીઁ નહિ જેથી દેવે પ્રસન્ન થઇને તેમને આકાશગામિની વિદ્યા આપી. ગુરુમહારાજ સ્થંડિલભૂમિ ગયા હતા અને અન્ય સાધુ રાગેાચરીએ ગયા હતા તે સમયે વજીસ્વામી બધા સાધુઓના ઉપકરણાને ક્રમબદ્ધ ગાઢવી પાતે વચ્ચે બેઠા અને મેાટે સાદે અગિયાર મગની વાચના આપવા લાગ્યા. એવામાં ગુરુમહારાજ વસતિની નજીક આવ્યા અને મેઘ જેવેા ગભીર ધ્વનિ સાંભળ્યે, છિદ્રમાંથી જોતાં વામુનિનું ઉક્ત આચરણ જોઇ મનમાં બહુ જ `િત થયા. પછી માલમુનિ Àાલ ન પામે માટે માટે અવાજે નિસીહીનેા ઉચ્ચાર કર્યાં, જે સાંભળી વસ્વામીએ તરત જ બધા ઉપકરણેા યથાસ્થાને ગાઢવી, મહાર આવી ગુરુની ચરણરજ દૂર કરી. : વસ્વામીની આવી શક્તિ અને વિનય જોઇ, વૈયાવૃત્ત્પાદિકમાં આ બાલમુનિની અવજ્ઞા ન થાય ને તેમની શક્તિ પ્રગટે એમ વિચારી પેાતાના શિષ્યાને કહ્યુ કે · અમે આસપાસ ગામડામાં વિચરીએ છીએ, થોડા દિવસમાં પાછા આવશું.' આ સાંભળી શિષ્યાએ કહ્યુ કે અમે સર્વ સાથે આવશું.' ત્યારે ગુરુએ કહ્યું કે ‘ નાના ગામડામાં ઘણા સાધુએએ સાથે વિચરવુ' ચેાગ્ય નથી, કારણ કે તેથી આધાકર્માદિક રાષા લાગે.' પછી શિષ્યાએ પૂછ્યું કે- અમને વાચના કોણ આપશે ?' ગુરુએ · વજ્ર વાચના આપશે ’ એમ કહ્યું. એ સમયે ગુરુએ કહેલુ અન્યથા ન હાય એમ વિચારી શિષ્યા કઇ ખેલ્યા નહિ. પ્રભાતે વજીસ્વામીએ એવી સરસ રીતે વાચના આપી કે મંદબુદ્ધિવાળા પણુ સહેલાઇથી સમજી શકે. શિષ્યાને તે એમ જ લાગ્યુ કે ગુરુ પેાતે પાછા આવ્યા કે શું? કેટલાક સમય પછી ગુરુ પાછા ફર્યાં ત્યારે શિષ્યેાએ વાસ્વામીની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે ‘હવેથી હંમેશાં અમને વાસ્વામી જ વાચના આપે.’ વાસ્વામીને ભાગ્યેાદય જાણીને ગુરુમહારાજે તેમને સર્વ શાસ્ત્રમાં પ્રવિણ કરી જણાવ્યું કે ‘હવે તમે અવતીનગરીમાં ભદ્રગુપ્તસૂરિ છે તેમની પાસે જઇ દશ પૂના કૈંયાસ કરી આવેા. તેમની જેવા કાઇ ક્રશ પૂર્વના જ્ઞાતા અત્યારે નથી. ' ગુરુની Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી વ સ્વામી [ શ્રી તપાગચ્છ આજ્ઞા લઈ વજાસ્વામી ઉજજમિની તરફ ચાલ્યા. રાત્રિ પદ્ધ જતાં નગર બહાર રાતવાસો રહ્યા. અહીં ભદ્રગુપ્તસૂરિને રાત્રિના સ્વપ્ન આવ્યું કે તેમના હાથમાંથી દૂધનું ભરેલું પાત્ર કેઈએ લીધું અને પીને પ્રમેદ પામ્યું.” સવારના પોતાના શિષ્યોને સ્વપ્નની હકીકત કહી સંભળાવે છે ત્યાં તો વાસ્વામી પધાર્યા. વિનયપૂર્વક વંદન કરી પિતાના આગમનનું કારણ કર્યું. ભદ્રગુપ્તસૂરિએ પણ તેમની આકૃતિ તથા લક્ષણ જોઈને તેમને અભ્યાસ કરાવી પુનઃ ગુરુ પાસે પાછા મોકલ્યા. ગુરુએ તેમને આચાર્યપદ આપી ગરછનો ભાર સાંચે. એકદા વજીસ્વામી વિહાર કરતાં કરતાં પાટલીપુત્ર નગરે આવ્યા. ઉદ્યાનમાં પિતાનું કદરૂપું રૂપ બનાવી દેશના દીધી. નગરજને ટીકા કરવા લાગ્યા કે “દેશનાને અનુરૂપ રૂપ નથી.” બીજે દિવસે સુંદર રૂપથી ધર્મોપદેશ આપે તેથી નગરજને વિસ્મય પામ્યા. સાધ્વીઓના મુખથી વજીસ્વામીની અલૌકિક શક્તિ અને પ્રભાવ સાંભળી તે નગરની ધનશ્રેષ્ઠીની રૂકમિણું નાની કન્યા તેમના પ્રત્યે રાગવતી બની અને પિતાના પિતાને જણાવ્યું કે “મારે પરણવું તે વાસ્વામી સાથે, નહિં તો મારે અગ્નિનું શરણ છે.” આથી ધનશ્રેણીએ વાસ્વામી પાસે આવી વિનંતિ કરી કહ્યું કે-કન્યાદાનમાં હું એક કરોડ રને આપીશ માટે મહેરબાની કરી મારી આજીજી સ્વીકારો.” વજાસ્વામીએ જણાવ્યું કે- શ્રેષ્ઠી ! તમે ભોળા માણસ લાગે છે. પિતે સંસારમાં ડૂબેલા હેઈ અન્યને પણ તેવા બનાવવા ઈચ્છે છે. ભેગવિલાસ તે હસ્તિના કર્ણની માફક ચપળ ને ચંચળ છે, માટે જે તારી પુત્રી મારા પ્રત્યે આસત મનવાળી થઈ હોય-મારા પડછાયાને અનુસરવા માગતી હોય તો સંયમ ગ્રહણ કરે. સાચો ને સીધે માગ તો એ છે.” આવી રીતે યુક્તિ-પ્રયુક્તિદ્વારા સમજાવી રૂફણિીને દીક્ષા આપી સાધ્વીસંઘમાં જોડી. અન્યદા તે પ્રદેશમાં ભયંકર દુકાળ પડ્યો. સચરાચર પ્રાણીઓ ઘણા દુઃખી થવા લાગ્યા. શ્રી સંઘ પણ ત્રાસી ઊડ્યો, ધનવંત લોકોને એટલી બીક પેઠી કે ઘરના બારણા પણ ઉઘાડે નહિં. ભિક્ષુક લોકો જે કઈ ચીજ નજરે દેખતાં તે ધાંધલ મચાવીને પણ ઉપાડી જતા. સાધુ-સમુદાયમાં પણ ભૂખમરાએ પોતાનું શાસન પ્રવર્તાવ્યું. આ આફતમાંથી બચાવવા શ્રી સંઘે વજીસ્વામીને પ્રાર્થના કરી. વાસ્વામીએ વિચાર્યું કે-“છતી શક્તિએ જે સંઘ-સંકટનું નિવારણ ન કરે તે દુર્ગતિએ જાય, તેથી તેણે સંઘને આશ્વાસન આપ્યું. પછી પોતાની શક્તિના પ્રભાવથી તેમણે એક પટ વિકએં અને તે ઉપર શ્રી સંઘને બેસાડી મહાપુર નગરમાં ઉતાર્યો. મહાપુર નગરમાં બૌદ્ધસામ્રાજ્ય વતનું હતું. તે લેકે જૈન ધર્મની નિંદા અને ઈર્ષ્યા કરવા લાગ્યા. ધીમે ધીમે રાજાના કાનમાં પણ ઝેર રેડાયું. બૌદ્ધોએ જૈન ધર્મને હલકો પાડવાની તરકીબ રચી. પયુંષણના મહેત્સવ દરમિયાન પ્રભુ–પૂજા માટે એક પણ ફૂલ ન મળે માટે માળીઓને દમદાટી આપી. શ્રી સંઘનું મન કચવાયું. પર્યુષણ જેવા પવિત્ર દિવસમાં પ્રભુની અંગરચનામાં પુષ્પ વિના ખામી જ જણાય. સંઘે વજાસ્વામીને હકીકત જણાવી શાસનની પ્રભાવના કરવા કહ્યું. Page #108 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૬૭ શ્રી વાસ્વામી વાસ્વામી તરત જ આકાશમાર્ગે માહેશ્વરી નગરી ગયા. ત્યાં પેાતાના પિતાના તડિત નામને માળી મિત્ર રહેતા હતા. તેણે વજ્રસ્વામીને જોઇને વંદન કર્યું અને આગમનનું કારણ પૂછ્યું. વજ્રસ્વામીએ વસ્તુસ્થિતિ સમજાવી ફૂલની ચાચના કરી. તેણે વીશ લાખ પુષ્પા આપણુ કર્યો. ત્યાંથી ક્ષુદ્રહિમવંત પર્વત પર લક્ષ્મીદેવી પાસે ગયા અને ત્યાંથી પણ તેમનું સહસ્રપત્ર કમળ જિનપૂજા માટે લાવ્યા. આ ચમત્કાર જોઇ બૌદ્ધ લાકે ઝ ંખવાણા પડી ગયા અને રાજા પણ જૈનધર્માંવલખી બન્યા. એકદા વજીસ્વામીને શ્ર્લેષ્મ રાગ થયા તેથી સુઢના કટકા ઉપયાગમાં લીધે. તેમાંથી ઘેાડા વાપરી ખાકીના સાંજે વાપરવા કાનના ભાગ પર રાખ્યા. દૈવયેાગે તેની વિસ્મૃતિ થઈ ગઈ. સાંજે પડિલેહણ કરતાં મુહપત્તિથી તે કકડા નીચે પડ્યો. આથી વજીસ્વામીને જણાયું કે પેાતાનું આયુષ્ય ટૂંકું છે. આટલા પ્રમાદસેવનથી તેમને પેાતાને બહુ લાગી આવ્યું અને અનશન કરવાને વિચાર કર્યાં. વળી પાછા ખીન્ને ભયંકર ખારવષીય દુકાળ પડ્યો. વજ્રસેને (વજીસ્વામીના મુખ્ય શિષ્ય) પેાતાના શિષ્યાને કહ્યું કે-વિદ્યાખળથી અન્ન ઉત્પન્ન કરી હું તમારું' પાષણ કરીશ.' પણ શિષ્યાએ જણાવ્યું કે જે અસૂઝતા આહાર ગ્રહણ કરે તે અચારિત્રી જાણવા અને ચારિત્ર વિનાની બધી ક્રિયા નિરક છે માટે અમારે અન્ન ગ્રહણ કરવાની ઇચ્છા નથી.' આ પ્રમાણે વાસેનને કહીને પાંચ સા શિષ્યા વાસ્વામી પાસે આવ્યા. વજીસ્વામી પણ, વજ્રસેન તેમજ એક ક્ષુલ્લક-ખાળસાધુને છેાડીને, અનશન કરવાની ઇચ્છાથી એક પર્યંત પર ગયા. પેલા ક્ષુલ્લક સાધુને પેાતાને છેતરીને ગયાની ખબર પડી તેથી ગુરુમહારાજને અપ્રીતિ ન થાય તેમ સમજી તે પર્વતની તળેટીમાં જ પાપાપગમન અણુશણુ કર્યુ. અગ્નિ માગળ ઘૃત આગળી જાય તેમ તે ક્ષુલ્લક સાધુનુ શરીર તપ્ત શિલા આગળ ઓગળી ગયું. વસ્વામીએ તે વ્યતિકર પોતાના શિષ્યાને કહી સંભ ળાવ્યા. સૌ સાધુઓ અલગ અલગ નિર્જીવ ભૂમિ પર બેસી ગયા. એ સમયે કાઈ મિથ્યાત્વી દેવ વજીસ્વામીને ચળાયમાન કરવા આબ્યા, પણ બાળકની માથમાં સમુદ્ર આવે? ક્ષેત્રદેવની અપ્રીતિ જોઇ વજીસ્વામી વિગેરે ખીજા શિખરે જઇ, કાઉસગ્ગ કરી, અણુશણુ કરી સ્વગે સંચર્યાં. સ્વામીના સ્વગમન વખતે સ્નેહને કારણે છંદ્ર ત્યાં આવ્યા અને પેાતાના રથ ચાતરફ ફેરવી ગહન વન તેમજ વૃક્ષેાને સમાન કર્યાં તેથી તે પર્વતનું સ્થાવ એવું નામ પડયું. આ તીથ સંભવતઃ દક્ષિણ માળવામાં વિદિશા( બેલ્સા )ની પાસે હતું. શ્રી વજીસ્વામીએ કટોકટીના સમયે સ્વશક્તિ મતાવી શાસનપ્રભાવના કરી હતી. તેમનું ખાલ્યકાળથી જ ચારિત્રગ્રહણ અને ઉચ્ચ વિદ્યાભ્યાસ’ગતા તેમના ઉત્કૃષ્ટ જીવનના પ્રતીક રૂપ છે. તેમના સ્વગમન પછી (૧) દેશ પૂર્વ (૨) ચેાથુ. સહનન અને (૩) ચેાથુ' સંસ્થાન એ ત્રણ વસ્તુએ વિચ્છેદ પામી. વાસ્વામીથી વ શાખા જીરૂ થઇ. Page #109 -------------------------------------------------------------------------- ________________ ભદ્રગુપ્તાચાર્ય [ શ્રી તપાગચ્છ વાસ્વામીએ કોઈ ગ્રન્થ, પ્રકરણની રચના કરી હોય તે ઉલેખ નથી. વાસ્વામી સંબંધે મહત્ત્વને ઉલેખ મહાનિશીથ સૂત્રના ત્રીજા અધ્યાયમાં મળે છે જેને સાર એ છે કે પૂર્વે પંચમંગલ મહાગ્રુતસ્કંધ (પંચ નમસ્કારસૂત્ર) પૃથક સૂત્ર હતું, તેની ઉપર ઘણી નિયુક્તિઓ, ભાખે, ચૂર્ણિઓ હતી પણ કાળપ્રભાવથી તેને હાસ થતે ગયે. પછી શ્રી વાસ્વામીએ પંચમંગલ મહાગ્રુતસ્કંધને મૂળ સૂત્રોમાં લખ્યું. એમ જણાય છે કે નવકાર મંત્ર પૂર્વે સ્વતંત્ર સૂત્ર હતું, પરંતુ વાસ્વામીએ સૂત્રોના આરંભમાં ગોઠવ્યા પછી આજ પર્યત તે સૂત્રના આરંભ-મંગળ તરીકે સૂત્રોની સાથે જ જોડાએલ છે. વાસ્વામીને સમય સંયમપ્રધાન હતા. દુષ્કાળ જેવા સંકટના સમયમાં વિદ્યાપિંડ ગ્રહણ કરવાને બદલે અણુશણ પસંદ કર્યું હતું. સાથે સાથે તે સમયમાં મૂર્તિપૂજાનું પણ બહુ મહત્ત્વ હતું કે છેલ્લી હદે પહોંચેલું હતું એમ ગણી શકાય છે. વજીસ્વામી જેવા પુષ્ય નિમિત્તે કમર કસે તે બતાવે છે કે ચૈત્યપૂજા ધર્મનું એક મહાન અંગ મનાતું હતું, અને તેથી જ તેમને મળેલી બંને શક્તિઓને તેમણે ઉપયોગ કર્યો હતો. ભદ્રગુપ્તાચાર્ય ભદ્રગુપ્તાચાર્ય સ્વામીના વિદ્યાગુરુ હતા. જ્યારે સીહગિરિને વજસ્વામીની પૂરેપૂરી લાયકાત જણાઈ ત્યારે તેમણે તેમને અવંતી નગરીમાં જઈ ભદ્રગુપ્તાચાર્ય પાસે શેષ શ્રતને અભ્યાસ કરવા આજ્ઞા આપી. આ બાજુ ભદ્રગુપ્તાચાર્યને સ્વમ આવ્યું કે કોઈ અતિથિ આવીને મારું દૂધથી ભરેલું પાત્ર પી ગયો.' આ રવમની હકીકત સ્વશિષ્યોને જણાવી ગુરુમહારાજે કહ્યું કે “સમસ્ત દશ પૂર્વનો અભ્યાસ કરનાર કોઈ શખ્સ મારી પાસે આવશે.' આમ ગુરુ ભદ્રગુપ્તાચાર્ય બોલતા હતા તેવામાં તે વજીસ્વામી તેમને વંદન કરી વિનયથી ઊભા રહ્યા. તેમની પ્રતિભા અને ભવ્ય લલાટ જોઈ ભદ્રગુપ્તાચાર્ય તેમને સમગ્ર શ્રતનો અભ્યાસ કરાવીને પાછી ગુરુ પાસે મોક૯યા. ભદ્રગુણાચાર્યના અંતસમયની આરાધના આરક્ષિતરિએ કરાવી હતી. વિશેષ અભ્યાસ માટે જયારે આર્યરક્ષિતરિતેશલીપુત્ર આચાર્યની આજ્ઞાથી વજીસ્વામી પાસે આવ્યા ત્યારે તેઓ વજસ્વામીના વિદ્યા–ગુરુ ભદ્રગુણાચાર્યને મળ્યા અને યોગ્ય વ્યક્તિ જાણુ ભદ્રગુપ્તાચાર્યે કહ્યું કે- આર્યરક્ષિત ! મારી આ અંતિમ અવસ્થામાં તું મારો સહાયક થા.' આર્ય રક્ષિતે તે કબૂલ કર્યું અને એવી સરસ ઉપાસના કરી કે ભદ્રગુપ્તાચાર્યને તેમની પ્રશંસા કરતાં કહેવું પડયું કે “ વત્સ ! તારા વૈયાવચ્ચેથી હું સુધા તષાને ભેદ પણ જાણતો નથી. જાણે આ લોકમાં જ મને દેવલોક પ્રાપ્ત થયેલ હોય એમ હું માનું છું.' પછી વધુમાં સૂચના આપતાં જણાવ્યું કે-વાસ્વામી પાસે તારે અભ્યાસ કરવો પરંતુ અલગ ઉપાશ્રયમાં આહાર-પાણી તથા શયન કરવું; કારણ કે જે કોઈ તેમની સાથે આહાર કરશે અને એક રાત્રિ પણ સાથે શયન કરશે તેનો તેમની સાથે જ કાળધર્મ થશે.” આર્યરક્ષિતસૂરિએ ભદ્રગુપ્તાચાર્યની પપાસના કરી તે સંબંધી હકીકતને અંગે પાવલી અને સુષમાસંઘસ્તવયંત્રમાં મતભેદ છે. ભદ્રગુપ્તાચાર્ય કાળ કરી સ્વર્ગે સીધાવ્યા. Page #110 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] : ૬૦ :- શત્રુંજયોધ્ધાર જાવડશાહે કરેલ શત્રુંજયે દ્વાર કાંપિલ્યપુરમાં ભાવાડ નામે શ્રેણી વસતે હતો. તેને ભાલા નામની ધર્મપરાયણ સ્ત્રી હતી ભાગે ચંચળા લક્ષ્મીએ ભાવડના ગૃહાંગણનો ત્યાગ કર્યો છતાં તેની ધર્મશ્રદ્ધામાં જરા પણ ઊણપ ન આવી. ધર્મ પ્રત્યેનું તેનું સર્વ પ્રતિદિન વૃદ્ધિગત થવા લાગ્યું. પછી ભાવલાએ એકદા સ્વગૃહે આવેલા બે મુનિવરને પિતાને દ્રવ્ય પ્રાપ્તિ કયારે થશે તેવો પ્રશ્ન પૂ. મુનિવરેએ કહ્યું કે- આજે એક જાતિવંત ઘોડી વેચાવા આવશે તે ખરીદી લેજે. તેનાથી તમને વિપુલ દ્રવ્યની પ્રાપ્તિ થશે. કામધેનુ જેવી ઘોડી ભાવડશાહે ખરીદી અને અમુક સમય વીત્યા બાદ તે ઘડીએ એક અશ્વરત્નને જન્મ આપે. સવ લક્ષણ યુક્ત તે અશ્વની જગતમાં કોઈ જડ ન હતી. તેની ખ્યાતિ સાંભળી તપન નામના રાજાએ તે અશ્વકિશોર ત્રણ લાખ રૂપિયામાં વેચાતો લીધે. પછી તે ભાવડે ઘણી ઘોડી ખરીદી અને તેના ભાગ્ય પ્રભાવથી દરેક ઘોડીએ ઉત્તમ ઉત્તમ અશ્વોને જન્મ આપ્યો. પછી તેણે વિક્રમ રાજાને એકવણું ઘણું ઉત્તમ ઘોડા ભેટ કર્યા જેને પરિણામે ખુશી થઈને વિક્રમ રાજાએ ભાવકને મધુમતી (હાલનું મહુવા) વિગેરે બાર ગામનું આધિપત્ય આપ્યું. ભાગ્યદેવી જોર કરે ત્યારે કશી વાતની કમીને નથી રહેતી. મધુમતીમાં ભાવડે પ્રવેશ કર્યો કે બીજી બાજુ સગર્ભા ભાવલે, પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રસવે તેમ તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. મહામહેન્સવ કરી, ભાવડે તેનું ગોત્રને ઉચિત જાવડ એવું નામ પાડયું. આ સમયે કાળપ્રભાવે શત્રુંજયનો અધિષ્ઠાયક કપદ યક્ષ મિથ્યાત્વી થઈ ગયો હતો. શત્રુંજયની આસપાસ પચાસ યોજન સુધી બધું ઉજજડ થઈ ગયું હતું. કોઈ યાત્રાએ જઈ શકતું નહિ. કપર્દી મનુષ્ય–ભક્ષણ કરતો અને તેના રુધિર, ચામ, હાડ, માંસ વિગેરેથી તીર્થાધિરાજની અતી આશાતના થતી. તેના ડરને લીધે કઈ ત્યાં ફરકી શકતું નહીં. એટલે તીર્થ પર તણું વિગેરે પણ વધી ગયું. આવી સ્થિતિમાં કોઈ પ્રભાવિક આચાર્ય, તીર્થોદ્ધાર કરી, નવા યક્ષનું સ્થાપન કરે તે જ યાત્રા સંભવિત બની શકે તેમ હતું. ભાવાડના મૃત્યુ પછી જાવડ લોકોનું સારી રીતે પાલન કરવા લાગ્યો. આ અરસામાં મુગલ લોકો સૌરાષ્ટ્ર પર ચડી આવ્યા અને ધન, ધાન્ય વિગેરે લૂંટી મનુષ્યને પોતાના દેશમાં લઈ ગયા. અનાય દેશમાં પણ આર્ય જાવડે સ્વધર્મ સાચવી રાખ્યો. એકદા અનાર્ય દેશમાં વિચરતા સાધુઓનો જાવડને સમાગમ થશે અને તેમના મુખથી પતે શત્રુંજયનો ઉદ્ધાર કરનાર થશે” એમ જાણી, ઘરે જઈ, ચક્રેશ્વરી દેવીનું સ્થાન ધર્યું. એક માસના તપને અંતે દેવીએ સંતુષ્ટ થઈ કહ્યું કે-“અહીંથી તક્ષશિલાનગરીએ જઈ, અહંત પ્રતિમાનું બિંબ લઈ, શત્રુંજય તરફ ચાલજે, દેવીની આજ્ઞાનુસાર મધુમતી નગરીએ પહોંચતાં જ તેમણે ચીન વિગેરે દેશમાં અગાઉ મોકલેલા વહાણે સુવર્ણપ્રાપ્તિ સાથે ત્યાં આવી પહોંચ્યા. વરસ્વામી પણ વિચરતા વિચરતા ત્યાં આવી પહોંચ્યા. સોનુ ને સુગંધ મળવા જેવી વસ્તુસ્થિતિ થઈ જાવડે શત્રજોદ્ધાર માટે સહાયક થવા વજીસ્વામીને વિનતિ કરી. ભાગ્યયોગે તે જ સમયે વજીસ્વામી કેટલાકના મત મુજબ વસેન)ને પ્રતિબધેલ મનુષ્ય મરણ પામી યક્ષપણે ઉત્પન્ન થયેલ તે વંદન નિમિત્તે ત્યાં આવ્યો. વજુસ્વામીએ શાસનતિ માટે શત્રુંજયાધારમાં તે યક્ષને મદદ કરવા સૂચવ્યું અને જાવડ સહિત પ્રયાણ શરૂ કર્યું. પૂર્વના મિથ્યાત્વી કપદી યક્ષે ત્રાસ આપવામાં અને નવ-નવા વિદનો વધારવામાં કશી પણ Page #111 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયાધાર [ શ્રી તપાગચ્છ કચાશ ન રાખી છતાં વીર જાવડ શાહે અને વજ્રસ્વામી તેનું નિવારણ કરતાં કરતાં ગિરિશિખર પર પહેોંચ્યા. મિથ્યાત્વી કપદીએ એકવીશ વખત તે અદ્ભુત બિંબને પતથી નીચે ઉતાર્યું અને જાવડશાહે એકવીશ વખત ઉપર ચઢાવ્યું. ७० છેવટના ઉપાય તરીકે વજ્રસ્વામી વિગેરે ચતુર્વિધ સંઘે કાયાત્સગ કર્યાં અને જાવડશાહ તથા તેમની પત્ની રથના ચક્ર નીચે સૂઇ રહ્યા. તેમના અતીવ શીલપ્રભાવ અને ધર્મ ભકિતથી અને નવા કપર્દી યક્ષની સહાયથી તે મિથ્યાત્વી મક્ષ વધુ ઉપદ્રવ કરી શકયા નહિ અને તે મંદિરમાં પ્રવેશ કરી શકયા. પછી ચૈતને અત્યંત નિર્મળ કરી, પૂર્વેની જીણુ પ્રતિમાને સ્થાને નવી મૂર્તિનું સ્થાપન કર્યું". તે સમયે મિથ્યાત્વી યક્ષે અગાઉની મૂર્તિમાં અભ્યાસ કર્યો પણ તે શક્તિહીન થઈ જવાથી કૃતિભૂત ન થયેા. છેવટે તેણે એવા દારુણ અવાજ કર્યો કે ગિરિશિખરા કંપી ઉઠયા અને પત ઉત્તર દક્ષિણ એમ બે વિભાગમાં વહેંચાઇ ગયે. વજીસ્વામી, જાવા તથા તેની પત્ની સિવાયના સર્વ મૂર્છાવશ થઇ ગયા. પછી નવા કપર્દીની સહાયથી અને પૂર્વ પ્રતિમાના અધિષ્ઠાયકાની શાંત વાણીમાં પ્રાથના કરવાથી સત્ર કુશળ થયું અને નવીન પ્રતિમાનું ચૈત્યમાં સ્થાપન કર્યું. પછી સદ્મપતિ જાવડ સ્વપત્ની સહિત ધ્વજાદંડ ચઢાવવાને પ્રાસાદના શિખર પર ચડ્યો. ત્યાં ચઢતાં ચઢતાં તેને અપૂર્વ આહ્લાદ થયે। અને પ્રભુની પ્રાÖના-સ્તુતિ કરતાં તેમજ પોતાને ધન્ય અને અહેાભાગી માનતાં તે અપૂર્વ વિચારશ્રેણીએ ચઢી ગયા. તેની સ્ત્રી પણ તેના પડછાયાની માફક અનુમેદન આપવા લાગી અને ખરાખર આયુષ્ય પૂર્ણ થયેલ હાઇ અને સ્ત્રી-ભર્તાર ત્યાં જ હૃદયસ્ફેટ થવાથી મૃત્યુ પામી ચેાથે દેવલાકે ગયા. વ્યતર દેવતાઓએ તેમના દેહને ક્ષીરસાગરમાં પધરાવ્યા. તેના પુત્ર જાજનાગને આ બનાવથી ષષ્ણેા ખેદ થયા પણ ગુરુના શાંત્વન અને સમજાવટથી તેમજ ચક્રેશ્વરી દેવીના મુખથી શુભગત થયાને બધા વૃતાંત સાંભળીને શાંતિ પામ્યા. જાવડશાહે વિક્રમ સવંત એક સે। ને આ વર્ષે આ ઉદ્ધાર કર્યાં. सिरिवज्ज सेणसूरी १४, चाउदसमो चंदसूरि पंचदसो १५ । सामंतभद्दसूरी, सोलसमो १६ रण्णवासरई ॥ ६ ॥ तत्पट्टे श्रीवज्रसेनः । तत्पट्टे श्रीचंद्रसूरिः । तरपट्टे श्रीसामंतभद्रसूरि : ( वनवासी ) । ગાથાઃ—નજીસ્વામીની પાટે ચૌદમા પટ્ટધર તરીકે શ્રી વજ્રસેન થયા, ત્યારબાદ પંદરમા ચંદ્રસૂરિ અને સાળમા વનવાસી સામંતભદ્રસૂરિ થયા. ૬. व्याख्या — सिरिवज्जत्ति - श्रीवत्रस्वामिपट्टे चतुर्दशः श्रीवज्रसेनसूरिः । स च दुर्भिक्षे Page #112 -------------------------------------------------------------------------- ________________ पट्टावली ] : t : રાત્રુજયાદ્વાર श्रीस्वामिवचसा सोपारके गत्वा जिनदत्तगृहे ईश्वरीनाम्न्या तद् भार्यया लक्षपाकभोज्ये विषनिक्षेपविधानचिंतनश्रावणे सति प्रातः सुकालो भावीत्युक्त्या [क्त्वा ], विषं निवार्य १ नागेंद्र, २ चंद्र, ३ निर्वृति, ४ विद्याधराख्यान् चतुरः सकुटुंबानिभ्यपुत्रान् प्रब्राजितवान् । तेभ्यश्च स्वस्वनामांकितानि चत्वारि कुलानि संजातानीति । स च श्रीवज्ञसेनो नव ९ वर्षाणि गृहे, षोडशाधिकशत ११६ व्रते, त्रीणि ३ वर्षाणि युगप्रधानपदे सर्वायुः साष्टाविंशतिशतं १२८ परिपाल्य श्रीवीरात् विंशत्यधिकषट्शत ६२० वर्षाते स्वर्गभाग् ॥ अत्र श्रीवस्वामिनीवज्रसेनयोरंतरालकाले श्रीमदार्यरक्षितसूरि : श्रीदुर्बलिकापुष्प( मित्र ) श्वेति क्रमेण युगप्रधानद्वयं संजातं । तत्र श्रीमदार्यरक्षितसूरिः सप्तनवत्यधिकपंचशत १९७ वर्षाते स्वर्गभागिति पट्टावस्यादौ दृश्यते; परमावश्यकवृत्त्यादौ श्रीमदार्यरक्षितसूरीणां स्वर्गगमनानंतरं चतुरशीत्यधिकपंचशत ५८४ वर्षान्ते सप्तमनिह्नवोत्पत्तिरुक्तास्ति । तनैतद् बहुश्रुतगम्यमिति । नवाऽधिकषट्शत ६०९ वर्षान्ते दिगंबरोत्पत्तिः । १५ - चंदसूरित्ति, - श्रीवत्रसेनपट्टे पंचदशः श्रीचंद्रसूरिः तस्माच्चन्द्रगच्छ इति तृतीयं नाम प्रादुर्भूतं । तस्माच्च क्रमेणाऽनेकगणहेतवोऽनेके सूरयो बभूवांसः । १६ - सामन्तभद्दत्ति - श्रीचंद्रसूरिपट्टे षोडशः श्रीसामंतभद्रसूरिः । स च पूर्वगतश्रुतविशारदो वैराग्यनिधिर्निममतया देवकुलवनादिष्वऽवस्थानात लोके वनवासीत्युक्तस्तस्माच्चतुर्थं नाम वनवा सीति प्रादुर्भूतं ॥ छ ॥ ६ ॥ વ્યાખ્યા :—શ્રી વજાવામીની પાટે શ્રી વજ્રસેનસૂરિ ચૌદમા પટ્ટધર થયા. તેઓએ દુકાળના સમયે જિનદત્ત શ્રેણીના ઘરમાં તેની ઇશ્વરી નામની સ્રીવડે લક્ષપાક ( લાખ દ્રવ્ય ખર્ચીને તૈયાર થયેલું ) ભાજનમાં ઝેર નાખવાનો પ્રસંગ સાંભળવામાં આવતાં જ શ્રી વાસ્વામીની આજ્ઞાથી સાપારક નગરે જઈને આવતી કાલે સુકાળ થશે” એમ કહીને, ઝેરનું નિવારણ કરીને નાગેદ્ર ૧, ચંદ્ર ૨, નિવૃત્તિ ૩ અને અને વિધાધર ૪ એ નામના ચાર શ્રેણીપુત્રોને સપરિવાર દ્વીક્ષા આપી. તે ચારે દ્વારા તેમના નામના ચાર જુદા જુદા ગચ્છા થયા. શ્રી વસેન નવ વર્ષ ઘરમાં, એક સે। સેાળ વર્ષે ચારિત્રપર્યાયમાં, ત્રણ વર્ષ યુગપ્રધાન પદે એમ એક સેા અઠ્ઠાવીશ વર્ષનું' આયુષ્ય પાળીને શ્રી વીર પરમાત્મા પછી ૬૨૦ વર્ષે સ્વર્ગે ગયા. શ્રી વાસ્વામી અને શ્રી વજાસેનસરના વચગાળામાં શ્રી આરક્ષિતરિ અને દુલિકા પુષ્પમિત્ર નામના બે યુગપ્રધાના થયા. આર્યરક્ષિતસૂરિ વીર Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રીવજસેનસૂરિ [ શ્રી તપાગચ૭ પછી ૫૯૭ વર્ષે સ્વર્ગે ગયા એવું પટ્ટાવલીમાં કથન છે જ્યારે આવશ્યકત્રવૃત્તિમાં આર્યરક્ષિતસૂરિના સ્વર્ગગમન પછી ૫૮૪ વર્ષે સાતમા નિહુનવની ઉત્પત્તિ થઈ એ ઉલ્લેખ છે. આ વિવાદાસ્પદ વસ્તુને નિર્ણય બહુશ્રત જાણે. ૬૦૦ વર્ષે દિગંબરોત્પત્તિ થઈ. શ્રીવાસેનની પાટે પંદરમા પટ્ટધર શ્રીચંદ્રસૂરિ થયા. તેમનાથી “ચંદ્ર ગ૭* એવું ત્રીજું નામ શરૂ થયું. તે ગચ્છમાં જુદા જુદા અનેક ગણેના કારણભૂત અનેક પ્રભાવિક સૂરીશ્વરજી થયા. શ્રી ચંદ્રસૂરિની પાટે શ્રી સામંતભદ્રસૂરિ થયા. તેઓ પૂર્વના જ્ઞાનમાં વિચક્ષણ, વૈરાગ્યના સમુદ્ર-ભંડાર અને નિર્મોહપણને કારણે દેવકુળ, વન વિગેરે સ્થાનમાં રહેતા હોવાથી તેમને લેકે વનવાસી કહેવા લાગ્યા અને તેમનાથી જ “વનવાસી ગચ્છ” એવું શું નામ શરૂ થયું ૧૪ શ્રી વજસેનસૂરિ ગૃહસ્થપર્યાય ૯ વર્ષ: ચારિત્રપર્યાય ૧૧૯ વર્ષ–તેમાં સામાન્ય વ્રતપર્યાય ૧૧૬ વર્ષ યુગપ્રધાન ૩ વર્ષ સયુ ૧૨૮ વર્ષ:સ્વર્ગમન મ.સં. ૬૨૦ વર્ષ: ગોત્ર કોશિક * શ્રી વજસેનસૂરિ વિચરતા વિચરતા સપારક નગરે આવ્યા. તે વખતે ભયંકર દુકાળ ચાલુ હતો. દ્રવ્ય-સંપત્તિ પુષ્કળ હોવા છતાં લોકોને અન્નનાં સાચાં પડતાં. તે જ નગરમાં જિનદત્ત શેઠને ઇશ્વરી નામની પ્રિયા હતી. તેને નાગે, નિતિ, ચંદ્ર ને વિદ્યાધર નામના ચાર પુત્રો હતા. દુભિક્ષના દુઃખથી કંટાળી તેઓ લક્ષપાક (લાખ દ્રવ્યના ખર્ચથી નિષ્પન્ન થયેલ) ભજનમાં ઝેર ભેળવવા તૈયાર થયા હતા. સમર્થ જ્ઞાની વાસ્વામીએ વજીસેન મુનીશ્વરને જણાવ્યું હતું કે જ્યારે લક્ષપાક ભોજનમાં ઝેર ભેળવાતું જેવાશે તેને વળતે જ દિવસે સુકાળ થશે. ભાગ્યચાગે વાસેન ઈશ્વરીના ગૃહ તરફ જ ચાલ્યા. ચિંતામણિ રત્ન સમા સાધુને સ્વગૃહે આવતા જોઈ શેઠાણીએ તેમનું બહુમાન કર્યું. દુકાળના દુઃખથી કંટાળેલ તેણીએ પિતાની સ્થિતિ સમજાવી, ભોજનમાં ઝેર ભેળવી મૃત્યુનું શરણ સ્વીકારવાને નિરધાર પણ કહી સંભલાવ્યો. ગુરુએ શાંતિ રાખવા સમજાવ્યું અને વળતે દિવસે સુકાળ થશે તેમ કહ્યું. તેમના કથનની સાબિતીરૂપે જ ન હોય તેમ બીજે દિવસે ધાન્યથી ભરેલા વહાણે સોપારક નગરે લાંગર્યા. આ ચમત્કાર જોઈ ઇશ્વરી શ્રાવિકા ચિંતવવા લાગી કે મિથ્યા સમજણથી ઝેરમિશ્રિત અન્ન ખાધું હોત તો અવશ્ય મરણ નીપજત, તે શા માટે હવે પ્રગટપ્રભાવી જિનધર્મની દીક્ષા લઈ સ્વજીવન સફળ ન કરવું? એમ * અન્યત્ર ભારદ્વાજ પણ કહેલ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૭૩ * શ્રી વજ્રસેનસૂરિ વિચારી પેાતાના પુત્રા સાથે દીક્ષા લીધી. તે ચારે પુત્રો કઇક ન્યૂન દશ પૂર્વધારી થયા અને તેમના નામથી જુદા જુદા ચાર કુળેા નીકળ્યા. એમ કહેવાય છે કે દરેકે એકવીસ-એકવીસ આચાર્યાં કર્યાં અને તેમનાથી ચેારાશી ગચ્છની ઉત્પત્તિ થઈ. નિવૃતિ કુળને તરત જ વિચ્છેદ થયા જ્યારે બાકીના ત્રણે કુળા દીર્ઘ રામય ચાલ્યા અને તેમાં પ્રભાવિક અનેક મહાત્મા પુરુષા પ્રગટ્યા. કપદી યક્ષની ઉત્પત્તિ વિહાર કરતાં કરતાં વાસેનસૂરિ સેરઠ દેશમાં મધુમતી (મહુવા) નગરીએ આવ્યા. ત્યાં ×પટ્ટી નામે વણકર રહેતા હતા. તેને આડી અને કુહાડી નામની એ સ્ત્રીએ હતી. કપી અપેય અને અભક્ષ્ય ભાજનમાં આસક્ત રહેતા તેથી એકદા તેની અને સ્ત્રીઓએ તેને શિક્ષા કરી. તે નગર બહાર ચાલ્યા ગયે.તેને દુઃખીયા દેખી અહિભૂમિ જતાં ગુરુએ તેને કેામળ વચનથી આશ્વાસન આપ્યું એટલે કપટ્ટી પણ એ હાથ જોડી ગુરુ સમક્ષ ઊભેા રહ્યો. જ્ઞાન-દૃષ્ટિથી જોતાં ગુરુને તે સુલભબેધી અને અલ્પ આયુષ્યવાળા જણાયા એટલે તેને ઉપદેશ આપી ધર્મ સમજાવ્યા. કપદી એ કહ્યુ’: ‘પ્રભુ ! મને પચ્ચખ્ખાણ કરાવો.' ગુરુએ કહ્યું ‘નમા દંતાળ પદ ખાલી, એક સ્થાનકે બેસી કડના દોરાની ગાંઠ છેાડી જમવુ' અને પાછી ગાંઠ વાળી દેવી એવા નિયમ ગ્રહણ કરો.’ ભાગ્યયેાગે તે દિવસે તેને સર્વાંની ગરલયુક્ત માંસભાજન મળ્યુ, જે ખાવાથી તે મરણ પામ્યા અને વ્યંતર થયેા. તેના મરણની વાત તેની સ્ત્રીઓના જાણવામાં આવતાં તેઓએ રાજા પાસે ફરિયાદ કરી કે- આ મહાત્મા પુરુષે અમારા ધણીને “કંઈક ” શીખવી મારી નાખ્યા છે, રાજાએ વજ્રસેનને ચાકીમાં બેસાડ્યા આ બાજુ વ્યંતર થયેલા કપદીએ જ્ઞાનથી જોયુ તા પેાતાના ઉપકારી ગુરુને સ’કટમાં સપડાયેલા જોયા એટલે તરત જ તે શહેર પ્રમાણુ શિલા વિકુવી બધા લોકોને કહ્યું કે- આ ગુરુ મહાઉપકારી છે. તમે સર્વે તેની માફી માગે; નહિંતર આ શિલાપાતથી ગામના ભૂક્કે ભુક્કા થઈ જશે.' રાજા વિગેરે ભય પામ્યા અને ગુરુનું બહુમાન કરી ઉપાશ્રયે મેકલ્યા. કપદી યક્ષે પણ ગુરુને નમસ્કાર કરી કહ્યું કે- હું પ્રભા ! પૂર્વભવમાં મેં અતિપાપ કર્યાં છે તેા તેની નિવૃત્તિ કરે.' ગુરુએ પવિત્ર તીધિરાજ સિદ્ધાચળના સહાયક થવા સૂચવ્યુ અને કપી` તે વચન સ્વીકારી શ્રી સિદ્ધગિરિનેા સહાયક થયા. કપી` યા સાથે સ્વામીના વૃતાંત પણ જોડાયલા છે. આ જ કપર્દી યક્ષે જાવડશાહને શત્રુજયેાદ્ધારમાં સહાય કરી હતી. " * આ હકીકત શ્રી. જૈન શ્વે. કા. હેરાલ્ડની તપાગચ્છ પટ્ટાવલીમાંથી લીધી છે. × શત્રુંજય મહાત્મ્યમાં તીમાન નગરના રાજા સુકર્માના પુત્ર કહેલ છે, ૧૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ આર્યરતિસૂરિ [ શ્રી તપાગચ્છ વાસેન મુનિને દીક્ષા પર્યાય ઘણે લાંબે હતો અને તે દરમિયાનમાં તેમણે અનેક સુકૃત્યો કર્યા. છેવટે વીરસંવત ૬૨૦ માં નિર્વાણ પામી તેઓ સ્વર્ગે સંચર્યા. આર્યરક્ષિતસૂરિ દશપુર નગરમાં ઉદાયન રાજા હતા. તેને પંડિતશિરોમણિ સામદેવ નામને પુરોહિત હતો. તેને રૂદ્રમાં નામે પત્ની અને આર્ય રક્ષિત તેમજ ફલ્યુરક્ષિત નામના બે પુત્રે હતા. એમદેવે પિતાનું રાવે જ્ઞાન તે બંનેને શીખવ્યું. પુત્ર આગળ પોતાની જ્ઞાનસમૃદ્ધિ કાણું છુપાવે? છતાં જાણે અવપ્તિ થઈ હોય તેમ આર્ય રક્ષિત અધિક અભ્યાસ માટે પાટલીપુત્ર નગરે ગયો. ત્યાં પોતાની પ્રજ્ઞાથી અપ્રકટ વેદપનિષદનો અભ્યાસ કરી લીધો અને સ્વભૂમિ તરફ પાછો વળ્યો. પુરોહિતે સ્વપુત્રના અતીવ અભ્યાસ તેમજ આગમનના સમાચાર જવતાં રાજા પણ તેના બહુમાન માટે હાથીએ બેસીને તેની સામે આવ્યો અને મહોત્સવપૂર્વક તેનો નગરપ્રવેશ કરાવ્યો. સોમદેવ પુરોહિત હતા છતાં તેની પર રૂદ્રોમાં જેનધર્મપરાયણ હતી. જીવાજીવાદિક નવ તત્વના વિચારને જાણનાર સુજ્ઞ શ્રાવિકા હતી. આરક્ષિત સ્વગૃહે આવ્યો ત્યારે તે સામાયિકમાં હતી. પુત્ર પ્રણામ કર્યો છતાં સામાયિક-ભંગને દોષને લીધે તેણે આશીર્વાદ આપે નહિ એટલે પુત્રને કંઈક પરિતાપ ઉ૫. સામાયિક પૂર્ણ થયે તેનું કારણ પૂછ્યું ત્યારે માતાએ જવાબ આપ્યો કે“દુર્ગતિને દેનાર તારા અભ્યાસથી હું શી રીતે સંતુષ્ટ થાઉં?” ચાલાક આર્યરક્ષિત ચમ. માતાના બોલવામાં તેને ઉડો મર્મ સમજ. વધુ જિજ્ઞાસાપૂર્વક માતાને પૂછતાં તેણે જણાવ્યું કે “જૈન શાસ્ત્રના અભ્યાસ વિના તારું અધ્યયન પાંગળું છે. જળ વિનાનું સરોવર જેમ શોભે નહિ તેમ દષ્ટિવાદ વગરનું તારું સર્વ ભણતર વૃથા છે. તેસલિપુત્ર આચાર્ય જૈન ગ્રંથના જ્ઞાતા છે તેની પાસે જઈ તું અધ્યયન કર.” “ પ્રભાતે જઇશ ? એમ કહીને આર્ય રક્ષિત છે રાત્રિ ગાળી. બીજે દિવસે જોવામાં તે ઘર બહાર ન કળે છે તેવામાં પોતાના પિતાને મિત્ર શેરડીના સાડાનવ સાંઠા લઈને સામો મળ્યો. શુભ શુકન થયા માની આર્ય રક્ષિત ઉપાશ્રય-ઠારે ઓ. જૈન વિધિથી અપરિચિત તેણે શું કરવું તેની સૂઝ ન પડવાથી તે બારણા પાસે જ ઊભો રહ્યો. થોડીવારે હર નામને શ્રાવક વંદન નિમિત્તે આવ્યા તેની પાછળપાછળ તેને અનુસરીને તેણે પણ વંદન કર્યું. નવા આગંતુકને આવેલ જાણું ગુરુએ તેનું કુળ વિગેરે પૂછયું એટલે તેમના જાણવામાં આવ્યું કે રાજાએ મહેસવપૂર્વક જેને નગરપ્રવેશ કરાવ્યો હતો તે જ આ આર્યરક્ષિત છે. પછી તેના આગમનનું કારણ પૂછયું એટલે તેણે માતાએ કહેલી સર્વ હકીકત જણાવી દષ્ટિવાદ ભણાવવાની પ્રાર્થના કરી. ગુરુએ જ્ઞાનોપયોગથી જાણ્યું કે વજીસ્વામી પછી આ પ્રભાવક આચાર્ય થશે એટલે તેમને કહ્યું કેજેની દીક્ષા સિવાય દૃષ્ટિવાદ ભણું શકાય નહિ. આર્ય રક્ષિતે પ્રવજ્યા સ્વીકારવાની સંમતિ દર્શાવી અને સાથોસાથ વધુમાં જણાવ્યું કે- લેકે મારા પર અનુરાગી છે. વળી રાજા પણ મારા પર વિશેષ પ્રીતિવાળે છે અને સ્વજનેને રને દુરત્યજ્ય છે માટે મને દીક્ષા આપીને તરત જ આપને અન્ય દેશમાં વિહાર કરવો પડશે.' પછી ગુએ દીક્ષા આપી અન્યત્ર વિહાર કર્યો. જૈન શાસનમાં આ પ્રસંગને પ્રથમ શિષ્યનિષ્ફટિકા (ચોરી) કહી છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] * ૫ + આર્ય રક્ષિતસૂરિ સતત અધ્યયનથી તેમણે અમુક પૂર્વે અવધારી લીધા. વિશેષ અભ્યાસ માટે તો સલિપુત્ર આચાર્યું તેમને વજીસ્વામી પાસે મોકલ્યા. ત્યાં માર્ગમાં ભદ્રગુપ્તસૂરિના ઉપાશ્રયમાં જતાં તેમણે આર્ય રક્ષિતને પોતાની અંતિમ અવસ્થામાં સહાયક થવા કહ્યું. આયુરક્ષિતે તે માગણી સ્વીકારી એવી સરસ વૈયાવચ્ચ અને નિઝામણ કરી કે ભદ્રગુપ્તાચાર્યે તેમની મુક્તકંઠે પ્રશંસા કરી. આ બાજુ વજીસ્વામીને સ્વપ્ન આવ્યું ક–પાયસથી ભરેલ પાત્રથી આવેલ અતિથિને મેં પારણું કરાવ્યું, તેમાં શેર બાકી રહ્યું. પછી પોતે સ્વપ્નને વિચાર કરતા હતા ત્યાં આરક્ષિત હાજર થયા અને પોતાની પીછાણ આપી, અભ્યાસ માટે અભ્યર્થના કરી. વજ સ્વામી પાસે અધ્યયન શરૂ કર્યું. અભ્યાસ કરતાં નવ પૂર્વ શીખી દશમા પર્વની શરૂઆત કરી, પણ તેમાં ભાંગે, દુર્ગમ ગમક, દુષ્કર પર્યાય અને સમાન શબ્દોના જવિક શીખવાના હતા તેથી તેમને વિશેષ શ્રમ પડવા લાગ્યા. માતાએ બોલતા તે બોલી નાખ્યું પણ પંડિત-પુત્ર માટે પુત્રવત્સલ માતા પણ કયાં સુધી ધીરજ ધરી શકે ? રૂદ્રમાને આરક્ષિતને મળવાની ઉત્કંઠા જાગી. તેમણે પોતાની કુગુરક્ષિત નામના બીજા પુત્રને સમજાવીને મોકલ્યો. ફગુરક્ષિતે આવી આર્ય રક્ષિતને માતૃસ્નેહનું સ્મરણ કરાવ્યું પણુ આર્ય રક્ષિતે જણાવ્યું કે- આ ક્ષyભંગુર સંસારમાં નેહ ને મેહ કેવા ? હાથીએ કાઢેલ દાંત શું અંદર જાય ?' પિતાના બંધુ ફગુરક્ષિતને પણ કલ્યાણના પંથે દોરી જવા માટે તેમણે ભવાટવીનું સ્વરૂપ સ્પષ્ટતાથી સમજાવ્યું. સાચી સમજ પડતાં ભવભીરુ ફગુરક્ષિતે પણ દીક્ષા લઈ તેમની સાથે વાસ કર્યો કઠિન અભ્યાસથી આર્યરક્ષિત કંટાળવા લાગ્યા તેથી ગુરુ વજીસ્વામીને પૂછ્યું કેહે ભગવન હજુ કેટલું અધ્યયન બાકી છે ?” ગુરુએ કહ્યું-“અન્ય વિચાર કર્યા વગર અભ્યાસ કર્યો કરે.’કેટલાક સમય વીત્યા બાદ પુનઃ પૂછતાં ગુરુએ કહ્યું કે- સરસવ જેટલું ભણ્યા છે અને મેરુ જેટલું બાકી છે. ધતુરાને બદલે ચંદનને કણ ત્યાગ કરે? માટે અધ્યયન ચાલુ રાખો.” પણ અભ્યાસ પહેલા જે સુગમ નહોતું. તેમનો પરિશ્રમ વધી ગયા અને લઘુબંધુએ માતાને મળવા જવાની વારંવાર પ્રેરણું કરી તેથી તેમણે ગુરુ સમક્ષ આજ્ઞા માગીને કહ્યું કે માતાને મળીને તુરતજ પાછા આવીને હું અભ્યાસ શરૂ કરીશ.’ વજીસ્વામી એ જ્ઞાનદષ્ટિથી જોયું કે મારું આયુષ્ય અ૯૫ છે અને તે પાછી આવતાં પહેલાં તો હું કાળધર્મ પામીશ, માટે વધુ અધ્યયન કરાવી શકાશે નહિ. પરંતુ સ્વપ્નફળ મિથ્યા કેમ થાય ? સ્વપ્નનો અર્થ બરાબર છે કે શેષ દૂધ બાકી રહ્યું તેથી આ દશમ પૂર્વનું અધ્યયન પણ અધૂરું જ રહેશે. પછી આજ્ઞા મેળવીને તે એ વિહાર કરી પાટલીપુત્રમાં પોતાના આદ્યગુરુ તે સલિપુત્રને મળ્યા. ત્યાંથી હિાર કરી તેઓ સ્વજન્મભૂમિ દશપુરમાં આવ્યા. ત્યાં માતા-પિતા તેમજ સ્વજનને પ્રતિબધી દીક્ષા આપી. સોમદેવ જેની સાધુ થયા તે ખરા પણ નગ્નાવસ્થામાં રહેવું, ભિક્ષા માગવા જવી, ઉઘાડે પગે ને માથે વિચરવું, જનોઈનો ત્યાગ કરવો વિગેરે કાર્યો કરવા ઉદ્યક્ત ન થયા. આર્યરક્ષિત વારંવારની યુક્તિ પ્રયુક્તિદ્વારા તે સર્વનો ધીમે ધીમે ત્યાગ કરાવ્યો અને જૈન સાધુધર્મમાં સ્થિર કર્યા. આરક્ષિતને ઘણું શિષ્યો થયા તેમાં છૂત-પુષ્પમિત્ર, વસ્ત્ર-પુષ્યમિત્ર, દુર્બળ-પુષ્યમિત્ર, વિંધ્યમુનિ, ગુરક્ષિત અને ગઠામાહિલ (જે પાછળથી નિનવ થયો હતો) વધારે પ્રાજ્ઞ અને વિચક્ષણ મુનિવરો હતા. દુર્બળ પુષમિત્ર અહોરાત્ર અભ્યાસ કરવાને અંગે ધૃતનું ભજન કરવા છતાં કૃશ જ રહેતા હતા. એકદા વિંધ્ય મુનિએ ગુરુમહારાજને વિજ્ઞપ્તિ કરી કે-માટી મંડળીમાં પાઠના ઘોષથી મારો Page #117 -------------------------------------------------------------------------- ________________ દુર્બલિકા પુષ્પમિત્ર [ શ્રી તપાગચ્છ શ્રતાભ્યાસ ખલિત થાય છે માટે મને જુદો પાઠ આપે.' ગુરુએ કહ્યું “દુર્બળ પુષ્પમિત્ર પાસે વાચના ” કેટલોક સમય વાચના આપ્યા પછી પુમિત્રે ગુરુને એકાંતે જણાવ્યું કે-વાચના આપવાથી ભારો અભ્યાસ ભૂલી જાઉં છું.” આ સાંભળી ગુરુ વિચારવા લાગ્યા કે-' આ સમર્થ શિષ્ય પણ ખલના પામે છે તે બીજા કેમ અવધારી શકશે?” આથી તેમણે અનુયોગના ચાર વિભાગ કરી નાખ્યા : દ્રપાનુંવેગ, ચરકરણનુયોગ, ગણિતાનુગ અને કથાનોગ. એકદા સીમંધરસ્વામીને વંદન કરવા ગયેલ શકે યોગ્ય અવસરે ભગવંતને પૂછ્યું કે-હે. પૂજ્ય! આપની જેવું નિગોદનું સ્વરૂપ ભરતક્ષેત્રમાં કોઈ જાણે છે ?' ભગવંતે આર્ય રક્ષિતસૂરિનું નામ જણાવ્યું એટલે ઈકે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરી, મથુરા નગરીએ ગુરુ પાસે આવી નિગેદના જીનું સ્વરૂપ પૂછયું. ભગવંતના કહ્યા મુજબ સૂરિએ યથાસ્થિત વર્ણન કરી બતાવ્યું જેથી ઈદ્ર ઘણે સતેષ પામ્યો. વધુ પરીક્ષા માટે પોતાનું આયુષ્ય પૂછતાં સૂરિએ લક્ષણ, ચિદૂન, આકૃતિ વિગેરે જ્ઞાનથી જાણી બે સાગરોપમનું આયુ કહ્યું એટલે ઈંદ્ર પિતાનો વ્યતિકર કહી સંભળાવી ચમત્કાર બતાવવાની ઈચ્છા પ્રદર્શિત કરી. ગુએ ચમત્કારની ના કહી છતાં કંઈક ચિહ્નરૂપે કરવું જ જોઈએ એમ ધારી તેમણે વસતિનું દ્વાર વિપરીત કરી દીધું. જયારે મુનિઓ બહારથી આવ્યા ત્યારે તેમને વસતિનું દ્વાર ન જવાથી ગુરુએ તે બતાવ્યું જેથી તેઓ આશ્ચર્ય પામ્યા. પછી પૂછપરછ થતાં ગુરુએ ઇદ્ર સંબંધી હકીકત પણ જવી. * પિતાનો અંતસમય નજીક જાણી પિતાના પટ્ટ પર કાને સ્થાપવા તે સંબંધી તેમણે લક્ષ આપ્યું તે દુબળપુષ્પમિત્ર પર મન કર્યું, પણ કેટલાકે ફગુરક્ષિતને અને ગામોહિલને પદ પર લાવવાનો આગ્રહ કર્યો. છેવટે યુક્તિથી બધાને સમજાવી પુષ્પમિત્રને પિતાને પદ પર થાપન કર્યા, આર્ય રક્ષિતસૂરિ કાળધર્મ પામી સ્વર્ગે સંચર્યો. આર્ય રક્ષિતસૂરિના સમય સુધી સંયમાચરણ નિરપવાદ હતું પરંતુ કંઈક શિથિલતા પ્રવેશવા લાગી હતી, નિયમોની કઠિનતા કંઈક મંદ કરવામાં આવી હતી. આર્ય રક્ષિતસૂરિની અગાઉ સાધુએ સાધુ પાસે અને સાધ્વીઓ સાવી પાસે આલોચના લેતી તેને બદલે સાધ્વીઓને પણ સાધુ પાસે આલોચના લેવાનો નિયમ થયો. સૌથી મહત્ત્વનો ફેરફાર અનુયેગને લગતો છે. અત્યાર સુધી એક સૂત્રમાં જ ચારે અનુગ હતા પણ પછી તેના ચાર વિભાગ કરવામાં આવ્યા–સૂને ચાર અનુગમાં વહેંચી દીધા. આ જેવું તેવું પરિવર્તન ન ગણાય. ખરું જોતાં તે આર્યરક્ષિતસૂરિને એક યુગપ્રર્વતક પુરુષ કહી શકાય. દુર્બલિકા પુષ્પમિત્ર આર્ય રક્ષિતસૂરિના સમર્થ શિમાંના તેઓ એક હતા. તેમના સતત અભ્યાસથી તેઓ વધુ પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમનો અભ્યાસ–રંગ એવો હતો કે પુષ્કળ ધનનું ભોજન કરવા છતાં તેઓ દુર્બળ જ રહેતા અને તેથી દુલિકા પુષ્પમિત્ર એ નામથી પ્રખ્યાત થયા. તેમના બંધુઓ દશપુરમાં રહેતા અને તેઓ બૌદ્ધધર્મના ઉપાસક હતા. એકદા તેઓ સ્વબંધુ પુષ્પમિત્રને મળવા આવ્યા અને તેનું * ચાર અનુયોગને પૃથફ કરવાની તેમજ નિગદના સ્વરૂપ સંબંધની હકીકત કેટલાક કાલકાચાર્યને નામે ચઢાવે છે તે મતભેદ સમજવો, Page #118 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] દિગંબત્પત્તિ કશ શરીર જોઈ ગુરુમહારાજને તેનું કારણ પૂછયું. ગુરુએ જણાવ્યું કે—મારું પૂર્વજ્ઞાન વિસ્મૃત ન થાય તેવા હેતુથી તે અહોરાત્ર અભ્યાસ કર્યા કરે છે અને તેને પરિણામે આવું દુર્બળ શરીર બન્યું છે. ઘીનું પૌષ્ટિક ભોજન કરવા છતાં તે અભ્યાસબળે જરી જાય છે. ગુરુવચનમાં તેઓને શ્રદ્ધા ને ઉપજી એટલે તેઓ તેમને સ્વનગરે લઈ ગયા. ત્યાં પણ પૌષ્ટિક અને નિગ્ધ આહારનું ભોજન કરાવવા માંડયું છતાં શરીર–સ્થિતિમાં લેશમાત્ર ફેરફાર ન પડ્યો તેથી તેમણે આગ્રહપૂર્વક અધ્યયન છોડાવીને સ્નિગ્ધ અને પૌષ્ટિક આહાર ખવરાવવા માંડ્યો તો પહેલાની માફક પુષ્ટ શરીરવાળા થયા. છેવટે પુષ્પમિત્ર સ્વજનોને પ્રતિબંધ પમાડી ગુરુ પાસે આવ્યા. એકદા આર્ય રક્ષિત પિતાના પટ્ટધરની ચિંતા કરવા લાગ્યા તે પુષ્પમિત્ર એગ્ય અને સમર્થ લાગ્યા પણ અન્ય મુનિવરો ફગુરક્ષિતને આચાર્યપદ આપવાની તરફેણમાં હતા. યુક્તિથી તેમને સમજાવવા સિવાય બીજો રસ્તો ન રહ્યો એટલે ગુરુમહારાજે ત્રણ કુંભે ભગાવ્યા અને એકમાં અડદ, બીજામાં તેલ અને ત્રીજામાં ઘી ભર્યું. પછી બધા કુંભે ઊંધા વળાવ્યા તો અડદ બધા બહાર આવી ગયા, તેલ કંઇક ચેટી રહ્યું અને ઘી તે બહુ સંલગ્ન રહ્યું. એ પ્રમાણે પોતાનો હેતુ તથા આશય-દુબલિકા પુષમિત્રમાં હું અડદના ઘડા જેવો થયો છું—એમ સમજાવી પુષ્પમિત્રને પોતાના પદ પર સ્થાપન કર્યો. દુર્બલિકા પુષ્પમિત્રને અભ્યાસ ખાસ ધ્યાન ખેંચે તેવો પ્રસંગ છે, ઘીને આહાર કરવા છતાં અભ્યાસમાં સંલગ્ન રહેવાથી તે પણ જરી જતું ત્યારે તેમનું હંમેશનું અધ્યયન કેટલું હશે ? તેના સહેજે ખ્યાલ આવશે. તેઓ પણ એક પ્રભાવિક પુરુષ થઈ ગયા. દિગબત્પત્તિ રવીરપુર નગરમાં કૃષ્ણ નામના આચાર્ય પધાર્યા. તેમના શિષ્યવર્ગ સાથે શિવભૂતિ નામના એક મુનિ હતા. રાજાએ એકદા શિવભૂતિ મુનિને રત્નકંબળ વહોરાવ્યું. તેઓ તે લઈને ઉપાશ્રયે આવતાં આચાર્ય કૃષ્ણસૂરિએ જણાવ્યું કે—- સાધુને રત્નકંબળ વહોરવું ઉચિત નથી.” પછી કંબળના કકડા કરી સાધુઓને રજોહરણ(ધા)ના નિશિથીયા બનાવવા માટે આપી દીધા. આ બનાવથી શિવભૂતિને માઠું લાગ્યું અંતરમાં વૈરની જવાળા પ્રગટી ને ગુરુ સાથે કલેશ કરવાની અનુકૂળ તકની તેઓ રાહ જોઈ રહ્યા. એકદા કુણાચાર્ય જિનકલ્પી સાધુ એને આચારવિચાર વર્ણવી રહ્યા હતા. તે સમયે જિનક૯પીપણું વિચ્છેદ પામ્યું હતું – આચરણમાં નહોતું. યોગ્ય પ્રસંગ જોઈ શિવભૂતિએ કહ્યું કે આપણે પણ સાધુ છીએ તો આપણે તે જ પ્રમાણે આચારવિચાર અંગીકાર કરવો જોઇએ. આપ શામાટે આટલી બધી ઉપધિ રાખે છે ?' આચાર્યો શાંતિથી કહ્યું કે આ સમયે જિનકપીની સમાચારી રહી નથી. આર્ય જબૂના નિર્વાણ પછી જિનકલ્પને વિચ્છેદ થયો છે. આ સમયે જિનકપીપણું પાળવું અતિકઠિન છે.' પણું સાચું સમજવું હોય તો સમજાયને ! ઉન્મત્ત શિવભૂતિને તે પ્રસંગ જેતે હતો. અભિમાનના મદમાં તે બોલી ઉઠ્યો કે-“વિચ્છેદ ગયું છે એમ આપ શા આધારે કહે છે ? હું પોતે જિનકપીપણું પાળી બતાવું છું.' આચાર્યે તેમને શાંતિ પમાડવા બનતા પ્રયત્નો કર્યા. વિશેષમાં સમજાવ્યું કે તીર્થકરે પણ એકાંતે અચેલક (વસ્ત્ર રહિત) ન હતા. દરેક તીર્થકરોએ દેવદૂષ્ય વસ્ત્ર સહિત જ સંસાર ત્યાગે છે, પરંતુ કર્મોદયને કારણે તેઓ ન જ સમજ્યા, પછી નગ્ન થઈ બહાર ઉદ્યાનમાં સ્થિરતા કરી. શિવભૂતિની બહેને પણ દીક્ષા લઇ સાધ્વીપણું સ્વીકાર્યું હતું. વંદન નિમિત્તે તે બહારના ઉદ્યાનમાં ગઈ અને પિતાના ભાઈનું નવીન આચરણ જોઈ પિતે પણ તેમાં ભળી–તે પણ Page #119 -------------------------------------------------------------------------- ________________ દિગંબત્પત્તિ [ શ્રી તપાગચ્છ નાનપણે વિચરવા લાગી. ભિક્ષા સમયે કોઈએક શહેરમાં જતાં તેમને એક વેશ્યાએ જોઈ. જોતાં જ વેશ્યા વિચારવમળમાં અટવાઈ. તેને થયું કે “આવી સૌંદર્યવતી સાધવી નગ્નપણે વિચરશે તે જનસમૂહ અમારાથી વિરક્ત થઈ જશે.' તેથી તેણે તે સાવીને એક સાડી ઓઢાડી દીધી. શિવભૂતિએ પોતાના પંથની પુષ્ટિ માટે પ્રયત્નો આદર્યા. કૌડિન્ય અને કેવીર નામના શિષ્યો કર્યા અને ધીમે ધીમે તેની પરંપરા વધતી ગઈ. કેટલાકના મતે સહસમલ નામના યુનિથી દિગંબર મતની ઉત્પત્તિ થઈ છે. તે મતમાં પણ કેટલાક સમર્થ વિદ્વાનો થયા છે અને વિદુર્ભાગ્ય સાહિત્ય સર્યું છે. આ ઉત્પત્તિ વીરનિર્વાણ પછી ૬૦૯ વર્ષે થઈ. હાલના સમયે તાંબર સાધુઓ કરતાં દિગંબર સાધુઓની સંખ્યા અલ્પ પ્રમાણમાં નજરે પડે છે. તાબર અને દિગંબર વચ્ચે મહત્તવનો ફેર બેચાર બાબતમાં હતો પણ પાછળથો વધતાં વધતાં અત્યારે તે ૮૪ ની સંખ્યાએ પહોંચ્યો છે. તેમાંના કેટલાક મહત્વના મતભેદો નીચે પ્રમાણે છે– (૧) તાંબરો સુધર્માસ્વામી પ્રણીત દ્વાદશાંગીમાંથી બારમું અંગ-દષ્ટિવાદ વિકેદ થયેલ માને છે જ્યારે દિગંબરો દ્વાદશાંગી જ વિચ્છેદ થયેલી માને છે અને તેને બદલે ધવળ, મહાધવળ, જયધવળ ને ગોમદસાર વિગેરેને આગમરૂપ માને છે. (૨) શ્વેતાંબર સંયમનિર્વાહ માટે વસ્ત્રાપાત્રાદિ રાખે છે જ્યારે દિગંબરો રાખતા નથી. (૩) વેતાંબરો જુદે જુદે ઘરેથી ગોચરી લાવે છે જ્યારે દિગંબરો એક જ સ્થાને-એક જ શ્રાવકને ઘરે આહાર કરે છે અને ગોચરીને બદલે ભ્રામરી કહે છે. (૪) તાંબર વસ્ત્રરહિત ને વસ્ત્ર સહિત બંનેની મુકિત માને છે જ્યારે દિગંબરો વસ્ત્રરહિતની જ મુક્તિ માને છે. (૫) શ્વેતાંબરે સ્ત્રીની મુક્તિ માને છે જ્યારે દિગંબર સ્ત્રીને મોક્ષગામિની માનતા નથી. (૬) શ્વેતાંબરે કેવળી આહાર કરે તેમ માને છે જ્યારે દિગંબરે તે સ્વીકારતા નથી. (૭) ભવેતાંબર સાધુઓ રજોહરણ રાખે છે જ્યારે દિગંબર સાધુઓ મેરપીંછી રાખે છે (૮) વેતાંબર તીર્થકરોનું સંવત્સરી દાન સ્વીકારે છે જ્યારે દિગંબને તે માન્ય નથી. (૯) વેતાંબર તીર્થ કરની મા ચૌદ સ્વપ્ન જુએ તેમ કહે છે જ્યારે દિગંબરે સોળની સંખ્યા જણાવે છે. (૧૦) શ્વેતાંબર નવકારના નવ પદ માને છે જ્યારે દિગંબરે માત્ર પાંચ જ પદ સ્વીકારે છે. (૧૧) શ્વેતાંબર જિનમ્રતિને વજુ કોટાવાળી ને ઘરેણા, આંગી તથા ચક્ષુથી વિભૂષિત માને છે જ્યારે દિગંબરો નગ્ન અને આંગી વિગેરે અલંકારોથી રહિત માને છે. (૧૨) શ્વેતાંબરો જીવાજીવાદિ નવ તો સ્વીકારે છે જ્યારે તેઓ સાત તત્વ જ સ્વીકારે છે, (૧૩) વેતાંબર ૬૪ ઈકો માને છે જ્યારે દિગંબરે ૧૦૦ ઈદ્રો માને છે. (૧૪) શ્વેતાંબર માને છે કે ભદેવે ચાર મુષ્ટિ લોન્ચ કર્યો હતો જ્યારે દિગંબરે પાંચ મુષ્ટિ લોચ માને છે. (૧૫) વેતાંબર સાધુઓ વેત વસ્ત્ર પરિધાન કરે છે જયારે દિગંબર નગ્ન અને લંગટધારી હોય છે. વિગેરે વિગેરે Page #120 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] 2. ૧૫ શ્રી ચંદ્રસૂરિ ગૃહસ્થવાસ ૩૭વ: વ્રતપર્યાય ૩૦ વર્ષ :-તેમાં સામાન્ય વ્રતપર્યાય ૭ વર્ષી : યુગપ્રધાન ૨૩વ: સર્વાયુ ૬૭ વર્ષ સ્વગમન માં સ૬૪૩ વર્ષી : ગાત્ર સલ્લહુડ : શ્રી ચ'દ્રસૂરિ સાપારક નગરમાં જિનદત્ત શેઠને ઇશ્વરી નામની પત્નીથી નાગેન્દ્ર, નિવૃત્તિ, ચંદ્ર અને વિદ્યાધર એ નામના ચાર પુત્રો થયા હતા. સ્વામીના સમયમાં બીજો બારવર્ષીય દુકાળ પડ્યો. દાંતને અને અન્નને વેર હાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ. લક્ષાધિપતિઆને પણ કાલ કેવી ઊગશે તેની ચિ ંતા થતી તેા સામાન્ય ગરીબસમૂહનું તે પૂછવુ જ શું? વસેન મુનિ સાપારક નગરે આવી ઇશ્વરી શેઠાણીને ગૃહે ગેાચરી માટે પધાર્યા. આ સમયે ઇશ્વરી શેઠાણી લક્ષ દ્રવ્યથી મેળવેલ ભાજનમાં કાતિલ ઝેર નાખીને મરવાના નિશ્ચય પર આવી હતી. વજ્રાસેને તેમને તેમ કરતાં નિવારી અને જણાવ્યુ કે-“ગુરુએ મને જણાવ્યુ` છે કે લક્ષ દ્રવ્યના ભાજનમાં જ્યારે ઝેર ભેળવાતુ જોઇશ તેને વળતે દિવસે સુકાળ થશે’ માટે ધીરજ રાખા અને આવુ અનુચિત કાર્ય ન કરો.” ગુરુવચનના સાક્ષીભૂત જ ન હાય તેમ વળતે દિવસે જ અંદરમાં ધાન્યથી ભરેલા વહાણા આવી ચઢ્યા. સર્વત્ર સુકાળ થયા. આથી ઈશ્વરી વિગેરે આખા ઘરને જૈન ધર્મ પર અતુલ શ્રદ્ધા બંધાઇ અને પેાતાના ચારે પુત્રા સાથે દીક્ષા લીધી. ચારે પુત્રાના નામથી જુદા જુદા ચાર ગણુની ઉત્પત્તિ થઇ. ચંદ્ર વધારે પ્રતાપી તેમજ બીજા ત્રણની અપેક્ષાએ ચંદ્રગચ્છનુ વિશેષ માયુષ્ય જાણી ચંદ્રસૂરિને વસેન મુનિએ પેાતાના પદ્મ પર સ્થાપન કર્યા. ચંદ્રસૂરિ કઈંક ન્યૂન દશ પૂર્વ ધારી થયા. તેમનાથી નિગ્રંથ ગચ્છનું ત્રીજું નામ ચંદ્ર-ગચ્છ શરૂ થયું. તે ગચ્છમાં ઘણા સમથ અને પ્રભાવિક આચાર્યો થયા છે. અત્યારે પણ દીક્ષા સમયે ચદ્રકુલનું નામ લેવામાં આવે છે. સાડત્રીશ વર્ષનું સંયમ પાળી તેએ વીર નિવાણ પછી ૬૪૩ વર્ષે સ્વગે ગયા. ૧૬ શ્રી સામતભદ્રસૂરિ તે પૂગત શ્રુતના જ્ઞાની હતા. અભ્યાસની સાથેાસાથ તેમનું ચારિત્ર પાલન અસ્ખલિત હતું. તદ્દન નિર્માહીપણે તેઓ વિચરતા અને માટે ભાગે વાડી, વન, જંગલ કે યક્ષના મંદિરમાં રહેતા. તેઓ નિગ્ર થચૂડામણિ હતા. તેમના વૈરાગ્ય-રંગ અજમ હતા. તેમના વનમાં રહીને અપૂર્વ ચારિત્રપાલનથી રંજિત થયેલા લેાકેા તેમને વનવાસી” જ કહેતા. અને તેમનાથી નિફ્ ગચ્છનુ “ વનવાસી ગચ્છ ” એવું ચેાથુ નામ પ્રચલિત થયું. *તપાગચ્છ પટ્ટાવલી, શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરાલ્ડ પુ. ૧૧, અંક ૭૯ પૃ. ૩૮૫ ના આરે Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી સામંતભદ્રસૂરિ .: ८० [ श्री तपागरछ આપ્તમીમાંસા નામના ન્યાયના મહાન્ ગ્રંથ આ આચાર્યે રચ્યા છે. આ ઉપરાંત યુત્યનુશાસન, સ્વયંભૂ સ્તોત્ર, જિનસ્તુતિશતક વિગેરે ગ્રંથ રચ્યા છે. આપ્તમીમાંસાના ગ્રંથ તા પાતાના શિષ્ય વૃદેવસૂરિની જ્ઞાનપ્રાપ્ત માટે અનાન્યેા હતા. આમના સમય અગાઉ જૈન શાસનમાં શ્વેતાંબર ને દિગંબર એ પક્ષ પડી ગયા હતા. તે બંને વચ્ચે એકત્ર કરવા તેમણે ઘણા જ પ્રયત્ન કર્યા પણ એકચ ન સધાયું. દિગમ્બરા પણ તેમને સારું માન આપે છે. દિગબરા તેમને પાતાની આમ્નાયના મનાવવા પ્રયત્ન કરે છે પણ એ સંબંધમાં કશું પ્રમાણભૂત સાધન નથી મળતું. सत्तरस वुड्डूदेवो १७, सूरी पजोअणो अढारसमो १८ । गुणवीसइ इमो सुरी सिरिमाणदेवगुरू १९ ॥ ७ ॥ तत्पट्टे श्रीवृडदेवसूरिः तत्पट्टे श्रीप्रद्योतनसूरिः । तत्पट्टे श्रीमान देवसूरिः । ગાથાય—સત્તરમાં પટ્ટધર હૃદેવસૂરિ થયા, તેમના માટે અઢા રમા પ્રદ્યોતનસૂરિ અને એગણીશમા માનદેવસૂરિ થયા. ૭, व्याख्या - १७ सत्तरत्ति - श्रीसामंतभद्रसूरिपट्टे सप्तदशः श्रीवृद्धदेवसूरिः । वृद्धो देवसूरिरिति ख्यातः । श्रीवीरात् पंचनवत्यधिक ५९५ (६९९) वर्षातिक्रमे कोरंटके नाहडमंत्रिनिर्मापित प्रासादे प्रतिष्ठाकृत् । श्री जगसूरिणा च सप्तत्यधिकपदशतवर्षे ६७० सत्यपुरे नाहडनिर्मितप्रासादे श्रीमहावीर : प्रतिष्ठितः । १८ – सूरिपज्जोअणत्ति - श्रवृद्धदेवसूरिपट्टेऽष्टादश: श्रीप्रद्योतनसूरिः । १९ -- एगूणत्ति - श्रीप्रद्योतनसूरिपट्टे एकोनविंशतितमः श्रीमान देवसूरिः । सूरिपदस्थापनाऽवसरे यत्स्कंधयोरुपरि सरस्वतीलक्ष्म्यौ साक्षाद वीक्ष्य चरित्रादस्य भ्रंशो भावीति विचारण्या विषण्णचितं गुरुं विज्ञाय येन भक्तकुलभिक्षाः सर्वाश्च विकृतयस्त्यक्ता: । तत्तपसा नडुलपुरे १ पद्मा २ जया, ३ विजया, ४ अपराजिताऽभिधानाभि: देवीभिः पर्युपासमानं दृष्ट्वा कथं नारीभिः परिकरितोऽयं सूरिरिति शंकापरायणः कश्चित् मुग्धस्ताभिरेव शिक्षित इति ॥ ७ ॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] : ૮૧ : શ્રી વૃદ્ધદેવસૂરિ ને પ્રોતનસૂરિ વ્યાખ્યાર્થ–શ્રી સામંતભદ્રસૂરિની પાટે સત્તરમાં વૃદ્ધદેવસૂરિ થયા. તેઓનું મૂળ નામ તે દેવસૂરિ હતું પણ તેઓ વૃદ્ધ હોવાથી વૃદ્ધદેવસૂરિ એવા નામથી પ્રખ્યાતિ પામ્યા. તેમણે શ્રી વીર નિર્વાણ પછી ૫૯૫ (૬૫) વર્ષે કેરંટક નામના નગરમાં નાહડ મંત્રીએ બંધાવેલા જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. વીર નિર્વાણ પછી ૬૭૦ વર્ષે શ્રી જર્જરિએ નાહડ મંત્રીએ સત્યપુર નગરમાં બંધાવેલા મંદિરમાં શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. વૃદ્ધદેવરિની પાટે અઢારમા પદધર પ્રદ્યતનસૂરિ થયા. શ્રી પ્રદ્યોતનસૂરિની પાટે માનદેવસૂરિ ઓગણીશમા પટ્ટધર થયા. માનદેવસરિને જ્યારે સૂરિપદ આપવામાં આવ્યું ત્યારે તેમના ખભા ઉપર સરસ્વતી તેમજ લક્ષ્મી બને દેવીઓને પ્રત્યક્ષ જોઈને ગુરુએ વિચાર્યું કે-આમના ચારિત્રમાં ભંગ પડશે તેથી તેઓને વિષાદ થયો, જે જોઈને માનવસરિએ ભાવિક શ્રાવકના ઘરની ભિક્ષા તેમજ છએ વિષયનો ત્યાગ કર્યો. આવી ઉત્કૃષ્ટ તપશ્ચર્યાને કારણે પદ્મા* જયા, વિજયા તથા અપરાજિતા એ નામની ચાર દેવીઓ તેમના સાનિધ્યમાં રહેતી. એકદા નાડોલ નગરમાં આ ચાર દેવી સાહત બેઠેલા સૂરિ માટે કોઈ એક શ્રાવકને શંકા થઈ કે સ્ત્રી–સંસગી આ સૂરિ પવિત્ર ક્યાંથી હોય ? આ શંકાશીલ શખ્સને પછી તે દેવીઓએ શિક્ષા કરી હતી. ૧૭ શ્રી વૃદ્ધદેવસૂરિ ને ૧૮ પ્રદ્યોતનસૂરિ કરંટક ( હાલના શિવગંજ પાસેના કેરટા) નગરમાં નાહડ મંત્રી અને તેના ભાઈ સાલિગ રહેતા હતા. દેવસૂરિના ઉપદેશથી તેઓ પ્રતિબંધ પામ્યા અને જેન ધર્મ પર શ્રદ્ધા બંધાણી. આ શુદિ નવમી આવતાં નાહડ મંત્રીએ ગુરુને પિતાની ગોત્રદેવી ચંડિકાને એક પાડાનું બલિદાન આપવાનું છે તે હકીકત જણાવી સલાહ માગી. ગુરુએ તેમને તે હિંસક કાર્યથી નિવૃત થવા કહ્યું અને પિતે ઘટતે ઉપાય કરશે તેમ સમજાવી ધીરજ આપી. તે રાત્રિએ ગુરુએ સ્વશક્તિથી ગૌત્રદેવી ચામુંડાને બોલાવી અને કહ્યું કે-“તું તારા પૂર્વભવને વિચાર કર. આવું અઘટિત કાર્ય કરવું તને ગ્ય નથી. પૂર્વભવમાં તું ધનસાર શ્રેણીની સ્ત્રી અને પરમ શ્રાવિકા હતી. પાંચમના ઉપવાસને કારણે તું નવા વસ્ત્ર પહેરી, * લઘુશાંતિમાં અજિતા નામ જણાવ્યું છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનદેવાર ૮૨ : [ શ્રી તપાગચ્છ પેાતાના પુત્રને છેતરીને દેવમંદિરે જવા લાગી. તને જતી જોઇ તારા પુત્ર પણ ‘મા-મા’ કરતા તારી પાછળ ચાલ્યેા. તે સમયે તારા નવા વસ્ત્રના અવાજથી એક પાટા ભડકચે અને તેણે તારા પુત્રને પાડી નાખ્યા. ભાગ્યયેાગે અચાનક તે મૃત્યુ પામ્યા. પુત્રની આ દશા જોઈ તુ પણ હૃદય બંધ પડવાથી મૃત્યુ પામી ચામુંડા નામની દેવી થઇ. પૂર્વભવના વૈરને કારણે બીજા પાડાઓને મારી નાંખવા તે શું તને ચેાગ્ય છે? માટે દયા ધારણ કર અને તારા પૂ`ભવનું ચરિત્ર સંભારી આવા પાપકા થી પાછી વળ.' આમ સમ જાવવા છતાં તેણીએ કહ્યું કે ‘હુ જીવવધના ત્યાગ કરી શકીશ નહિ.' ત્યારે ગુરુએ નાહુડ મત્રીને આવા પાપકાયથી મુક્ત કરવા કહ્યુ અને તે તેણે કબુલ કર્યુ. પછી ગુરુ ઉપદેશથી નાહડ મંત્રીએ ૭૨ જિનાલયેા કરાવ્યા અને વૃદ્ધદેવસૂરિએ કાર ટક નગરમાં વીર નિર્વાણ પછી ૫૯૫(૨૯૫) વષે તેની પ્રતિષ્ઠા કરી. તેનું નામ તે। દેવસૂરિ હતું પણ વૃદ્ધ હેાવાને કારણે વૃદેવસૂરિ નામથી પ્રખ્યાતિ પામ્યા. પ્રભાવક ચરિત્રમાં માનદેવસૂરિ પ્રબંધમાં આ વૃદ્ધદેવસૂરિને પહેલાં ચૈત્યવાસી જણાવ્યા છે. તેઓ એક ચૈત્યની વ્યવસ્થા કરતા હતા પણુ સદેવસૂરિએ તેમને પ્રતિષેધ પમાડ્યો એટલે તેઓએ ચૈત્યના વહીવટ મૂકી દીધા. આ વૃતાંત જો સત્ય હાય તા તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે વિક્રમના બીજા સૈકામાં પણ ચૈત્યવાસ હતા. જો કે પટ્ટાવળીઓમાં તે વીર સવત ૮૮૨ (વિક્રમ સંવત ૪૧૨) માં ચૈત્યવાસના પ્રાદુર્ભાવનું લખાણ છે, પરંતુ એનો અર્થ એ માનવામાં આવે છે કે તે સમયે ચૈત્યવાસીએ પૂરજોશમાં આવ્યા હશે અને સુવિહિત સાધુએ કરતાં ચૈત્યવાસી સાધુઓની સંખ્યા વધી ગઇ હશે. તેઓએ પ્રદ્યોતનસૂરિને પેાતાના પદે સ્થાપન કર્યાં. પ્રદ્યોતનસૂરિ સંબંધી વિશેષ વૃતાંત મળતા નથી. વીરવંશાવલીમાં એવા ઉલ્લેખ મળે છે કે તેઓએ અજમેરમાં ઋષભપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરી હતી, તેમજ સુવણગિરિમાં ધનપતિ નામના ગૃહસ્થે જે યશવસહી મનાવી હતી તેમાં વીરપ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. આ સિવાય અને પટ્ટધા માટે વિશેષ હકીકત ઉપલબ્ધ થતી નથી. ૧૯ શ્રી માનદેવસૂરિ નાડાલ નગરમાં ધનેશ્વર નામે પ્રખ્યાત શ્રેણી રહેતા હતા. તેને ધારિણી નામે પત્ની અને માનદેવ નામે ક્રાંતિમાન પુત્ર હતા. પ્રદ્યોતનસૂરિ વિહાર કરતાં કરતાં * કાર્ય સ્થળે જિનદ્રત્ત એવુ નામ પણ જાણ્યુ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનદેવસૂરિ પટ્ટાવલી ] તે નગરમાં પધાર્યાં અને તેમની ઉપદેશધારા સાંભળી, વર્ષોથી જેમ ચાતક તૃપ્તિ પામે તેમ માનદેવને અપૂર્વ આહ્લાદ થયા. સાંસારની અસારતાને અનુભવ થયા અને તેમની સુષુપ્ત આંતરિક ઊર્મિઓ ઝણઝણી ઊડી. આત્મિક શત્રુઓ ઉપર વિજય મેળવવાને તેનું હૃદય તીવ્રતા અનુભવવા લાગ્યું. ૮૩ સમય વિચારી તેમણે ગુરુમહારાજને પ્રત્રજયા ગ્રહેણુ કરાવવા પ્રાથના કરી. માતપિતાએ પણ મહામુશ્કેલીથી આજ્ઞા આપી. શુભ મુહૂર્તે દીક્ષા સ્વીકારી, તે ઉગ્ર તપ આચરવા લાગ્યા. તીવ્ર સ્મરણશક્તિશાલીને શું અસાધ્ય હોય ? અલ્પ સમયમાં અગિયાર અંગના અભ્યાસ કરી તે છેઃ અને મૂળસૂત્રાના પણ જ્ઞાતા થયા. શિષ્યને સમ થયા જાણી ગુરુએ તેમને સૂરિપદે સ્થાપન કર્યાં. સૂરિપદપ્રદાન સમયે ગુરુમહારાજે માનદેવના ખમા ઉપર સરસ્વતી તથા લક્ષ્મી નામની એ દેવીઓને સાક્ષાત્ જોઇ તેથી તેમનું મન કંઇક ખિન્ન થયું. તેમણે વિચાર્યું કે- આના પ્રભાવથી માનદેવ નિરતિચાર ચારિત્ર પાલી શકશે નહિ અને તેમના ચારિત્રભગ થશે.’ ચાલાક શિષ્ય ગુરુની મનોવેદના કળી ગયા અને ગુરુની મન-શાંતિ માટે નિયમ કર્યાં કે- પાતે ભાવિક શ્રાવકના ઘરને આહાર વહેારશે નિહ અને બધી વિકૃતિ-વિગયા હમેશને માટે ત્યાગ કરશે.’ માનદેવસૂરિના તપથી તેમજ અખંડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાલનથી જયા, વિજયા, અપરાજિતા અને પદ્મા એ નામની ચાર દેવીએ તેમની સાનિધ્યમાં રહેતી અને પ્રતિદિન વંદન કરવા આવતી. ધીમે ધીમે માનદેવસૂરિના યશ જગતભરમાં પ્રસરી ગયે. આ સમયે તક્ષશિલા નગરી જૈનોનું મહાધામ ગણાતી. પાંચ સે। જેટલા ચૈત્યા તે નગરીને મંડિત કરી રહ્યા હતા. અચાનક દૈવયેાગે તે નગરીમાં મહામારીને ઉપદ્રવ થયા. લાકા અકાળે મૃત્યુ પામવા લાગ્યા. વૈદ્ય કે ઔષધને કોઈ પશુ ઉપચાર કામ ન માગ્યે. જયાં જુએ ત્યાં આક્રંદ અને કલ્પાંત જ નજરે પડતા. સ્મશાનભૂમિ શમેાથી ઉભરાવા લાગી અને દુધીના તેા કેાઇ હિસાબ ન રહ્યો. આવા ભીષણ પ્રસંગે કેટલાક સુજ્ઞ શ્રાવકા ચૈત્યમાં એકઠા થયા અને વિચારવા લાગ્યા કે− શું કપટ્ટી યક્ષ, અંબા દેવી, બ્રહ્મશાંતિ કે યક્ષરાજ કાઇ આપણા બચાવ નહીં કરે ?’ આ પ્રમાણે કોઇ ઉપાય નહી' સૂઝવાથી તેઓ નિરાશામાં ડૂબતા જતા હતા તેામાં શાસનદેવીએ પ્રગટ થઇને કહ્યું કે-‘ મ્લેચ્છાના પ્રચંડતાએ બધા દેવ-દેવીઓને દૂર કર્યાં છે તેથી તેથી તમારું રક્ષણુ કઇ રીતે થઇ શકે ? વળી આજથી ત્રણ વર્ષ પછી તુર્કીના હાથથી આ નગરીનું પતન થવાનું છે, છતાં એક ઉપાય હું તમને સૂચવું છું તેને તમે અમલ કરેા તા શ્રી સાંઘની રક્ષા થાય. નાડોલ નગરમાં માનદેવસૂરિ છે તેમા ચરણનુ જળ છાંટવાથી ઉપદ્રવ શાંત થશે. આ ઉપદ્રવ શાંત થતાં તમારે આ નગરીના ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવું', ' Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનદેવસૂરિ [ શ્રી તપાગચ્છ પછી શાસનદેવી અદશ્ય થતાં બધા શ્રાવકે એ એકમત થઈ વીરદત્ત નામના શ્રાવકને નાડોલ નગરે માનદેવસૂરિ પાસે મોકલ્યો. વિનંતિપત્ર લઈ વરદત્તે નાડોલ નગરે જઈ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. આ સમયે માનદેવસૂરિ પર્યકાસન લગાવી, નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થાપી ધ્યાનમગ્ન થયેલા હતા. નિયમ મુજબ જયા અને વિજયા નામની દેવી વંદન કરવા આવી હતી તે પણ એક ખૂણામાં બેઠી હતી. ઉપરનું દશ્ય જોતાં જ વરદત્ત ચમક. તેનું મન શંકાશીલ બન્યું. તે વિચારવા લાગ્યું કે“એક તે મધ્યાહ્નકાળ, એકાંત અને આ સ્ત્રીઓની હાજરી! ખરેખર શાસનદેવીએ અમને છેતર્યા છે. મને આવેલે જોઈને જ ગુરુએ કપટ ધ્યાન ધયું લાગે છે.” તે બહાર બેઠે. અને ગુરુએ દયાન પામ્યું ત્યારે અવજ્ઞાપૂર્વક–અવિનયી રીતે વંદન કર્યું. તેના આવા વર્તનથી દેવીઓને રોષ ઉત્પન્ન થયે ને તેને ત્યાં જ શિક્ષા કરી બાંધી લીધો. પછી ગુરુએ તેને બંધનમુક્ત કરાવ્યો એટલે દેવીઓએ કહ્યું- હે પાપી ! પવિત્ર આચરણવાળા માનદેવસૂરિ માટે ખોટે વિકલ૫ કરતાં તેને લજા ન આવી ? અમે દેવીઓ છીએ તે પણ તે જાણી શકતો નથી. અમારી દષ્ટિ નિમેષ રહિત છે, અમારા પગ પૃથ્વીને અડતા નથી અને અમારી ફૂલની માળા કરમાયા વિનાની છે તે પણ તારા ખ્યાલમાં આવતું નથી ?” આવા વચન સાંભળી શરમીંદા બનેલ વરદત્તે પોતાના આગમનનું કારણ કહી સંભળાવ્યું અને પોતાના અનુચિત વર્તન માટે પણ પશ્ચાત્તાપ જાહેર કર્યો. પછી ગુરુમહારાજે જણાવ્યું કે-મને સંઘની આજ્ઞા પ્રમાણ છે તેથી હું અહીં રહીને પણ તમારો ઉપદ્રવ શાંત કરવા પ્રયત્ન કરીશ. અહીંના સંઘની આજ્ઞા વિના હું ત્યાં આવી શકીશ નહિ, તો અહિંના સંઘમાં આ દેવીઓ મુખ્ય છે અને તેમની તક્ષશિલા નગરીએ આવવા માટે અનુમતિ નથી માટે પૂર્વે કમઠે પ્રકાશિત કરેલા અને આ દેવીઓએ બતાવેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંત્રથી સંયુક્ત શ્રી શાંતિસ્તવ (લઘુ શાંતિ) નામનું શ્રેષ્ઠ સ્તવન લઈને તું સ્વસ્થાને જા અને તેના અધ્યયનથી સર્વ ઉપદ્રવ શાંત થઈ જશે.” વીરદત્ત તે શાંતિસ્તવ લઈને સ્વનગરી-તક્ષશિલા ગયો અને તેના સમરણ-જાપથી મરકીનો ઉપદ્રવ શાંત થઈ ગયો. વ્યંતરના ઉપદ્રવની શાંતિ માટે “તિજયપહેર” નામનું સ્તોત્ર પણ એમણે જ રચ્યું હતું. આ ઉપરાંત જેને વધારવા માટે પણ તેઓએ સારો પ્રયત્ન કર્યો હતો. વીરવંશાવળી કાર જણાવે છે કે- તેમણે ઉચ્ચા નાગર (તક્ષશિલાનો એક ભાગ), ડેરા ગાજીખાન, ડેરાઊલ વગેરે સ્થળોમાં વિચરી, સોઢા કુમારને પ્રતિબોધી એ સવાલ બનાવ્યા હતા.” ત્રણ વર્ષ પછી તુર્થીઓએ તે મહાનગરી તક્ષશિલા ભાંગી નાખી. અત્યારે પણ ખોદકામ કરતાં ભગ્ન તક્ષશિલામાંથી પીત્તળ તેમ જ પાષાણના જિનબિંબ મળી આવે છે. શાસનની અનેક રીતે પ્રભાવના કરી, પોતાના પટ્ટ પર માનતુંગસૂરિને સ્થાપી, ગિરનાર પર્વત ઉપર જિનકલ્પ સદશ સંલેખનાપૂર્વક મૃત્યુ પામી તેઓ સ્વર્ગક્તા થયા. Page #126 -------------------------------------------------------------------------- ________________ पट्टावली ] ८५ : सिरिमाणतुंगसूरी २०, वीसइमो एगवस सिरिवीरो २१ । बावीसो जयदेवो २२, देवानंदी य तेवीसो २३ ॥ ८ ॥ तत्पट्टे श्रीमानतुंग सूरिः । तत्पट्टे श्रीवीरसूरिः । तत्पट्टे श्रीजयदेवसूरिः । तत्पट्टे श्रीदेवानंद सूरिः । · શ્રી માનતુંગર ગાથા તેમની પાટે વીશમા પટ્ટર માનતુંગસૂરિ થયા બાદ શ્રી વીરસૂરિ, તેમની પાટે જયદેવસૂરિ અને ત્રેવીશમા પટ્ટધર શ્રી દેવાનંદसूरि थया. ८. व्याख्या - २० सिरिमाणतुंगत्ति - श्रीमानदेवसूरिपट्टे विंशतितमः श्रीमानतुंगसूरिः । येन भक्तामरस्तवनं कृत्वा बाण - मयूरपंडितविद्या चमत्कृतोऽपि क्षितिपतिः प्रतिबोधितः । भयहरस्तवन करणेन च नागराजो वशीकृतः । भक्तिभरेत्यादि स्तवनानि च कृतानि । श्रीप्रभावकचरित्रे प्रथमं मानतुंगचरित्रमुक्तं, पश्चाच्च श्रीदेवसूरिशिष्य श्रीप्रद्योतनसूरिशिष्य श्रीमानदेव सूरिप्रबंधाः उक्ता:, परं तत्र नाऽऽशंका यतस्तत्राऽन्येऽपि प्रबंधा व्यस्ततयोक्ता दृश्यन्ते । २१ एगवीसत्ति - श्रीमानतुंग सूरिपट्टे एकविंशतितमः श्रीवीरसूरिः । स च श्रीवीरात् सप्ततिसप्तशत ७७० वर्षे, विक्रमतः त्रिशती ३०० वर्षे नागपुरे श्रीनमिप्रतिष्ठाकृत् । यदुक्तम्नागपुरे नमिभवन - प्रतिष्ठया महितपाणिसौभाग्य: । अभवद वीराचार्य - स्त्रिभिः शतैः साधिकै राज्ञः ॥ १ ॥ : २२ बावीसत्ति - श्रीवीरसूरिपट्टे द्वाविंशतितमः श्रीजयदेवसूरिः ॥ छ ॥ २३ देवाणंदोत्ति - श्रीजयदेवसूरिपट्टे त्रयोविंशतितमः श्रीदेवानंद सूरिः । अत्रांतरे श्रीवीरात् पंचचत्वारिंशदधिकशत ८४५ वर्षातिक्रमे वल्लभीभङ्गः । इयशीत्यधिकाष्टशत ८८२ वर्षातिक्रमे चैत्यस्थितिः । षडशीत्यधिकाष्टशत ८८६ वर्षातिक्रमे ब्रह्मद्वीपिकाः ॥ ८ ॥ વ્યાખ્યા માનદેવસૂરિની પાર્ટ વીશમા પટ્ટધર માનતુ ંગસૂરિ થયા. તેમણે ભક્તામર સ્તેાત્રની રચના કરીને બાણ તથા મયૂર નામના પંડિતથી આશ્ચય પામેલા રાજાને પ્રતિબાધ કર્યાં. ‘‘ભયહરસ્તવ' (નમિઊણુ) રચીને નાગરાજને પણ વશ કર્યાં. આ ઉપરાંત બીજા ‘ભક્તિભર” વિગેરે સ્તવના પણ રચ્યા. પ્રભાવકચરિત્રમાં પહેલા માનતુગસૂરિનુ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનતુંગસૂરિ •: ૮૬ [ શ્રી તપાગચ્છ અને પછ (વૃદ્ધ) દેવસૂરિના શિષ્ય પ્રદ્યોતનસૂરિના શિષ્ય માનદેવસૂરિતુ' વૃત્તાંત કહેલું છે, પરંતુ આ વિષયમાં શંકા કરવા જેવુ નથી કારણ કે પ્રભાવક ચરિત્રમાં એવી રીતે ઘણા પ્રખા જુદી જુદી રીતે-અનુક્રમ વગર આપવામાં આવ્યા છે. માનતુ ંગરની પાટે એકવીશમા પટ્ટધર વીરસૂરિ થયા જેમણે વીર સંવત ૭૭૦ વર્ષે એટલે કે વિક્રમ સંવત્ ૩૦૦માં નાગપુર નગરમાં શ્રી મિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. એ માટે કહેવાય છે કે નાગપુરમાં નમિનાથ જિનેશ્વરની પ્રતિષ્ઠા કરવાવડે અત્યંત સૌભાગ્યશાલી શ્રી વીરાચાય વિક્રમની પછી ત્રણ સો વષૅ થયા. વીરસૂરિ પછી જયદેવસૂરિ આવીશમા પટ્ટધર થયા. જયદેવસૂરિની પાટે દેવાનંદસૂરિ ત્રેવીશમા પટ્ટધર થયા. આ દરમિયાનમાં શ્રી વીર નિર્વાણ પછી ૮૪૫ વર્ષે વલ્લભીના ભંગ થયેા, ૮૮૨ વર્ષે ચૈત્યવાસ શરૂ થયા અને ૮૮૬ વર્ષે બ્રહ્મદીપિકા શાખા શરૂ થઇ. ૨૦ શ્રી માનતુંગસૂરિદ્ર વારાણસી નગરીમાં હદેવ નામના રાજા હતા. તે જ નગરમાં ધનદેવ નામે સુન્ન શ્રેણી વસતા હતા. તેને માનતુંગ નામે સત્યશીલવાળા પુત્ર હતા. માનતુ ંગ ભાગ્યયેાગે દિગબરાચાર્યાંના સહવાસમાં આભ્યા. સસ વધતાં વીતરાગપ્રણીત ધમ પર શ્રદ્ધા જન્મી અને પેાતાની દીક્ષાની અભિલાષા જાહેર કરી. માતપિતાની અનુસુતિ લઇ ચારુકીતિ નામના મુનીશ્વર પાસે દીક્ષા લીધી. તેમનુ મહાકીતિ એવું નામ રાખવામાં આવ્યું. સ્ત્રીને મેાક્ષ ન હેાય, કેવળી આહારન કરે વિગેરે દિગઅરીય માન્યતાએ જાણી. ક્રમશઃ ખત્રીશ આગમેના તે જ્ઞાતા થયા અને જળ–કમડળ રાખવા લાગ્યા. મયૂરપીચ્છાના ગુચ્છ પણ તે સાથે રાખતા. તે જ નગરમાં લક્ષ્મીધર નામે માનતુરંગના બનેવી રહેતા હતા. તે પૂર્ણ આસ્તિક અને શ્વેતાંબર આમ્નાયના હતા. એકદા વગર નિમંત્રણે મહાકીતિ તેમને ત્યાં વહેારવા ગયા. નિર તર કમ`ડળમાં જળ ભરી રાખવાથી સંભૂમિ પૂરા ઉત્પન્ન થયા હતા. તેમની બહેનના લક્ષ બહાર આ વસ્તુ ન ગઈ. તેણે પેાતાના ભાઇને સન્માર્ગે ચડાવવાને * કેટલાક વિદ્વાને) ભક્તામર સ્તોત્ર વિગેરેના કર્તા તરીકે આ માનતુ ંગસૂરિને સ્વીકારતા નથી. તેએા તે। વિક્રમની સાતમી શતાબ્દિમાં થયેલ માનતુ ંગરની કૃતિ માને છે, તે મતાંતર જાણુવા. Page #128 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી | શ્રી માનતુંગસૂરિ ગ્ય પ્રસંગ છે. પોતાના ભાઈને સમજાવતાં તેણે કહ્યું કે “ભાઈ ! સર્વ વ્રતમાં જીવદયા એ જ સારવતુ છે અને આ તમારા પ્રમાદથી બેઈદ્રિય જીવો વિનાશ પામે છે. વસ્ત્ર રાખવામાં તમને પરિગ્રહ નડે છે અને ત્રાંબાનું કમંડળ એ પરિગ્રહ નહિ તો બીજું શું છે?” પછી તેણે શ્વેતાંબરાચાર્યના ક્રિયાકલાપ વિગેરે વિધિ વિસ્તારથી સમજાવી જે સાંભળતાં જ મહાકીતિએ કહ્યું કે-“એવા મહાત્માનો યાગ કયારે થાય?” તેની બહેને જણાવ્યું કે તેઓ હાલમાં મધ્ય પ્રદેશમાંથી આવવાના છે. તેમની સાથે હું તમારે મેળાપ કરાવી આપીશ.” પછી મહાકીર્તિને આદરસત્કાર તેણે જોજન કરાવ્યું. બાદ જિનસિંહસૂરિ ત્યાં પધાર્યા અને ગુરુસમાગમ થતાં જ મહાકાતિને સત્ય તત્ત્વની પ્રતીતિ થઈ. તેમણે તેની પાસે ફરી શ્વેતાંબરી દીક્ષા લીધી. સમ્યગ તપારાધન કરતાં તેમણે અંગ-ઉપાંગે પણ જાણી લીધા. તે જ નગરમાં રાજમાન્ય મયર નામને પંડિત રહેતું હતું. તેને એક પંડિતા અને વિચક્ષણ પુત્રી હતી. તેને યોગ્ય વર માટે તપાસ કરતાં તેણે પ્રાણ પણ નિધન બાણ નામના કવિ સાથે લગ્નસંબંધો હતો. પછી પોતાની લાગવગથી તેને રાજમાં નોકરી અપાવી એટલે તેને સંસાર સુખપૂર્વક ચાલવા લાગ્યા. એકદા બાણને પોતાની પત્ની સાથે ગૃહકલેશ થયે એટલે તેની સ્ત્રી પિતૃગૃહે ચાલી ગઈ. બાણ શ્વસુરગૃહે જઈ તેને મનાવવા લાગ્યા છતાં તે હઠાગ્રહી સમજી નહીં. છેવટે તેને એક પ્લેક સંભળાવી રંજિત કરવા પ્રયાસ કર્યો અને તેમાં “સુ” શબ્દનો પ્રયોગ કર્યા છતાં પણ તે માની નહિ. મયૂર પંડિત જે પાસેના ઓરડામાં વાદ-વિવાદ સાંભળતો હતો તેને આ વિખવાદથી કંટાળો ઉપો અને આવેશમાં તે બોલી ઊઠ્યો કે “મુ એને બદલે “ચંડી શબ્દનો પ્રયોગ કરો.” આ સાંભળી બાહુપત્ની લજવાઈ ગઈ. મર્યાદાને અનુચિત પિતાના પિતાનું વાકય સાંભળી તેને અતિશય રોષ ઉત્પન્ન થયો તેથી તેણે શાપ આપે કે-“તમે રસલુબ્ધ કોઢીયા થાઓ.’ આમ કહીને તે પોતાના પતિને ઘરે ચાલી ગઈ. પિતાને કાઢયુક્ત જઈને મયૂરને ઘણો પશ્ચાત્તાપ થયો. તેણે રાજસભામાં જવું બંધ કર્યું, પણ રાજાને સમાચાર મળ્યા વગર રહે? તેણે માણસ મોકલી મયૂરને સભામાં બેલાવ્યું. રાજાજ્ઞા માન્ય કર્યા સિવાય છૂટકો નહોતે. શરમીદા ચહેરે તે સભામાં દાખલ થયે. જે સભામાં તેનું બહુમાન થતું તે જ સભા તેને ખાવા ધાતી હેય તેમ જણાયું. પાછા સ્વગૃહે આવી તેણે નિશ્ચય કર્યો કે માનહાનિ જેવી સ્થિતિમાં જીવવા કરતાં દેવારાધન કરી પુનઃ નિરોગી શરીર પ્રાપ્ત કરવું. પછી સૂર્યદેવની આરાધના કરી અને તેમણે તેને સવથી પ્રસન્ન થઈ તેને સુવર્ણ સરીખા દેહવાગે બનાવ્યો. પછી રાજ સભામાં આવી તેણે વૃતાંત સંભળાવ્યું તેથી રાજાએ તેની પ્રશંસા કરી. આ સાંભળીને બાણે કહ્યું કે-“સ્વામિન્ ! દેવને પ્રભાવ પ્રગટ જ છે તેમાં તેની આપ શું * પ્રભાવક ચરિત્રમાં આ નામ આપ્યું છે, પણ ખરી રીતે માનદેવસૂરિ જોઇએ. Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનતુંગસૂરિ [ શ્રી તપાગચ્છ પ્રશંસા કરો છો?” રાજાએ કહ્યું કે “ગુ મત્સરી” એ ઉક્તિ મુજબ તમે તેની ઈર્ષા કરે છે. આથી બાણને ચાનક ચડી ને તેણે પ્રતિજ્ઞા કરી કે મારા હાથપગ કાપીને મને ચંડિકાદેવીના મંદિરની પાછળ મૂકે. ત્યાંથી હું મારા હાથ-પગ સહિત રાજ સભામાં આવીશ.” મયૂરે અનુકંપા બતાવી રાજને તેવું કૃત્ય ન કરવા વિનતિ કરી પણ રાજાને તેને પ્રભાવ જ હતો, તેથી બાણનું વચન માન્ય કર્યું. બાણે પણ ચંડિકા દેવીની એવી સરસ પ્રાર્થના કરી કે દેવીએ પ્રસન્ન થઈ તેને હાથ-પગ પાછા આપ્યાં. રાજાએ તેનું સારી રીતે સન્માન કર્યું પણ તેઓ એક બીજા પરસ્પરની ઈર્ષ્યા કરવાનું તજતા નહિ તેથી એકદા રાજાએ કાશ્મીર નગરે જઈ જય-પરાજયને નિર્ણય કરી લાવવાનું કહ્યું. બંને જણ કબુલ થયા. બંનેએ કાશ્મીર થઈ, દુષ્કર તપ કરી, દેવીને પ્રસન્ન કરી. તેમની પરીક્ષા માટે દેવીએ એક સમશ્યા પૂછી કે-શતચંદ્ર નમસ્તસ્ત્રમ્ આ સમશ્યાની પૂર્તિ તો બંનેએ કરી પણ બાણે શીઘ્રતાથી કરી તેથી બાણને જય છે. પછી તેઓ સ્વનગરે આવ્યા અને બંનેને રાજાએ યોગ્ય આદરસત્કાર કર્યો. એકદા વાતચીત ચાલતાં રાજાએ પોતાના અમાત્યને કહ્યું કે- બ્રાહ્મણે અદ્વિતીય ને અજેથ્ય છે, બીજા દર્શનમાં આવે કઈ પ્રતાપી પુરુષ જણાતો નથી. આ સાંભળી પ્રધાને માનતુંગસૂરિની અદ્ભુત શક્તિના વખાણ કર્યા. રાજાએ પ્રધાનને તેમને બોલાવી લાવવા કહ્યું. પ્રધાનની પ્રાર્થનાથી માનતુંગસૂરિ સભામાં પધાર્યા. એટલે રાજાએ બાણ-મયૂરની શક્તિનું વર્ણન કરી કહ્યું કે- આપનામાં એવી કઈ શક્તિ હોય તે ચમત્કાર બતાવો.” એટલે ગુરુમહારાજે જણાવ્યું કે- “અમારે ધન, ધાન્ય કે પુત્ર-પરિવારની ચિંતા નથી કે જેને માટે રાજાને રીઝવીએ, પરંતુ શાસનપ્રભાવના કરવી એ અમારું કર્તવ્ય છે.” આથી રાજાએ આદેશ આપ્યો કે-મુનિરાજને પગથી માથા સુધી બેડી નાખે અને એક અંધારા આવાસમાં પૂરે.” હુકમ સાંભળતાં જ સેવકોએ લોખંડની ચુમ્માલીશ સાંકળવતી ગુરુને બાંધ્યા અને એક તવ્યાપી ઓરડામાં પૂરી તાળું દીધું. પ્રભાવિક માનતુંગસૂરિને મન આ નજીવી વસ્તુ હતી. એકાગ્ર મનથી તેમણે ભક્તામર સ્તોત્રની શરૂઆત કરી. એક એક લેક બોલતા ગયા અને એક એક બેડી તુટતી ગઈ એમ ચુમ્માલીશમા શ્લોકે બધી બેડી તૂટી ગઈ અને દ્વાર સ્વયમેવ ઊઘડી ગયાં. સૂરિએ રાજસભામાં આવી રાજાને આશીર્વાદ આપે. રાજાએ તેમની પૂર્ણ પ્રશંસા કરી. વધુમાં જણાવ્યું કે-“બાણ-મયૂરમાં વિદ્યા છે પણ તેમને અભિમાન અને સાથે અદેખાઈ–ઈર્ષ્યા પણ છે, આપ નિષ્કલંક છે. આપ જેવા મહાત્મા પુરુષના દર્શનથી હું કૃતાર્થ થયો છું.” ગુરુ તેમને જિનધર્મમાં સ્થિર થવાનું કહી ચાલ્યા ગયા. માનતુંગસૂરિચિત ભક્તામર સ્તોત્ર અદ્યાપિ પર્યત પ્રચલિત છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ પઢાવલી ] -: ૮૯ :- શ્રી વીરસૂરિ, જયદેવસૂરિ ને દેવાનંદસૂરિ પૂર્વકર્મના પ્રાબલ્ય ગુરુને ઉન્માદ-રોગ થઈ આવ્યો. તેમણે ધરણેનું સ્મરણ કરી અનશન માટે પૂછયું ત્યારે ધરણેકે કહ્યું કે –“આ૫નું આયુષ્ય હજુ બાકી છે અને હજુ આ૫ અનેકને ઉપકારક થવાના છે માટે હાલ અનશનને વિચાર ત્યજી દ્યો.” પછી ધરણેન્ટે તેમને ૧૮ અક્ષરને મંત્ર આપ્યા જેના મરણમાત્રથી અનેક પ્રકારના રોગે નાશ પામે છે. તે મંત્રાક્ષરોના અનુસાર સૂરિજીએ “ભયહર (નમિઊણ)” સ્તવન બનાવ્યું જે અદ્યાપિ પર્યત પ્રખ્યાત છે. તેમના પ્રભાવથી માનતુંગસૂરિની કાયા પુનઃ સુવર્ણ સદશ થઈ ગઈ. પછી પૃથ્વીતળ પર વિચરી, ભવ્ય જીવોને ઉપદેશી, સંખ્યાબંધ સદ્ગુણ શિષ્યો નીપજાવી, પ્રાંત અનશન કરી તેઓ વગે સીધાવ્યા. ૨૧ વીરસૂરિ ૨૨ જયદેવસૂરિ ૨૩ દેવાનંદસૂરિ વીરસૂરિએ વીરસંવત્ ૭૭૦ % એટલે કે વિક્રમ સંવત ૩૦૦ માં નાગપુરને વિષે નમિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી અને પિતાના પ્રભાવથી દિગતમાં સ્વ-કીતિ ફેલાવી હતી. પ્રભાવક ચરિત્રમાં બે વરસૂરિના વૃત્તાંત છે, પણ તે આ પટ્ટધરથી જુદા સમજવા. વરસૂરિની પાટે જયદેવસૂરિ આવ્યા. તેમના સંબંધે પણ માહિતીપૂર્ણ હકીકત મળતી નથી. વીરવંશાવળીકાર જણાવે છે કે આ જયદેવસૂરિએ રણુતભમરના ગિરિશંગ પર પદ્મપ્રભુ અને પદ્માવતી દેવીની મૂર્તિ સ્થાપી હતી તેમજ ઉલેચી( મરુધર )માં વિહાર કરી દેશશક્તિથી ભાટી ક્ષત્રિયને જૈન બનાવ્યા હતા. જયદેવસૂરિની પાટે દેવાનંદસૂરિ આવ્યા તેમના વૃતાંતને પણ અભાવ છે. તેમના સમયમાં ત્રણ મહત્ત્વની બીના બની (૧) વીરનિર્વાણ ૮૪૫માં વલ્લભીને ભંગ થયે. (૨) વીરનિર્વાણ ૮૮૨ વર્ષે ચિત્યસ્થિતિ થઈ અને (૩) ૮૮૬ વર્ષે બ્રહ્મદીપિકા શાખા પ્રગટી. વલ્લભીભંગ વલ્લભીપુરને ત્રણ વાર ભંગ થયો છે. ભંગ એટલે સર્વથા નાશ નહિ. પહેલે ભંગ વી. નિ. ૪૫ એટલે કે વિ. સં. ૩૭૫માં થયો. ગીજનીના તુક લોકેએ વલભીપુર પર આક્રમણ કરી તેને પ્રથમ ભંગ કર્યો. તે વિષમ સમયમાં જૈનમૂર્તિઓને ભિલ્લમાલ વિગેરે સ્થળે લઈ જવામાં આવી હતી. આ સમયે ગંધર્વવાદિવેતાલ શાંતિસૂરિએ સંઘની રક્ષા કરી હતી. ચૈત્યસ્થિતિ જૈન સાધના કડક આચારને કારણે કેટલાક સાધુએ શિથિલ બનવા લાગ્યા અને પરિણામે તેઓ ચૈત્યવાસી થઈને રહેવા લાગ્યા. એમ જણાય છે કે ધીમે ધીમે ચિત્યવાસની અસર થવા લાગી હશે, પરંતુ વીરનિર્વાણ ૮૮૨ પછી તે પ્રગટપણે અને પુરજોશમાં જણાય છે. શ્રીમાન હરિભદ્રસૂરિ અને તે સમયના બીજા કેટલાક સમર્થ આચાર્યોએ આ વધતા જતા શિથિલાચાર તરફ અંગુલિ aks * ૮૭૦ જોઈએ. ૧૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મઢીપિકાની ઉત્પત્તિ [ શ્રી તપાગચ્છ નિર્દેશ કરી તેને સબળપણે સામનો કર્યો. ત્યવાસને કારણે શિથિલાચારીઓ ચૈત્ય કે મઠમાં રહેતાં, મંદિરના દ્રવ્યનો પિતાની જાત માટે ઉપયોગ કરતા, નિમિત્તો જોઈ આપતાં, રંગેલા કે સુવાસિત વસ્ત્રો પહેરતાં, સાધ્વીઓએ વહોરેલું ખાતા, ધનનો સંચય કરતા, કેશ વધારતા, મિષ્ટાહાર કરતા, સચિત્ત પાણી તથા ફળ-ફૂલ વાપરતા, જિનપ્રતિમા વેચતા ઈત્યાદિ શાસનની હીલના થાય અગર તો સાવાચારથી વિપરીત હોય તેવી રીતે વર્તતા. બ્રહ્મદીપિકા શાખાની ઉત્પત્તિ આર્યસમિતસૂરિ (વાસ્વામીના મામા) વિહાર કરતાં કરતાં આભીર દેશમાં આવ્યા. ત્યાં અચળપુરની નજીક કૃષ્ણ ને પૂર્ણ નામની બે નદીઓ હતી. તે બેની વચ્ચે એક સુંદર બ્રહ્મ નામને બેટ હતો. દેવશર્મા નામને તપસ્વી અને તેને ૪૯૯ શિષ્યો તે બેટ પર રહી બ્રહ્મજ્ઞાન મેળવવા મથતા હતા. તે પૈકીને એક તપસ્વી સ્વમહિમા વધારવા પગે ઔષધીનો લેપ કરી જળથી છલોછલ ભરેલી નદીના પાણુ પરથી ચાલી અચળપુરમાં આવતું. આ જોઈ લોકો તેની પ્રશંસા કરવા સાથે ભેજનાદિ માટે નિમંત્રવા લાગ્યા. જૈન શાસનમાં આવા કોઈ ચમત્કારી પુરુષ હશે કે કેમ ? તે વાત ચર્ચાતી હતી તેવામાં આસમિતસૂરિ ત્યાં આવી ચડ્યા. ક૯૫નાથી તપસ્વીનું ચેષ્ટિત જાણે પિતાના ભક્ત શ્રાવક પાસે તે તપસ્વીને જમવા માટે આમંત્રણ અપાયું. જમવાના અવસરે ઊના પાણીથી તે તપસ્વીના બંને પગ બરાબર ધવરાવવામાં આવ્યા એટલે લેપ નાબૂદ થયે. જમીને નદીતટે આવતાં તપસ્વી મુંઝા, છતાં આબરુ બચાવવા તેણે જળ પર ચાલવા માંડયું. જરા આઘે જતાં તે બૂડ મૂડ થવા લાગ્યો એટલે ગુરુએ મંત્રવાસિત વાસક્ષેપ નદીમાં નાખી, માગ કરી આપી, તેને ડૂબતો બચાવી લીધો. આ પ્રસંગથી તે તપસ્વી વિલખ થઈ ગયો અને આર્યસમિતની શક્તિ માટે વિસ્મય ફેલાયું. પછી ગુરુએ બ્રહ્મઠીપમાં જઈ, ૫૦૦ તાપસને પ્રતિબંધ પમાડી જૈનધર્માનુરાગી બનાવ્યા. તેઓ બ્રહ્મ દ્વીપમાં રહેનારા હેવાથી તેમનાથી “બ્રહ્મક્રીપિકા' નામની શાખા નીકળી. चउवासो सिरिविक्कम २४, नरसिंहो पंचवीस २५ छव्वीसो। सूरिसमुद्द २६ सत्ता-वीसो सिरिमाणदेवगुरू २७ ।। ९॥ २४ तत्प? श्रीविक्रमसूरिः । २५ तत्पट्टे श्रीनरसिंहमूरिः। २६ तत्पट्टे श्रीसमुद्रसूरिः। २७ तत्पट्टे श्रीमानदेवसूरिः। ગાથા –ચોવીશમા શ્રીવિકમસૂરિ, પચીશમાં શ્રી નરસિંહસૂરિ, છરીશમા શ્રીસમુદ્રસૂરિ અને સત્તાવીશમા પટ્ટધર શ્રીમાનદેવસૂરિ (બીજા) થયા. ૯ व्याख्या-२४ चउवीसोत्ति-श्रीदेवानंदमूरिपट्टे चतुर्विशतितमः श्रीविक्रमसूरिः। २५ नरसिंहोत्ति-श्रीविक्रममूरिपट्टे पंचविंशतितमः श्रीनरसिंहमूरिः । यतः *આર્યસમિતસૂરિને સમય વિચારતાં આ શાખાની ઉત્પત્તિ વિ. નિ. સં. ૧૫થી ૬૧૦ લગભગમાં થવા સંભવ છે છતાં અહીં વી. નિ. સં. ૮૮૬ આપવામાં આવે છે તે મતાંતર જાણ. Page #132 -------------------------------------------------------------------------- ________________ ५४ावदी] : ૯૧ - બ્રહ્મદ્વિપિકાની ઉત્પત્તિ नरसिंहमूरिरासीदतोऽखिलग्रंथपारगो येन । यक्षो नरसिंहपुरे, मांसरतिं त्याजितः स्वगिरा ॥ १ ॥ २६ छव्वीसोत्ति-श्रीनरसिंहमूरिपट्टे षड्विंशतितमः श्रीसमुद्रसूरिः । खोमाणराजकुलनोऽपि समुद्रसूरि-गच्छं शशास किल यः प्रवणप्रमाणी। नित्वा तथा क्षपणकान् यशं वितेने, नागहृदे भुजगनाथनमस्य तीर्थे ॥१॥ २७ सत्तावीसोत्ति-श्रीसमुद्रसूरिपट्टे सप्तविंशतितमः श्रीमानदेवमूरिः । विद्यासमुद्रहरिभद्रमुनींद्रमित्रं, सूरिर्बभूव पुनरेव हि मानदेवः । मांद्यात्प्रपातमपि योऽनघसूरिमंत्रं, लेभेऽबिकामुखगिरा तपसोज्जयते ॥१॥ श्रीवीरात्-वर्षसहस्र १००० गते सत्यमित्रे पूर्वव्यवच्छेदः । अत्र च श्रीनागहस्ती १, रेवतीमित्र २, ब्रह्मद्वीपो ३, नागार्जुनो ४, भूतदिन्नः ५, श्रीकाल कसूरिश्चेति ६ षड्युगप्रधाना यथाक्रमं श्रीवत्रसेनसत्यमित्रयोरंतरालकालवर्तिनो बोध्याः। एषु च युगप्रधानशकाभिवंदितप्रथमानुयोगसूत्रणासूत्रधारकल्पश्रीकालकाचार्यैः श्रीवीरात् त्रिनवत्यधिकनवशत ९९३ वर्षातिक्रमे पंचमीतश्चतुर्थ्यां पर्युषणापर्वाऽऽनीतमिति । श्रीवीरात पंचपंचाशदधिकसहस्र १०५५वर्षे, वि० पंचशीत्यधिकपंचशतवर्षे ५८५ याकिनीसूनुः श्रीहरिभद्रमूरिः स्वर्गभाक् । पंचदशाधिकैकादशशत १११५ वर्षे श्रीजिनभद्रगणियुगप्रधानः । अयं च जिनभद्रियध्यानशतकादेहरिभद्रसूरिभिवृत्तिकरणाद्भिन्न इति पट्टावल्यां, परं तस्य चतुरुत्तरशतवर्षायुष्कत्वेन श्रीहरिभद्रसूरिकालेऽपि संभवान्नाऽऽशंकावकाश इति ॥ વ્યાખ્યાર્થ: –દેવાનંદસૂરિની પાટે વીશમા પટ્ટધર શ્રીવિક્રમસૂરિ થયા. વિક્રમસૂરિની પાટે પચીશમા પટ્ટધર નરસિંહસૂરિ થયા. આ નરસિંહસૂરિ સમસ્ત સિદ્ધાંતના પારગામી હતા કે જેઓએ નરસિંહપુર નગરમાં પિતાની વાણીશકિતદ્વારા-ઉપદેશશેલીથી ચક્ષને માંસભેજનને ત્યાગ કરાવ્યો હતો. નરસિંહસૂરિની પાટે શ્રી સમુદ્રસૂરિ છવીશમા પટ્ટધર થયા. આ સમુદ્રસૂરિના સંબંધમાં કહેવાય છે કે – માણુ રાજકુળમાં ઉત્પન્ન થયેલા ને ચતુરશિમણિ શ્રી સમુદ્રસૂરિએ ગ૭ પર ખરેખર અભુત શાસન કર્યું. વળી ધરણંદ્રને પણ નમન કરવા ગ્ય શ્રી નાગહૃદ તીર્થમાં દિગંબરને જીતીને પિતાને યશ વિસ્તાર્યો. Page #133 -------------------------------------------------------------------------- ________________ વિક્રમનરસિંહસમુદ્રને માનદેવસૂરિ- ર [ શ્રી તપાગચ્છ શ્રી સમુદ્રસૂરિને પદે સત્તાવીશમા શ્રીમાનદેવસૂરિ ( બીજા ) થયા. આ બીજા માનદેવસૂરિ સંબધે કથન છે કે વિદ્યાસમુદ્ર શ્રી હરિભદ્રસૂરીશ્વરના મિત્ર માનદેવસૂરિ નામે આચાયૅ પ્રવર થયા કે જેમણે મંદતાને લીધે ભૂલાઇ ગયેલ નિર્મળ નિષ્પાપ સૂરિમંત્ર પોતાની તપશક્તિવડે ઉજ્જયત–ગિરનાર પર્વત પર અંબિકાદેવીના મુખથી સાંભળ્યે—પ્રાપ્ત કર્યાં. વીર પરમાત્મા પછી ૧૦૦૦ વર્ષે સત્યમિત્ર થયા અને ત્યારપછી પૂર્વજ્ઞાનના વિચ્છેદ્ય થયા. શ્રી વજ્રસેન અને સત્યમિત્રના વચગાળાના સમય દરમિયાન ૧ નાગહસ્તી, ૨ રેવતીમિત્ર, ૩ બ્રહ્મદ્દીપ, ૪ નાગાર્જુન, ૫ ભૂતદિન અને ૬ કાલકાચાએ નામના અનુક્રમે છ યુગપ્રધાના થયા. આ માંહેના ઇંદ્રથી વદાયેલા અને અનુયાગની રચના કરવામાં (ચારે અનુયોગ છૂટા પાડવામાં) સૂત્રધાર સરીખા શ્રીકાલિકાચાયૅ શ્રી વીરપરમાત્મા પછી ૯૯૩ વર્ષે પાંચમીને બદલે ચાથે પયુંષણા પ કર્યું .વીર નિર્વાણ ૧૦૫૫ વર્ષે એટલે કે વિક્રમ સંવત્ ૫૮૫ વર્ષે યાકિનીમહત્તરાનુ શ્રી હરિભદ્રસૂરિ સ્વર્ગવાસી થયા. વી. નિ. સ. ૧૧૧૫ વર્ષે શ્રી જિનભદ્રગણિ યુગપ્રધાન સ્વર્ગવાસી બન્યા. આ જ જિનભદ્રગણિરચિત ધ્યાનશતક વિગેરે ગ્રંથા પર વૃત્તિ કરનાર હરિભદ્રસૂરિ આ હરિભદ્રસરિથી ભિન્ન (બીજા) જાણવા એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે, પરંતુ તે જિનભદ્રગણિનું ૧૦૪ વર્ષનું આયુષ્ય હાવાને કારણે શ્રી હિરભદ્રસૂરિના સમયે તેમની સંભાવના માટે આશકાને અવકાશ નથી. ૨૪ શ્રી વિક્રમસૂરિ, ૨૫ શ્રી નરસિહરિ, ૨૬ શ્રીસમુદ્રસુરિ અને ૨૭ શ્રી માનદેવર(બીજા) દેવાનંદસૂરિની પાટે શ્રી વિક્રમસૂરિ થયા. તેમનુ વિહારક્ષેત્ર બહુધા ગુજરાત હેતુ. સરસ્વતી નદીના કિનારા પર આવેલ ખરસડી ગામમાં બે માસના ચેાવિહારા ઉપવાસ કર્યો જેને પરિણામે સરસ્વતી દેવીએ પ્રસન્ન થઇને ગુરુને પ્રણામ કર્યાં અને ગુરુના પ્રતાપને કારણે ઘણા વર્ષેાંથી સૂકાયેલ પીપળાનુ ઝાડ નવપāવિત કર્યું. નવા જૈનો વધારવાનુ કા પણ સૂરિજીએ ઠીક-ઠીક કર્યુ. છે. ધાધાર ક્ષેત્રમાં વિચરી ત્યાંના પરમાર ક્ષત્રીઓને જૈનધર્માનુરાગી બનાવ્યા. તેમનું શાસ્ત્રોનુ જ્ઞાન અગાધ હતુ. તેમની પાટે શ્રી નરસિંહસૂરિ થયા. તેએ પ્રભાવિક હતા અને તેમની ઉપદેશશક્તિ પ્રતાપી હતી. નરસિંહપુરમાં માંસાહારી યક્ષને પ્રતિખેાધી પાડાનેા ભાગ લેતા બધ કર્યા, ખામાણ રાજકુળને પ્રતિબેાધી જૈનધમપરાયણ મનાવ્યું અને તે જ કુળના સમુદ્રકુમારને પ્રતિાધી દીક્ષા આપી, જે પાછળથી તેમના પટ્ટધર થયા. Page #134 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૯૩ શ્રી નાગાર્જુન સમુદ્રસૂરિ પણ ગુરુ જેવા જ પ્રતાપી નીવડ્યા. એક તે ક્ષત્રિય તેજ અને બીજી તપશક્તિ : અણુહીલપત્તન, મહુડમેર, કોટડા વિગેરે શહેર-નગરામાં વિચરી શાસનપ્રભાવના કરી ચામુડા નામની દેવીને પ્રતિબેાધી પેાતાના પરચા મતાન્યેા. આ સમયે દિગંખનું જોર વધતું જતું હતું. સમુદ્રસૂરિએ દિગબર પંડિતને ( આચાય ને ) વાદમાં જીતી પેાતાની કીતિ ફેલાવવા સાથે શ્વેતાંબર સંપ્રદાયને પુષ્ટ કર્યાં. નાગ ુદ નામનું તીથ કિંગ'ખરા પેાતાનું કરવા માંગતા હતા તે આ આચાયની વાદશક્તિથી શ્વેતાંબર સંપ્રદાયનું જ રહ્યું. તેમની પાટે શ્રી માનદેવસૂરિ ( બીજા ) થયા. તેઓ પણ અતિવ શક્તિશાળી હતા. એકદા પેાતાના શરીરની અસ્વસ્થતાને અંગે સૂરિમ’ત્ર ભૂલી ગયા. પેાતાને પશ્ચાત્તાપ થયેા. શરીર સ્વસ્થ થતાં ગિરનાર પર્વતે આવી, બે મહિનાના ચાવિહારા ઉપવાસ કર્યાં જેને પરિણામે અંબિકા દેવીએ આવી તપસ્યા કરવાનું કારણ પૂછ્યું. ગુરુમુખથી કારણ સાંભળી અંખિકાએ વિજયાદેવીને પૂછી માનદેવસૂરિને સૂરિમંત્ર આપ્યુંા. તેઓ યાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરિના મિત્ર હતા. યુગપ્રધાન નાગાર્જુન નાગાર્જુનની અધ્યક્ષતામાં વલ્લભી વાચના થઇ અને તેને કારણે નાગાર્જુન સવિશેષ પ્રખ્યાતિ પામ્યા. વલ્લભી વાચનાને નાગાજીની ધાયના’ પણ કહેવામાં આવે છે. “ વાચતા ” એ પારિભાષિક શબ્દ છે અને તેના અથ થાય છે— ભણાવવું તે. '' વાચનાએ તેા સેંકડા થઇ ગઇ છે પણ મહત્ત્વની ઉલ્લેખનીય વાચના ત્રણ ગણાય છે. (૧) પાટલીપુત્રી વાચના જે વીરનિર્વાણ પછી ૧૬૦ વર્ષે ભદ્રબાહુસ્વામીના સમયે થઇ (ર) માથુરી વાચના જે કંદિલાચાયના પ્રમુખપણામાં થઇ અને (૩) વલ્લભાવાચના જે નાગાબૂનની અધ્યક્ષતામાં થઇ. બીજી માથુરી વાચના અને ત્રીજી વલ્લભી વાચનાને સમય એક જ છે. ભયંકર દુકાળને કારણે શ્રુત-પરંપરા છિન્નભિન્ન થઈ ગઇ. સમર્થ આચાય પરલેાકવાસી થયા અને દુકાળને અંગે રËસચું જ્ઞાન વિસ્તૃત થવા લાગ્યું. ગચ્છનાયકાની જ્ઞાનને સુરક્ષિત રાખવાની ચિંતા વધી પડી. દુષ્કાળના પંજો પણ જેવા તેવા ન હતા. ક્ષુધાપ્તિના અભાવમાં નવું જ્ઞાન મેળવવા માટે તો શું પણ પુનરાવર્તનના પણ અભાવ જણાવવા લાગ્યા. છેવટે દુકાળની નિવૃત્તિ પછી એક તરફ મથુરામાં આચાય ક દિલસૂરિએ અને વલ્લભીપુરમાં નાગાર્જુને ઉપલબ્ધ શ્રુત વ્યવસ્થિત કરવા માંડયું. આ તે સમર્થ વિદ્વાન આચાર્યાં સમકાલીન હતા છતાં દુર્ભાગ્યને કારણે પાતપાતાની વાચના પછી એકત્રિત થઇ શકયા નહિ એટલે બને વાચનાઓમાં થાડે! મતભેદ રહી જવા પામ્યા છે.પાછળથી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે આગમેને પુસ્તકા કરવાના સમયે મતભેદ ટાળવા અને એક જ વાચનાને વ્યાપક બનાવવા પ્રયત્ન કર્યાં, સ્ક`દિલાચાની વાચના પ્રમાણે સિદ્ધાંત-પુસ્તકા લખાયા અને મતભેદ કે પાઠભેદવાળા નાગાજીની વાચનાને વિષય ટીકામાં લેવામાં માન્યેા, જેને ઉલ્લેખ આજના ટીકાગ્ર થામાં મળે છે. વી. નિ. ૮૯૯ માં નાગાર્જુન સ્વર્ગવાસી થયા. તેએ એક ધુર્ધર આચાય ગણી શકાય. Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ : ૯૪ - [ શ્રી તપાગચ્છ શ્રી હરિભદ્રસૂરિ ચિતોડગઢના રાજા જિતારીના એ માનનીય પુરોહિત હતા. વેદાંતના પારગામી અને શક્તિશાળી હેવાથી તેમને અભિમાન સ્પર્યું હતું. તેમની સાથે હેડ કરે તેવો પુરુષ તેની નજરે પડતા નહિ એટલે તેમણે અભિમાનસૂચક ચિનો ધારણું કર્યા હતાં. અતિશય જ્ઞાનને કારણે પોતાનું પેટ ન ફાટી જાય તેટલા ખાતર કડે રેશમી વસ્ત્ર વીંટી રાખતા. સમસ્ત જંબુદ્વીપમાં મારા જેવો વિદ્વાન વાદી નથી એમ સમજી હાથમાં જાંબુડાની ડાળખી રાખતા. કેદાળી, ખડ ને જાળ પણ સાથે રાખતા. આટલું છતાં એમણે મનમાં પ્રતિજ્ઞા કરી હતી કે જે કોઈનું વચન હું સમજી શકું નહિ તેમનો શિષ્ય થઈને રહું. એકદા તેઓ પિતાની વિચારશ્રેણીમાં વિચારી રહ્યા હતા તેવામાં રાજદરબારથી અગત્યના કાર્ય માટે પ્રતિહારી આવ્યો, પુરોહિતજી તૈયાર થયા અને સુખાસનમાં બેસી ચાલ્યા. રસ્તે ચાલતાં ઘોંઘાટ વો. ધીમે ધીમે દેવાદાડ ને નાસભાગ થવા લાગી. રાજાને હાથી ગાંડ બન્યો હતો અને ઝાડને ઉખેડી નાખતો. ઘર-મકાન તોડીફોડી નાખતો સામેથી ચાલ્યો આવતો હતો. પુરોહિતજી પણું જીવ બચાવવા સુખાસનમાંથી નીચે ઉતર્યા અને પાસેના ભવ્ય મકાનમાં દાખલ થઈ ગયા. પણ આ શું? તે મકાન તે જેનું વિશાળ જિનભવન હતું. ભગવંતની મૂર્તિ જોઈ પુરોહિતને મશ્કરી સુઝી. નિંદાના કઈક વિચારવમળ પણ તેમના મગજમાંથી પસાર થઈ ગય તિરસ્કાર હતો, પણ અત્યારે કરે શું? મહામહેનતે થોડો સમય પસાર કર્યો અને હાથી પસાર થઈ જવાના સમાચાર મળતાં સુખાસનમાં બેસી રાજદરબારે ગયા. એક બાજુ પુરોહિતજીને જૈનધર્મ પ્રત્યે તિરસ્કાર વધતો જતો હતો ને બીજી બાજુ વિધિનું નિર્માણ અનેરું હતું. એકદા પુરોહિતજી રાજસભાનું કાર્ય પૂર્ણ કરી મધ્ય રાત્રિએ ઘર તરફ પાછા વળતા હતા. ઉપાશ્રય નજીક આવતાં કંઈક અવાજ સંભળાવા લાગ્યો. તે સાંભળવા ઊભા રહેતાં નીચેનો શ્લોક સંભળાયો. બોલનાર એક જૈન સાધવી યાકિનીમહત્તરા હતા. चक्कीदगं हरिपणगं, चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दु, चक्को केसव चक्की य॥ એક, બે, ત્રણ, ચાર વાર એને એ જ શ્લોક સાંભળે, છતાં અર્થ ન બેઠો. પુરેડિતજી મુંઝાયા. એમનું અભિમાન ઘવાતું હોય તેમ જણાયું. કાર્થ સમજવા બહુ બહુ વિચાર કર્યો, પણ પરિણામમાં નિરાશા જ સાંપડી. છેવટે અર્થ સમજવા માટે સાધવજી પાસે ગયા ને પૂછયું: “માતાજી ! તમે આ ચક-ચક શું કર્યા કરો છો ?” સાધવીજીએ શાંત ચિત્તથી કહ્યું કે: “ ભાઈ ! નવા નિશાળીયાને તો બધે ચકચકાટ જ લાગે. પુરોહિતજી વિચારમાં ગરકાવ થઈ ગયા. પિતાની પ્રતિજ્ઞા યાદ આવી. સાધ્વીજીને પિતાને શિષ્ય બનાવવા માટે પ્રાર્થના કરી. સાધ્વીજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે “પુરુષોને શિષ્ય બનાવવાનો કે અર્થ સમજાવવાને અમારે અધિકાર નથી.” પુરોહિતજીએ સ્વપ્રતિજ્ઞા સંભળાવી એટલે સાધ્વીજીએ તેમને આચાર્ય જિનભદ્ર સમક્ષ લઈ ગયા. ગુરુએ કાર્થ સમજાવ્યા. હરિભદ્ર દીક્ષા લીધી અને પુરોહિત હરિભદ્રને સ્થાને મુનિશ્રી હરિભદ્ર બન્યા. પતંગને અનુકૂળ પવન ! પછી શી ખામી રહે? જ્ઞાની હરિભદ્ર અલ્પ સમયમાં જૈન શાસ્ત્રો સમજી લીધા. ગુરુએ ગ્ય પાત્ર સમજી ગ૭ને બધો ભાર તેમના શિર નાખે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] આ પ શ્રી હરિભદ્રસૂરિ હિરભદ્રને 'સ ને પરમહંસ નામના એ ભાણેજ હતા. યુદ્ધકળામાં નિપુણ હતા, તે પણ તેમના ઉપદેશથી વૈરાગ્ય રંગે-રંગાયા અને તેમના શિષ્ય બન્યા. ઘેાડા સમયમાં તે દનશાસ્ત્ર, વ્યાકરણ, સાહિત્ય વગેરેના અભ્યાસ કરી સમર્થ વેત્તા બન્યા. મેારના ખેંડાને ચિતરવા ન પડે ! તે સમયે પૂર્વ દેશમાં બૌધમની પૂર્ણ જાહેાજલાલી હતી. તેમના મેટા માટા વિદ્યાપીઠા અને ગુરુકુળા હતા. રાજ્યાશ્રય પણ ઠીક હતા અને તેને કારણે તે ધર્મ વિશેષ કાલાફૂલતા હતા. હંસ તથા પરમહ`સને ત્યાં જઇ અભ્યાસ કરવાની તમન્ના થઈ. ગુરુને તે વાત જણાવી. નિમિત્તના મળે લાભ કરતાં હાનિ વિશેષ જાણી હરિભદ્રસૂરિએ જવાની ના પાડી, છતાં ગુરુવચનની અવગણુના કરી તે બને પૂર્વ દિશા તરફ્ ચાલી નીકળ્યા. વિહાર કરતાં કરતાં તેઓ ભેટ દેશમાં પહેાંચ્યાં. જૈન મુનિવેશે વિદ્યાપીઠમાં પ્રવેશ ન મળે એટલે તેઓએ ભિક્ષુના વેશ ધારણ કર્યાં. ચક્રાર બુદ્ધિ હાવાથી તેમણે અલ્પ સમયમાં અભ્યાસ કરી લીધે। અને ખંડનને ચેાગ્ય દલીલા લખવા માંડી. કેટલીક સ્ખલના પાના પર ઉતારી, તેવામાં દૈવયેાગે પવનના જોરે તે એ પાના ઊડી ગયા અને કુલપતિના હાથમાં આવ્યા. વાંચતાં જ તે વિસ્મય પામ્યા. તેને જૈન શ્રમણની ગ'ધ આવી, પણ ૧૫૦૦૦-પંદર હજાર વિદ્યાર્થી ગણમાંથી શોધી કાઢવા કઇ રીતે? છેવટે એક યુક્તિ અજમાવી. જમવાના પ્રવેશ દ્વાર પર એક જૈનમૂર્તિ ચીતરાવીને સર્વેને તે ઉપર પગ મૂકી જવા સૂચવ્યું. હુંસ અને પરમહંસ 'તે મુંઝાયા. જીવના જોખમે પણ ઇષ્ટ દેવની આશાતના ન કરવાના નિશ્ચય કર્યાં. એક પછી એક બધા આવતા ને જતા હતા. પેાતાના વારા આવતા મૂર્તિના ચિત્રમાં પેટ પર ત્રણ આડા ઊભા લીટા કર્યાં અને તે રીતે જૈનમૂર્તિને સ્થાને બૌદ્ધમૂતિ કરીને, પગ મૂકીને ચાલ્યા. ચાર ખાતીદારાએ આ પ્રસંગ નાંધી લીધેા, તે કુલપતિને સમાચાર આપ્યા. હુંસ ને પરમહંસ પણ હવે સમજી ગયા હતા કે ઘડી ઘડીએ મેાત નજીક આવે છે. પ્રસંગ શેાધી તેઓ નાસી છૂટ્યા, પણ પછવાડે રાજલશ્કર છૂટયું. હંસ ને પરમહંસ શ્વાસભર દોડ્યા ાય, પણુ લશ્કરના ભેટા થતાં કેટલી વાર? છેવટે હુસે પરમહ‘સને પાડાશના સૂરપાળ રાજા પાસે પહેાંચી જવા સૂચવ્યું તે પોતે લડવા તૈયાર થયા. હુંસ સહસ્રયેાધી હતા. એકલા એક હજાર યેદ્દાને પૂરા પડે તેવા હતા, પણુ લશ્કરમાં ૧૪૪૪ યાદ્દાઓ હતા. સમગ્ર લશ્કરની સામે હંસની કેટલી તાકાત ! તેનુ શરીર બાણેાથી વીંધાઈ ચાળણી જેવુ થઈ ગયું. લડતાં લડતાં તેના દેહ ધરતી પર ઢળી પડયો. પરમહંસ સુરપાળ પાસે પહેાંચી ગયે! ને બધી વસ્તુસ્થિતિ સમજાવી. બૌધ્ધાનુ લશ્કર સૂરપાળ પાસે ગયું અને પરમહંસને સોંપવા જણાવ્યુ, સૂરપાળે જીવના જોખમે પણ સાંપવા ના પાડી. છેવટે વાટાધાટ ચાલતાં પરસ્પર વાદ કરવાનું ઠરાવ્યું. ગુરુકૃપાથી પરમહ`સની ક્ત્તેહ થઇ. ત્યાંથી તે ગુરુ હરિભદ્ર સમક્ષ આવવા નીકળ્યા. રસ્તામાં તેને પકડવા માટે દુશ્મનેાએ અનેક પ્રપ ંચે કર્યાં પણ તે બધા નિરક નીવડ્યા. શિષ્યને જોતાં જ ગુરુને ઉમળકા આવ્યા. છાતી સરસા ચાંપ્યા, પણ વીતક વાત સાંભળતા ગયા તેમ તેમ તેમને ક્રોધ માઝા મૂકતા ગયા. પરમહંસે અવિનયની માપી માગીને વાત કરતાં પ્રાંતે તે પણ ઢળી પડયો. આ બનાવથી તે ગુરુની આંખા ફાટી ગઇ. બૌધ્ધાની વૈરવૃત્તિ માટે તિરસ્કાર ને ધૃણા વછૂટી અને તેના બદલા લેવાને મક્કમ નિરધાર કર્યો. તેઓ તરતજ વિહાર કરી સૂરપાળ રાજા પાસે આવી પહેાંચ્યા. તેની પરાક્રમશીલતા માટે Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ [ શ્રી તપાગચ્છ ધન્યવાદ આપી બૌધ્ધ સાથે વાદ કરવાનું જણાવ્યું. સુરપાળે બૌધ્ધાના પરિબળ અને શક્તિનું ભાન કરાવી તેની સામે પગલાં ન લેવાનું નમ્ર વાણીથી સૂચવ્યું છતાં ગુરુએ પિતાના વચનનું સમર્થન કરવાથી સૂરપાળ રાજાએ ગુરુ આગ્રહથી દૂત મોકલ્યો અને જે હારે તે ઊકળતા તેલની કડાઈમાં બળી મરે તેમ નક્કી થયું. શાસ્ત્રાર્થ શરૂ થયો. ગમે તેટલું તપાવે છતાં સેનાને આંચ આવે ? લાંબા સમયના વાદને અંતે હરિભદ્રસૂરિજીનો વિજય થયો અને કુલપતિ ઊકળતા તેલની કડાઈમાં પડી બળી મૂઆ. પછી તો વાદ આગળ ચાલ્યા. એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ જણ કડાઈમાં તળાઈ ચૂકયા. હાહાકાર મચી ગયો. હરિભદ્રસૂરિજીને એક જ ધૂન હતી. તે સમયે હિતાહિતનો વિચાર કરવાનો અવકાશ નહતા. તેમના મનમાં તે ૧૪૪૪ રમ્યા કરતા હતા. તેમના જીવનનો અંત તે જ પોતાનો સંતોષ હતે. એ જ સમયે બે સાધુ સભામાં હાજર થયા. તેમના હાથમાં એક પુત્ર હતો. પત્ર હરિભદ્રસૂરિજીના નામને હતો. પત્ર વાંચતાં જ તેઓનું માનસિક વાતાવરણ પલટાઈ ગયું. પત્ર ગુરુ શ્રી જિનભટ્ટને હતે. કાગળમાંના ત્રણ કોએ સૂરિજીના જીવનની દિશા બદલી નાખી. પુરોહિતમાંથી મહાત્મા થનાર હરિભદ્ર હવે તે પૂરા સમતાશીલ બન્યા. વાદ અધૂરો મૂકી હરિભદ્ર ગુરુ સમક્ષ આવ્યા. ગુરુએ યોગ્ય શબ્દોમાં શાંત્વન આપી ભવિત તાને મહત્વ આપ્યું. હરિભદ્રસૂરિજીને અત્યંત પશ્ચાત્તાપ થયે અને થયેલ ગંભીર ભૂલ માટે પ્રાયશ્ચિત માગ્યું. ગુરુએ ૧૪૪૪ ને મૃત્યુ પમાડવાને નિરધાર બદલ ૧૪૪૪ ગ્રંથની રચના કરવા કહ્યું. હરિભદ્રસૂરિજીની દિશા તદન પરિવર્તન પામી રહી હતી. ધાર્મિક ઝનૂન સિવાય સ્વતંત્ર ગ્રંથ રચના થવા માંડી. ન્યાય, વ્યાકરણ, યોગ, ધર્મ, નીતિ, આચાર વિગેરે વિષયોને રપર્શતાં ૧૪૪૦ ગ્રંથ રચ્યા. છેલ્લા ચાર બાકી રહ્યા અને તેને અંગે “સંસારદાવા” ની સ્તુતિ સંરકૃત તેમજ પ્રાકૃતમાં રચી. એ અભુત સ્તુતિની ત્રણ કડી પૂરી કરી ત્યાં તો તેમના શ્વાસોશ્વાસ ગણાવા લાગ્યા. ચેથા ચરણની એક રચીને બાકીનું કામ શ્રી સંઘને સોંપી તેઓ સ્વર્ગે સીધાવ્યા. હરિભદ્રસૂરિના સમયમાં ચિત્યવાસીઓએ ઊંડાં મૂળ નાખ્યા હતા. હરિભદ્રસૂરિએ તેમની સામે જબરી ઝુંબેશ ચલાવી અને પેટભરા પાખંડીઓને પ્રકાશમાં આણ્યા. પિતાના અષ્ટક, ષોડશક, પંચાશક આદિ ગ્રંથમાં નિષ્પક્ષપાતપણે તેમણે સત્ય વસ્તુ સમજાવી છે. જેનાગો પ્રાકૃત ભાષામાં હતા, તેની ચૂર્ણિઓ પ્રાકૃતમાં જ લખાતી હતી, પરંતુ હરિભદ્રસૂરિએ સંસ્કતમાં ટીકાઓ લખી. એમ મનાય છે કે હરિભદ્ર પૂર્વેની કોઈ ટીકા સંસ્કૃતમાં લખાયેલી મળતી નથી. આ ઉપરાંત યોગને અંગે પણ હરિભદ્રસૂરિએ સારી જહેમત ઉઠાવી છે. યોગને લગતાં યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશતક વિગેરે પુસ્તક લખી નવીન જ દષ્ટિબિંદુ આપ્યું છે. તેમની રચેલી સમરાઈમ્યકતા પણ એક અપૂર્વ અને પ્રતિભાસંપન્ન પુસ્તક છે. હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથો રચ્યા છે, પરંતુ વર્તમાન કાળે બધા ઉપલબ્ધ નથી. અત્યારે પ્રાપ્ત થતાં ગ્રંથમાં વધુ પ્રસિદ્ધ અને પ્રૌઢ ગ્રંથે નીચેના છે. * કઈ કઈ એમ કહે છે કે ૧૪૪૪ ગ્રંથ નહિ પણ ૧૪૪૪ પ્રકરણે લખ્યો છે. દાખલા તરીકે ઉડશક ગ્રંથ, તે તે એક ન ગણાતાં સેળ ગણાય, પંચાશક એટલે પાંચ વિગેરે. Page #138 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૧ અનેકાંતવાદ પ્રવેશ ૩ અનુયાગદ્વાર વૃત્તિ ૫ આવશ્યક સૂત્ર વૃત્તિ ૭ દશવૈકાલિક વૃત્તિ ૯ ધમિંદુ પ્રકરણ ૧૧ ન‘દીસૂત્ર લવૃત્તિ ૧૩ પચવસ્તુ પ્રકરણ ૧૫ પ્રજ્ઞાપના સત્ર પ્રદેશવ્યાખ્યા ૧૭ યાગબિંદુ ૧૯ લાકતત્ત્વનિણૅય ૨૧ ષડૂદનસમુચ્ય ૨૩ સમરાઇન્ગ્ર કહા ૨૫ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૨૭ કથાકાશ ૨૯ જ મૂઠ્ઠીપ સંગ્રહણી ૩૧ જ્ઞાનાદિત્ય પ્રકરણ ૩૩ કસ્તવ વૃત્તિ ૩૫ ન્યાયવિનિશ્ચય ૩૭ પચસગ્રહ ટીકા ૩૯ પ્રતિષ્ઠાપ ૪૧ વ્યાકરણકલ્પ ૪૩ ક્ષમાવલ્લીબીજ ૨ ૯૭ ૧૩ ૪૫ વીરસ્તવ ૨ અનેકાંતજયપતાકા ૪ અષ્ટક પ્રકરણા - ઉપદેશ પદે પ્રકરણ ૮ ન્યાયપ્રવેશ વ્રુત્તિ ૧૦ ધર્મરત્ન પ્રકરણ ૧૨ પચાશક પ્રકરણા ૧૪ પંચસૂત્ર પ્રકરણ ૧૬ યાગદૃષ્ટિસમુચ્ચય ૧૮ લલિતવિસ્તરા ૨૦ વિશતિવિ શતિકા પ્રકરણ ૨૨ દ્વિજવદનચપેટા ૨૪ સમ્બાધ પ્રકરણ ૨૬ સખાધસસતિકા પ્રકરણ ૨૮ જમૂદ્દીપ પ્રતિ વૃત્તિ ૩૦ જ્ઞાનપ’ચક વિવરણ ૩૨ ધૂર્તાખ્યાન ૩૪ પંચલ ગી જિનભગણિ ક્ષમાક્ષમણુ જિનભદ્રગણીના જીવનચરિત્ર સંબંધે વિશેષ હકીકત નથી મળતી, પણ તેમની સાહિત્ય-કૃતિઓ તેમને મહત્ત્વનું સ્થાન આપે છે. પંડિતાના બે પ્રકાર હાય છેઃ એક આગમપ્રધાન તે બીજો તકપ્રધાન. જિનભઽગણી આગમપ્રધાન આચાય હતા. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૩૬ ન્યાયાવતાર વૃત્તિ ૩૮ પંચસ્થાનક ૪૦ યતિનિષ્કૃત્ય ૪૨ લાકબિન્દુ ૪૪ સમકિત પચ્ચીશી વિગેરે વિગેરે તેમની સવિશેષ ખ્યાતિ તે “ ભાષ્યકાર ” તરીકે છે. એમના સમયમાં આગમેાના ગૂઢા ને રહસ્યની સ્પષ્ટતા માટે તે સર્વાંસમ્મત સમથ પુરુષ ગણાતા. તેમણે— વિશેષાવશ્યક ભાષ્ય મૂળ તે ટીકા યુક્ત. બૃહત્સંગ્રહણી બૃહત્ ક્ષેત્રસમાસ, વિશેષણુવતી જીતકલ્પ સૂત્ર. ધ્યાનશતક. ૪૦૦ થી ૫૦૦ ગાથાપ્રમાણુ, ૪૦૦ ગાથાપ્રમાણુ (પ્રકરણના ગ્રંથ ) વિગેરે પુસ્તક રચ્યા છે, Page #139 -------------------------------------------------------------------------- ________________ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ - ૯૮ : [श्री ताछ યાકિનીમહત્તરાસનું શ્રી હરિભદ્રસૂરિ તેમના સમકાલીન હતા. તેમણે ધ્યાનશતક પર ટીકા રચી છે. આ કારણે કેટલાક જિનભદ્રગણી ક્ષમાક્ષમણ પછી હરિભદ્રસૂરિ થયા તેમ માને છે, પરંતુ જિનભદ્રગણીનું ૧૦૪ વર્ષનું આયુષ્ય હોવાને અંગે આ શંકાને અવકાશ રહેતો નથી. હરિભદ્રસૂરિ તેમના સમકાલીન જ હતા. જિનભદ્રગણિ આગમપરંપરાના મહાન રક્ષક હતા, અને સિદ્ધસેન દિવાકરના વિચારને વિગતવાર પ્રતિક્ષેપ પણ તેમણે વિશેષાવશ્યકમાં કર્યો છે. લેખકની સાથોસાથ તેઓ ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા પણ હતા, અને શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જેવાએ પણ સ્વકૃતિમાં તેમની પ્રશંસા કરી છે. अट्ठावीसो विबुहो २८, एगुणतीसे गुरू जयाणंदो २९ । तीसो रविप्पहो ३० इग-तीसो जसदेवसूरिवरो ३१ ॥१०॥ २८-तत्पट्टे श्रीविबुधप्रभसूरिः। २९-तत्पट्टे श्रीजयानंदसूरिः। ३०-तत्पट्टे श्रीरविप्रभसूरिः। ३१-तत्पट्टे श्रीयशोदेवसूरिः। ગાથાર્થ –તેમની પાટે અઠ્ઠાવીસમા વિબુધપ્રભસૂરિ, ઓગણત્રીશમાં શ્રી જયાનંદસૂરિ, ત્રિીશમા શ્રી રવિપ્રભસૂરિ અને એકત્રીશમા પટ્ટધર શ્રી યશાદેવસૂરિ થયા. व्याख्या-२८ अट्ठावीसोत्ति-श्रीमानदेवसूरिपट्टेऽष्टाविंशतित्तमः श्रीविबुधप्रभसरिः। २९ एगुणतीसोत्ति-श्रीविबुधप्रभमुरिपट्टे एकोनत्रिंशत्तमः श्रीजयानंदसरिः । ३० तीसो रवित्ति-श्रीजयानंदसूरिपट्टे त्रिंशत्तमः श्रीरविप्रभसरिः । स च श्रीवीरात् सप्तत्यधिकैकादशशत ११७० वर्षे, वि० सप्तशतवर्षे ७०० नडुलपुरे श्रीनेमिनाथप्रासादप्रतिष्ठाकृत् । श्रीवी० नवत्यधिकैकादशशत ११९० वर्षे श्रीउमास्वातियुगप्रधानः ।। ३१ इगतीसोत्ति-श्रीरविप्रभसूरिपट्टे एकत्रिंशत्तमः श्रीयशोदेवसरिः। अत्र च श्रीवीरात् द्विसप्तत्यधिकद्वादशशतवर्षे १२७२, वि० हृयुत्तराष्टशतवर्षे ८०२ अणहिल्लपुरपत्तनस्थापना वनराजेन कृता । श्रीवीर० सप्तत्यधिकद्वादशशतवर्षे १२७०, वि० अष्टशतवर्षे ८०० भाद्रशुक्लतृतीयायां बप्पभट्टर्जन्म, येनामराजा प्रतिबोधितः । स च श्रीवी० पंचषष्ठयधिकत्रयोदशशतवर्षे १३६५, वि० पंचनवत्यधिकाष्टशतवर्षे ८९५ भाद्रशुक्लषष्ठयां स्वर्गभाक् । વ્યાખ્યાર્થ–માનદેવસૂરિની પાટે ચડાવીશમા શ્રીવિબુધપ્રભસૂરિ થયા. વિબુધપ્રભસૂરિના પદે ઓગણત્રીશમા પટ્ટધર શ્રી જયાનંદસૂરિ થયા. Page #140 -------------------------------------------------------------------------- ________________ પદાવલી ] - ૯૯ - શ્રી વિબુધજયાનંદ૦૨વિપ્રભથશેદેવ જયાનંદસૂરિની પાટે ત્રીશમા શ્રી રવિપ્રભસૂરિ થયા. તેમણે વી. નિ. સં. ૧૧૭૦ એટલે કે વિ. સં. ૭૦૦ માં નાડોલ નગરમાં શ્રી નેમિનાથ પ્રાસાદની પ્રતિષ્ઠા કરી. વી. નિ. ૧૧૯૦ વર્ષે શ્રી ઉમાસ્વાતિ યુગપ્રધાન થયા. રવિપ્રભસૂરિની પાટે એકત્રીશમા શ્રીયશદેવસૂરિ થયા. શ્રી વીર નિર્વાણ પછી ૧૨૭ર વર્ષે એટલે વિ. સં. ૮૦૨ માં વનરાજે અણહીલ્લપુરપાટણની સ્થાપના કરી. વી. નિ. સં. ૧૨૭૦ એટલે વિ. સં. ૮૦૦ વર્ષે ભાદરવા સુદ ત્રીજના દિવસે બપભટ્ટી સુરિને જન્મ થશે ને તેમણે કનોજના રાજા આમને પ્રતિબોધ પમાડ્યો. તેઓ વિ. સં. ૮૯૫ ના ભાદરવા શુદિ છઠ્ઠને દિને સ્વર્ગવાસી થયા. ૨૮ શ્રી વિબુધપ્રભસૂરિ, ૨૯ શ્રી જયાનંદસૂરિ ૩૦ શ્રી રવિપ્રભસૂરિ અને ૩૧ શ્રી યશદેવસૂરિ આ ચ રે પટ્ટધરોના સંબંધમાં વિશેષ વૃતાંત લભ્ય નથી. જયાનંદસૂરિ પ્રખર ઉપદેશદાતા હતા. તેમણે સંપ્રતિ મહારાજાના બનાવેલા ૯૦૦ મંદિરે પ્રાગૂવાટ મંત્રી સામંતદ્વારા જીર્ણોદ્ધાર કરાવ્યું. આ ઉપરાંત સિદ્ધાંતને સુરક્ષિત રાખવા ભંડારની ગોઠવણ કરાવી. - રવિપ્રભસૂરિએ વીર નિર્વાણ ૧૧૭૦ માં નાડોલ નગરમાં શ્રી નેમિનાથ જિનની પ્રતિષ્ઠા કરી હતી. યદેવસૂરિ નાગર બ્રાહ્મણ હતા. તેમણે પણ જૈન શાસનને સારો ઉઘાત કર્યો. અણહીલ્લપુર સ્થાપના ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજે પંચાસરથી આવી વિ. સં. ૮૦૨ માં અણહીલપુર પાટણની સ્થાપના કરી. વનરાજની બાલ્યાવસ્થામાં શીલગુણસરિએ આશ્રય આપી પોષણ કર્યું હતું. તેને પરિણામે તે જૈન ધર્મીનુયાયી બન્યો હતો. પાટણના પંચાસરા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરનાર વનરાજ હતા. અણહીલપુરની સ્થાપનામાં અને રાજ્યકારભાર ચલાવવામાં વનરાજને તેને સારો સાથ હતો અને રાજ્યના પ્રધાન મંત્રી જેવાં મહત્તવના હોદ્દા પર જનોની જ અધિકારી તરીકે નીમણકે થઈ હતી. શ્રી બપ્પભટ્ટસૂરિ તેમનું મૂળ નામ તે સૂરપાળ હતું. પંચાલ દેશના ટુંબ નામના ગામમાં તેમના પિતા અ૫ અને માતા ભટ્ટી રહેતાં હતાં. પુત્ર પરાક્રમી હતા. બાલ્યાવસ્થા છતાં તેની બુદ્ધિ તીવ્ર હતી. છ વર્ષની ઉંમરે પિતા સાથે રીસામણુ થતાં તે ઘર છોડીને ચાલી નીકળ્યો. બાદ તે મઢેરા નામના ગામમાં આવે. તે સમયે તે ગામમાં સિદ્ધસેન નામના આચાર્ય બિરાજતા હતા તેની આગળ આવ્યો ને સ્વવૃતાંત જણાવ્યો. * કેટલાકના મત પ્રમાણે દેવચંદ્રસૂરિ. Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટસૂરિ [ શ્રી તપાગચ્છ છ વર્ષના બાળકમાં આટલું શુરાતન જોઇ સૂરિને તેને માટે સદભાવ ઉપજો. તેમને એમ થયું કે સૂરપાળની શક્તિ ખીલવવામાં આવે તો તે શાસનને સ્થંભ થાય, તેથી તેમણે તેને પૂછયું કે-“તું અમારી સાથે રહીશ ? ” સૂરપાળે હા પાડી, ને બીજા દિવસથી શાસ્ત્રાધ્યયન શરૂ કર્યું. સુરિજી તો તેની સ્મરણશક્તિ ઈ દિગ થઈ ગયા, સૂરપાળ દિવસના એક હજાર શાક મુખપાઠ કરતી. ગ્ય ઉમર થઈ એટલે ગુરુને દીક્ષા આપવાની ઈચ્છા થઈ અને માતપિતાની સંમતિ માટે ડુંબ ગામ આવ્યા. પહેલા તો પિતાએ આનાકાની કરી પણ છેવટે પિતાનું નામ રહે તે શરતે દીક્ષા આપવાનું સ્વીકાર્યું. ગુરુએ દીક્ષા આપી ભદ્રકીતિ એવું નામ રાખ્યું પણ માતાપિતાના નામથી સંયુક્ત બપ્પભટ્ટી” એવું નામ પ્રચલિત થયું. બપ્પભટ્ટીની શક્તિ જાણું ગુરુએ તેમને સારસ્વત મંત્ર આપ્યો. તે મંત્રના જાપથી સરસ્વતી અર્ધ રાત્રિએ હાજર થઈ, પ્રસન્ન થઈ, વર આપીને વિદાય થઈ. બપ્પભટ્ટી એકદા ઈંડિલ ભૂમિએ ગયા, તેવામાં વૃષ્ટિ થવાથી એક દેવકુળમાં સ્થિર રહ્યા. તેવામાં એક પુરુષ ત્યાં આવ્યો તે કાન્યકુંજ કનોજ )ના રાજા યશોવર્માનો આમ નામનો પુત્ર હતો. પિતાથી રીસાઈને તે પર્યટને નીકળ્યો હતો. તે પુષે તે દેવકુળમાં એક પ્રશસ્તિ જોઈ અને તેની વ્યાખ્યા બપ્પભટ્ટીને પૂછી. તેમણે તેની સરસ વ્યાખ્યા કહી સંભળાવી જે સાંભળી આમ અતિ પ્રમોદ પામ્યો, પછી વૃષ્ટિ બંધ થતાં ગુરુ સાથે તે ઉપાશ્રયે આવ્યો, ગુરુને તેના લક્ષણ ઉપરથી તે પરાક્રમી પુરુષ જણાયો. વિશેષ વિચાર કરતાં તેને પૂર્વને પ્રસંગ યાદ આવ્યો. જ્યારે આમ બાલ્યકાળમાં હતો ત્યારે તેના પિતાએ તેનો તેની માતા સાથે ત્યાગ કર્યો હતો. તેની માતા વનમાં પારણું બાંધી તેને હીંચોળી રહી હતી ત્યારે તે વૃક્ષની છાયા તદન સ્થિર થઈ ગઈ હતી. ગુરુએ એ પ્રસંગ નજરોનજર નીહાળ્યા હતા અને તેમણે નિશ્ચય કર્યો કે તે બાળક તે બીજે કઈ નહિં પણ આ આમ જ હે જોઈએ. બપભટ્ટીએ તેને પિતાની પાસે રાખે ને અનેક જાતનું જ્ઞાન આપવું શરૂ કર્યું. ગુવાત્સલ્યથી રાજી થઈ આમે કહ્યું કે-“મને રાજ્ય મળશે ત્યારે આપને અર્પણ કરીશ.' ગુરુ મૌન રહ્યા. . કેટલાક સમય બાદ યશોવર્માએ આમને તેડવા માણસ મોકલ્યા પણ સ્વમાની આમ ને ગ. છેવટે યશવમ મરણ પથારીએ પડ્યો અને પિતાના પ્રધાનને તેડવા મેકલ્યા ત્યારે ગુરુના આગ્રહથી આમ કનોજ ગયો અને તેને પિતા મૃત્યુ પામતા રાજ્ય હસ્તગત કર્યું. પિતાની અંતિમ અવસ્થામાં પિતે સેવા ન કરી શકો તે વિચારથી તે ઉદાસીન રહેવા લાગ્યો. તે ઉદાસી અવસ્થામાં શાંત્વન આપવા માટે તેમણે પિતાના હિતકારી બીપભટ્ટીને બોલાવવા નિશ્ચય કરી દૂત મોકલ્યા. તે સમયે બ્રાહ્મણે અને જેનો વચ્ચેનું વૈમનસ્ય ઓછું ન હતું. કનેજિની સભામાં બ્રાહ્મણ પંડિતેનું પરિબળ હતું. બપ્પભટ્ટીની ઉમ્મર નાની હતી છતાં તેની શક્તિ અને શાસનના ઉદ્યોતને વિચાર કરીને ગુએ આજ્ઞા આપી. રાજાએ મેટા આડંબરપૂર્વક સન્માન કર્યું અને રાજસભામાં સિંહાસન સમક્ષ લઈ જઈ તે સ્વીકારવા પ્રાર્થના કરી. ગુરુએ જણાવ્યું કે-જે આચાર્ય હોય તે સિંહાસનને લાયક ગણાય. હું તે સામાન્ય સાધુ છે. આ ઉપરથી આમ રાજાએ સિદ્ધસેન સૂરિને વિનંતિ કરી કે- તમો અ૫ભટ્ટીને આચાર્ય પદ આપ.' આ સમયે બભટ્ટીની ઉમ્મર ફક્ત અગ્યાર વર્ષની હતી છતાં તેની શક્તિ અને Page #142 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૧૦૧ સામર્થ્યની વિચારણા કરી આચાર્ય પદ પ્રદાન કર્યું. ક્રી બપ્પભટ્ટી કનાજ સિંહાસન સ્વીકારવાની વાત જણાવી. અપ્પભટ્ટીસૂરિએ પેાતાને પૂરેપૂરા જૈન સાધ્વાચારની ઝાંખી કરાવી. રાજા નિ:સ્પૃહતાની અવધિ જાણી વિશેષ પ્રેમવાળા બન્યા. ગુરુસસ વધતાં ગુરુએ તેને નીતિના માર્ગે સમજાવી પ્રજાહિતના કાર્યમાં જોડ્યો. આમ રાજા પર ઉપદેશે સચોટ અસર કરી તેથી તેણે એક સેા આઠ ફુટ ઊંચા જિનપ્રાસાદ કરી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા કરી. આમ રાજાને સમસ્યાના સારે। શેખ હતા. એકદા પેાતાની સ્ત્રીને ખેદ પામતી જોઇને રાજાએ સભામાં પૂછ્યું” કે પામે હજી પરિતાપ કમળમુખી પ્રમાથી જુદા જુદા વિદ્વાનાએ એની પૂર્તિ માટે બીજી ચરણુ બનાવ્યું, પણ કાઇ સફ્ળ ન નીવડયું ત્યારે બપ્પભટ્ટીએ તે પૂરું કર્યું. કે ઢાંકયું એનું અંગ વહેલા ઊઠી સવારથી શ્રી બપ્પભટ્ટીસૂરિ પધાર્યાં અને રાજાએ નિઃસ્પૃહ ભાવ બતાવી અન્ય સમયે આવી જ કોઇ સમસ્યાપૂર્તિ ગુરુમહારાજે કરી જેથી આમ રાજાને સંશય ઉત્પન્ન થયા કે મારા અંતઃપુરને લગતી ખાનગી હકીકત ગુરુમહારાજ કયાંથી જાણે? દ્વેષી અને વિઘ્નસતાષીઓએ આ તકનેા લાભ લઈ રાજાના કાનમાં વિષ રેડયું. રાજાના સ્વભાવમાં ફેરફાર જણાતાં ગુરુમહારાજ વસ્તુસ્થિતિ સમજી ગયા. ‘ જયાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહી ” એમ સમજીને ગુરુ ઉપાશ્રયને બારણે એક ગ્લાક લખીને વિહાર કરી ગયા. આમ રાા ઉપાશ્રયે આવતાં શ્લોક વાંચી ધણા જ દુ:ખી થયા. ગુરુની તપાસ માટે તેણે પ્રયત્ન શરૂ કરી દીધા. બપ્પભટ્ટી ત્યાંથી વિહાર કરી ગૌડ ( બંગાળ) દેશમાં આવ્યા. ત્યાંના રાજા ધરાજાએ આમ રાજા કરતાં પણ ચઢિયાતું સામૈયું કર્યું.... ધર્મરાજ આમરાજાને કટ્ટા વૈરી હતા એટલે ગુરુ પાસેથી વચન લઇ લીધું કે– આમ રાજા જાતે જ તેડવા આવે તેા જવું, નહિંતર નહિ. ' ગુરુએ તે કબૂલ કર્યું આ બાજુ આમ રાજાને ગુરુ વગર ચેન પડતું નથી-પૂર્વ રંગ આવતા નથી. એકદા વનમાં જતાં એક સપને કપડામાં વીંટાળી ઘરે લાવ્યેા અને તેની એક સમસ્યા ઉપાવી કાઢી પૂછ્યું કે શસ્ત્ર, શાસ્ત્ર, કૃષિ, વિદ્યા બીજી પણ જેથી જીવે આની પૂતિ કાઇ કરી શકયું નહિ એટલે રાજાએ લાખ ટકાનું ઇનામ આપવાનું જાહેર કર્યું. આ પ્રસંગના લાભ લેવાનુ એક જુગારીએ નક્કી કર્યુ અને તપાસ કરતાં કરતાં તે બપ્પભટ્ટીસૂરિ પાસે ગૌડ દેશ પહોંચ્યા. પ્રણામ કરી સમસ્યાપૂતિ કરવા જણુાવ્યું. ગુરુએ સ્વશક્તિથી જણાવ્યું કે— ગ્રહી દૃઢ પળે પથ કૃષ્ણ ભુજંગ મુખશુ જુગારીએ આવીને સમસ્યા પૂરી એટલે રાજાએ સાચી હકીકત જણાવવા આગ્રહથી પૂછ્યુ એટલે તેણે બપ્પભટ્ટીસર સંબંધી વાત જણાવી. રાજા આશ્ચય પામ્યા. તેણે વિચાર્યું કે આટલે બધે દૂર હોવા છતાં ગુરુ સની વાત જાણી શકયા તેા પછી મારા અંતઃપુરની વાત જ્ઞાનશક્તિથી જાણે તેમાં નવાઈ જ શી ? તેમના પ્રત્યે શંકાશીલ ભાવ દૂર થયા અને તેના વિરહ હવે વધુ ને વધુ પીડાકારી જણાવા લાગ્યા. Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી બપ્પભટ્ટસૂરિ [ શ્રી તપાગચ્છ તેણે પિતાના પ્રધાન પુરુષને ગુરુને તેડવા મોકલ્યા. ગુરુએ ધર્મરાજ સાથે કરેલી પિતાની શરત જણાવી. આમ રાજાને ધર્મરાજની સભામાં જવામાં જોખમ હતું, પણ ગુરુભક્તિને કારણે તે જોખમ વહેરવા પણ પિતે તૈયાર થયા. વેશ પલટાવી ધર્મરાજની સભામાં તે દાખલ થયો. ગુરુએ તેને આવતો : જોઈ કહ્યું કે-આમ આવો. બીજા સમજ્યા કે ગુએ જગા બતાવવા આમ કહ્યું. પછી તેણે રાજાના હાથમાં પત્ર મૂકો એટલે રાજાએ પૂછયું કે-“આમ રાજ કેવો છે ?' ત્યારે તેણે કહ્યું કે “બરાબર મારી જેવો’ તેના હાથમાં બીજોરું હતું, એટલે રાજાએ પૂછયું કે-“આ શું છે ?” એટલે તેણે જવાબ આપ્યો કે “બી જે રા’ એને અર્થ એ થયો કે બીજો રા એટલે બીજો રાજા, આવી રીતે આમ રાજાઓ અને મહારાજે સાંકેતિક ભાષામાં વાત કરી લીધી પણ ભેળા ધર્મરાજ સમજ્યા નહિ, બીજે દિવસે ગુરુએ ધર્મરાજ પાસે વિહાર કરવાની પરવાનગી માગી. રાજાએ પિતાની શરતની વાત કરી એટલે ગુરુએ ઘટસ્ફોટ કર્યો. બરાબર તે જ સમયે રાજાની વારાંગના આવી અને રાત્રિએ પોતાને ત્યાં રહેલ આમરાજાનું ભેટ મળેલ કડુ રાજાને અર્પણ કર્યું. આથી ધર્મરાજને ગુરુના કથન પર વિશ્વાસ જન્મે. પછી વિહાર કરી બપ્પભટ્ટી કને જ આવ્યા અને આમને આનંદ થયો આ સમયે શંકરાચાર્ય અને બૌદ્ધ વધેનકુંજર સ્વ-સ્વ ધર્મની પુષ્ટિ માટે કમર કસી કાર્ય કરી રહ્યા હતા. વિદ્ધનકુંવરને ધર્મરાજને ભેટે થઈ ગયો. વર્ધનકુંવર જે પ્રખર વક્તા મળે એટલે છવું જ શું? આમરાજા પિતાની સભામાં ગુપ્ત રીતે આવ્યો ત્યારે વેર ન લઈ શકાયું તેથી તેણે વર્ધનકુંવરને ઉપયોગ કરવાનું નકકી કર્યું. આમરાજાને કહેવરાવ્યું કે વર્ધનકુંવર સાથે વાદ કરાવો અને જેનો વાદી હારી જાય તેણે પોતાનું રાજ્ય હારી જવું. બપ્પભટ્ટી અને વર્ધનકુંવરને છ માસ સુધી વાદ થયો અને આખરે બપ્પભટ્ટી જીત્યા. ધર્મરાજ રાજ્ય હારી ગયા, પણ બપ્પભટ્ટીની સલાહથી આમરાજાએ તેમને રાજ્ય પાછું સંપ્યું અને હંમેશના મિત્રો બન્યા. પછી ધર્મરાજે જૈન ધર્મ સ્વીકાર્યો. ગુરુના સવની પરીક્ષા કરવા આમરાજાએ પિતાની વેશ્યાને સમજાવીને રાત્રે ઉપાશ્રયમાં મેકલી. શ્રાવકાના ગયા પછી તે પ્રગટ થઈ પણ ગુના તપતેજ આગળ તેનું કશું ચાલ્યું નહિ. અંતે નાસીપાસ થઈને તે ચાલી ગઈ. આમ રાજા વિદ્વાન હતો છતાં કોઈ કોઈ વાર તે ભૂલ કરી બેસતે. એક દિવસ તેના નગરમાં માતંગેની ટોળી આવી. તેણે રાજા સમક્ષ પોતાની કળા બતાવવા માંડી. તેમાં એક રૂપવાન અને સુંદર ગાત્રવાળી માતંગીને જોઈને આમ મોહિત થયો. રાજાને ના પાડવા કાણું સમર્થ થાય ? વાત ગુરુ પાસે આવી. મહેલના ભારવટીયા પર એક શ્લોક લખી નાખ્યો, જે વાંચતાં જ રાજાની આંખ ઊઘડી ગઈ. અક્ષર ઓળખ્યા ને તેની સાન ઠેકાણે આવી ગઈ. એકદા આમરાજાએ ગુસ્ની ખૂબ પ્રશંસા કરી. આથી ગુને અભિમાન તે ન ચડ્યું પણ નમ્રતાથી જણાવ્યું કે “મારા કરતાં પણ ચડે તેવા મારા ગુરુભાઈ નન્નસૂરિ અને ગોવિંદાચાર્ય છે.' રાજાને તેની ખાત્રી કરવાનું મન થયું અને મોઢેરા ગામ આવ્યો. બરાબર આ જ દિવસે નન્નસૂરિએ કામશાસ્ત્રની વાત ચર્ચા અને તે એટલી હદ સુધી કે બેઠેલા લોકોની વૃત્તિ બદલાઈ જવા લાગી. આમરાજાને થયું કે નન્નસૂરિ સ્ત્રીલંપટ હેવા જોઈએ, નહીં તો આ વિષયનું આટલું સંપૂર્ણ જ્ઞાન કયાંથી હોય? એટલે તેમને વંદન કર્યા સિવાય તે ચાલ્યો ગયો. તેના ગયા પછી ગોવિંદાચાર્યને શ કા થઇ કે તે આમ રાજા જ હોવો જોઈએ. કનોજ તપાસ કરાવી ને સમાચાર કહેવરાવ્યા. બપ Page #144 -------------------------------------------------------------------------- ________________ પઢાવલી ] શ્રી બપ્પભટ્ટસૂરિ ભટ્ટી સરિને થયું કે રાજા નમસ્કાર કર્યા સિવાય પાછો આવ્યો તે ઠીક ન થયું. રાજાને સમજાવવા ને તેની શંકા દૂર કરાવવા માટે તેમણે એક યુક્તિ રચી. રાજાને દરબાર ભરાણે હતો તેવામાં બે નટએ આવી નાટક કરવાની પરવાનગી માગી. પછી તે એવું સરસ નાટક ભજવ્યું કે વીરરસનું વર્ણન આવતાં “મારો મારો’ નો પોકાર શરૂ થઈ ગયો. સભામાંના યોધા ઊભા થઈ ગયા. એ સમયે પોતાનો વેશ બદલી બંને નટો નન્નસૂરિ અને ગોવિંદાચાર્યના રૂપમાં હાજર થઈ ગયા. રાજાએ તેનું કારણ પૂછ્યું ત્યારે જણાવ્યું કે કદી નહિ અનુભવેલા વિષયમાં પણ જ્ઞાનબળે રસ જમાવી શકીએ છીએ તેની ખાત્રી કરવા આ પ્રસંગ યાજ પડ્યો. રાજાને મેઢેરાનો પ્રસંગ યાદ આવ્યા ને ગુચરણમાં નમી પડ્યો. આમ રાજાએ પિતાની પાછલી અવસ્થામાં ગિરનારનો મહિમા સાંભળી પ્રતિજ્ઞા કરી કે નેમિજિનના દર્શન સિવાય આહાર ગ્રહણ કરવો નહિ. મહાન સંઘ સાથે સૂરિજી સહિત આમ રાજા ગિરનાર તરફ ચાલ્યો. ગિરનાર તીર્થ કઈ નજીક ન હતું. ખંભાત આવતાં રાજાથી ભૂખે ન રહેવાયું, વ્યાકુળતા ખૂબ વધી ગઈ, પણ પ્રતિજ્ઞા ન મૂકાઈ. છેવટે સૂરિજીની મંત્રશક્તિથી અંબિકા દેવીએ હાજર થઈ ગિરનારજી પરના નેમિનિ બિંબને લાવી દર્શન કરાવ્યા પછી જ રાજાએ આહાર ગ્રહણ કર્યો. પછી શત્રુંજયની યાત્રા કરી ગિરનારજી આવ્યા. આ સમયે ગિરનારજીનું તીર્થ દિગંબરેના કબજામાં હતું. તેમણે યાત્રા કરવા જવા દેવાની ના પાડી. આમરાજાને આથી લાગી આવ્યું. તેણે તે સમયે હાજર રહેલા અગિયાર દિગંબર રાજાને લડવા માટે આમંત્રણ આપ્યું, પણ બપભટ્ટી સૂરિએ તેને નિવારી કહેવરાવ્યું કે આપણે વાયુદ્ધ કરી નિર્ણય બાંધીએ. પછી બંને પક્ષની કન્યાઓને બેલાવી કહ્યું કે જે નેમિનાથની ગાથા પહેલા બેલે તેનું તીર્થ ગણવું. દિગંબર કન્યા ન બોલી શકી જ્યારે શ્વેતાંબરી કન્યા ૩ાિતશિરે વાળી ગાથા બલી ગઈ. આ પ્રમાણે આચાર્યો વિજય પ્રાપ્ત કરી તીર્થયાત્રા આનંદપૂર્વક કરી. બપ્પભટ્ટીઅરિનો જન્મ વિક્રમ સંવત ૮૦૦ના ભાદરવા શુદિ ૩ને રોજ થયો હતો અને સ્વર્ગવાસ ૮૫ ના ભાદરવા શદિ ૬ ને દિવસે થયો, એટલે ૯૫ વર્ષની ઉમ્મરે અણશણ સ્વીકારી તેમણે રવર્ગગમન કર્યું. બાલ્યવયમાંથી ચારિત્ર ગ્રહણ કરી, ઉત્તમ સંયમ પાળી તેમણે શાસનશોભામાં ઘણે જ વધારો કર્યો હતો. બપ્પભટ્ટીએ વિદ્વાનોના હિતાર્થે તારાગણ આદિ બાવન પ્રબંધેની રચના કરી છે, પણ અત્યારે બપ્પભટ્ટીકૃત ચતુર્વિશતિ જિન સ્તુતિ અને સરસ્વતી સ્તોત્ર સિવાય કંઈ ઉપલબ્ધ થતું નથી. બપ્પભટ્ટીને વાદિકુંજરકેશરી, બ્રહ્મચારી, ગજવર અને રાજપૂજિત વિગેરે બિરુદો મળ્યા હતા. बत्तीसो पजुण्णो ३२, तेतीसो माणदेव जुगपवरो ३३ । चउतीस विमलचंदो ३४, पणतीसूजोअणो सूरी ३५॥ ११ ॥ ३२ तत्पढे श्रीप्रद्युम्नसूरिः। ३३ तत्पट्टे श्रीमानदेवसूरिः। ३४ तत्पट्टे श्रीविमलचन्द्रसूरिः। ३५ तत्पट्टे श्रीउद्योतनसूरिः। Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રદ્યુમ્ન૦ માનદેવ૦ વિમળચદ્રસૂરિ : ૧૦૪ [ શ્રી તપાગચ્છ ગાથાઃ—મત્રીશમા શ્રી પ્રદ્યુમ્નસૂરિ, તેત્રીશમા માનદેવસૂરિ, ચેાત્રીશમા વિમલચંદ્રસૂરિ નેપછી પાંત્રીશમા પટ્ટધર તરીકે શ્રીઉદ્યોતનસૂરિ થયા. व्याख्या - ३२ बत्तीसोत्ति - श्रीयशोदेवसूरिपट्टे द्वात्रिंशत्तमः श्रीप्रद्युम्नसूरिः । ३३ तेत्तीसोत्ति - श्रीप्रद्युम्न सूरिपट्टे त्रयस्त्रिंशत्तमः श्रीमान देवसूरिः उपधानवाच्य ग्रंथविधाता । ३४ चउतीसत्ति - श्रीमानदेव सूरिपट्टे चतुस्त्रिंशत्तमः श्रीविमलचन्द्रसूरिः । ३५ पणतीसोत्ति-श्रीविमलचंद्रसूरिपट्टे पंचत्रिंशत्तमः श्रीउद्योतनसूरिः । स चाऽर्बुदाचलयात्रार्थं पूर्वावनीतः समागत: । टेलिग्रामस्य सीम्नि पृथोर्वटस्य छायायामुपविष्टो निजपट्टोदयहेतुं भव्यमुहूर्त्तमवगम्य श्रीवीरात् चतुष्षष्ट्यधिकचतुर्दशशतवर्षे १४६४ वि० चतुनवत्यधिकनवशतवर्षे ९९४ निजपट्टे श्रीसर्वदेवसूरिप्रभृतीनष्टौ सूरीन् स्थापितवान् । केचित्तु सर्वदेवसूरिमेकमेवेति वदंति । वटस्याऽधः सूरिपदकरणात् वटगच्छ इति पंचमनाम लोकप्रसिद्धं । प्रधानशिष्यसंतत्या ज्ञानादिगुणैः प्रधानचरित्रैश्च बृहत्वाद बृहद्गच्छ इत्यपि ॥ ११ ॥ વ્યાખ્યા:શ્રી યશે દેવસૂરિની પાર્ટ બત્રીશમા શ્રી પ્રદ્યુમ્નસૂરિ થયા. શ્રી પ્રદ્યુમ્નસૂરિની પાટે ઉપધાનધિની રચના કરનાર તેત્રીશમા પટ્ટધર શ્રી માનદેવસૂરિ (ત્રીજા) થયા. માદેવસૂરિની પાટે ચાત્રીશમા શ્રીવિમલચદ્રસૂરિ થયા શ્રી વિમળચંદ્રસૂરિની પાટે પાંત્રીશમા શ્રી ઉદ્યોતનસૂરિ થયા. તેએ આબુ તીર્થની યાત્રા માટે પૂર્વદેશમાંથી આવ્યા. ત્યાં ટેલી નામના ગામની સીમમાં વિશાળ વડલાની છાયામાં બેઠેલા તેમણે પેાતાની પરપરાના મહેાદયકારણભૂત શુભ મુર્ત્ત જાણીને શ્રી વીર નિર્વાણ પછી ૧૪૬૪ એટલે કે વિક્રમ સંવત્ ૯૯૪ વર્ષે સર્વદેવસૂરિ આદિ આઠ શિષ્યાને પાતાના પટ્ટધર બનાવ્યા. કેટલાક સ દેવસૂરિ એકને જ પટ્ટધર બનાવ્યા તેમ કહે છે. વડલાની નીચે સિરપદ પ્રદાન કરવાથી નિગ્રંથ 66 "" ગચ્છનુ વાગચ્છ ” એવું પાંચમું નામ પ્રચલિત થયું. શ્રેષ્ઠ શિષ્યાની પરંપરાને લીધે, જ્ઞાનાદિ ચુણા અને ઉત્તમ ચારિત્ર પાલનના ઉત્કૃષ્ટપણાથી બૃહદ્ ગચ્છ એવુ અપરનામ પણ કહેવાય છે. ૩૨ શ્રી પ્રદ્યુમ્નસૂરિ, ૩૩ શ્રી માનદેવસૂરિને ૩૪ શ્રી વિમલચંદ્રસૂરિ પ્રદ્યુમ્નસૂરિનું વિહારક્ષેત્ર બહુધા પૂદેશ હતું. તેમના સચાટ ઉપદેશથી પૂ પ્રદેશમાં સત્તર જિનાલયે નવાં થયાં. આ ઉપરાંત તેમની જ્ઞાન-પ્રીતિ પણ અતિશય Page #146 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] શ્રી ઉદ્યોતનસૂરિ હતી. તેઓ સમજતા કે જ્ઞાન વગરની એકલી ક્રિયા પાંગળી છે અને તે કારણથી તેમણે અગ્યાર જ્ઞાન-ભંડાર લખાવ્યા. તીર્થભૂમિના પવિત્ર વાતાવરણ પરત્વે તેમને અતિશય પ્રેમ હતે. જુદી જુદી મળી તેમણે શ્રી સમેતશિખરની સાત વખત યાત્રા કરી હતી. તેમનું આયુષ્ય અ૬૫ હતું, છતાં પણ તેમણે શાસનપ્રભાવના સારી કરી હતી. તેમની પાટે માનદેવસૂરિ થયા. માનદેવસૂરિ એ નામના આ ત્રીજા પટ્ટધર છે. તેમણે શ્રાવક-શ્રાવિકા માટે ઉપધાન તપનું વિધાન કર્યું. તેઓ પણ અ૮૫ આયુષ્ય ભેગવી સ્વર્ગે સીધાવ્યા. તેમના પદે શ્રી વિમલચંદ્રસૂરિ થયા. તેમણે પદ્માવતી દેવીની સહાયથી ચિત્રકૂટ (ચીતડ) પર્વત પર સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કેટલાકે એમ પણ કહે છે કે દેવીસહાયથી તેઓએ વાદમાં પ્રતિસ્પર્ધીઓને હરાવ્યા હતા. ઉપરોક્ત ત્રણે પટ્ટધરો સંબંધે વિશેષ વૃતાંત લભ્ય નથી. ૩૫ શ્રી ઉદ્યોતનસૂરિ ઉદ્યોતનસૂરિનું વિહારક્ષેત્ર બહુધા પૂર્વ પ્રદેશ હતો. તેમને તીર્થ પ્રત્યે અતીવ ભક્તિભાવ હતું, તેથી જ તેમણે શ્રી સમેતશિખર ગિરિની પાંચ વાર યાત્રા કરી હતી. તીર્થના પવિત્ર રજકણેનો પ્રભાવ અચિંતનીય છે. ભારેકર્મી જીવો પણ તીર્થ-સ્પર્શન– થી પિતાના આત્માને પવિત્ર બનાવી શકે છે, તે પ્રભાવિક પુરુષની તો વાત જ શી? તેઓ પૂર્વ પ્રદેશમાં વિચરી રહ્યા હતા તેવામાં આબૂતીથનો મહિમા સાંભળી તેની યાત્રાએ નીકળ્યા. વિહાર કરતાં કરતાં તેઓ આબુની તળેટીમાં આવેલ ટેલી નામના ગામની સીમમાં વિશાળ વડલાની છાયામાં બેઠા. ત્યાં શ્રી સર્વાનુભૂતિ નામને યક્ષ પ્રત્યક્ષ થયો અને ગુરુમહારાજને જણાવ્યું કે-“અત્યારે શુભ ઘટિકા છે માટે પરંપરાના મહદયને માટે કઈ શિષ્યને આચાર્યપદે સ્થાપન કરે.” આ સાંભળી ગુરુએ શ્રી સર્વદેવસૂરિ પ્રમુખ આઠ સાધુઓને સૂરિપદ પ્રદાન કર્યું. કેટલાકે એમ જણાવે છે કે શ્રી સર્વદેવસૂરિ એકને જ આચાર્ય બનાવ્યા. વડલાની નીચે સૂરિપદવી આપવાથી નિગ્રંથ ગછનું “વટગચ્છ” એવું પાંચમું નામ પ્રચલિત થયું. “વટગચ્છ”નું અપર નામ “બૃહદ્ ગચ્છ” પણ જણાવવામાં આવે છે. આ ઉદ્યોતનસૂરિનું બીજું નામ દાક્ષિણ્યાંકસૂરિ કે દાક્ષિણ્યશૃંદ્રસૂરિ અથવા દાક્ષિણ્યચિહ્નસૂરિ હતું. તેમણે હીદેવીના મુખથી કથા સાંભળી, તેને ગ્રથિત કરી, પ્રાકૃત ભાષામાં ૧૩૦૦૦ કલેકપ્રમાણ કુવલયમાળા નામને ગ્રંથ રચે છે. આ કથા પ્રાકૃત સાહિત્યમાં એક અમૂલ્ય રત્ન સમાન છે. તેમના જીવનને લગતે વિશેષ વૃતાંત મળતો નથી, ૧૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદ્યોતનસુરિ : १०६ : [ श्रीगण પરંતુ કુવલયમાળામાં જે ઉલ્લેખ કર્યો છે તે ઉપરથી એવું અનુમાન થાય છે કે તેઓ ક્ષત્રિયતનુજ હતા ને જાબાલિપુર(હાલનું ઝાલર)માં ઉક્ત કથાની પૂર્ણાહૂતિ કરી હતી. ઉદ્યતનસૂરિ હરિભદ્રસૂરિને પોતાના ન્યાયશાસ્ત્રના અધ્યાપક તરીકે જણાવે છે. ઉદ્યોતનસૂરિ એક સમર્થ પ્રભાવક પટ્ટધર હતા. તેઓ હમેશાં એકભક્ત (એકાસણું) કરતા. તેઓ મેદપાટના ધવલ નામના નગરમાં સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. सिरिसव्वदेवसूरी छत्तीसो ३६, देवसूरि सगतीसो ३७ । अडतीसइमो सूरि पुणोवि, सिरिसव्वदेवगुरु ३८॥ १२ ॥ ३६ तत्पट्टे श्रीसर्वदेवसूरिः । ३७ तत्पट्टे श्रीदेवसूरिः । ३८ तत्पट्टे श्रीसर्वदेवसूरिः । ગાથાર્થ–ઉદ્યોતનસૂરિની પાટે છત્રીશમા શ્રી સર્વદેવસૂરિ, સાડત્રીશમા શ્રી દેવસૂરિ અને આડત્રીશમા પટ્ટધર તરીકે શ્રી સર્વદેવસૂરિ (બીજા) થયા. ૧૨. ___ व्याख्या-३६ सिरिसव्वत्ति-श्रीउद्योतनसृरिपट्टे षट्त्रिंशत्तमः श्रीसर्वदेवसूरिः । केचित् श्रीप्रधम्मसूरिमुपधानग्रंथप्रणेतृश्रीमानदेवसूरि च पट्टधरतया न मन्यन्ते तदभिप्रायेण चतुस्त्रिंशत्तम इति । स च गौतमवत् सुशिष्यलब्धिमान् । वि० दशाधिकदशशतवर्षे १०१० रामसैन्यपुरे श्रीचंद्रप्रभप्रतिष्ठाकृत् । चंद्रावत्यां निर्मापितोत्तुंगप्रासादं कुंकुणमंत्रिणं स्वगिरा प्रतिबोध्य प्रावाजयत् । यदुक्तं चरित्रशुद्धिं विधिवजिनागमा-द्विधाय भव्यानभितः प्रबोधयन् । चकार जैनेश्वरशासनोन्नतिं यः, शिष्यलब्ध्याभिनवो नु गौतमः ॥ १ ॥ नृपादशाग्रे शरदां सहस्र १० १०, यो रामसैन्याहूवपुरे चकार । नाभेयचैत्येऽष्टमतीर्थराज-बिंबप्रतिष्ठा विधिवत् सदर्यः ॥ २ ॥ चंद्रावतीभूपतिनेत्रकल्पं, श्रीकुंकुणं मंत्रिणमुच्चऋद्धिं । निर्मापितात्तुंगविशालचैत्यं, योऽदीक्षयत् बुद्धगिरा प्रबोध्य ॥ ३ ॥ तथा वि. एकोनत्रिंशदधिकदशशत १०२९ वर्षे धनपालेन देशीनाममाला कृता । वि० षण्णवत्यधिकसहस्र १०९६ वर्षे श्रीउत्तराध्ययनटीकाकत् थिरापद्रगच्छीयवादिवेतालश्रीशांतिसूरिः स्वर्गभाक ॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] - ૧૦૭ : શ્રી ઉોતનસૂરિ __ ३७ देवसूरित्ति-श्रीसर्वदेवमूरिपट्टे सप्तत्रिंशत्तमः श्रीदेवसरिः ॥ रूपश्रीरिति भूपप्रदत्तવિહતધારી II ३८ अडतीसइमोत्ति-श्रीदेवमूरिपट्टेऽष्टत्रिंशत्तमः पुनः श्रीसर्वदेवसरिः यो यशोभद्रનેમિચંદ્રાઢીનદી સૂરીન વૃતવાનું / છે | ૨૨ / વ્યાખ્યાર્થ–શ્રી ઉદ્યોતનસુરિની પાટે છત્રીશમા પટ્ટધર શ્રી સર્વદેવસૂરિ થયા. કેટલાકે શ્રી પ્રદ્યુમ્નસૂરિ તથા ઉપધાનગ્રંથના રચચિતા શ્રી માનદેવસૂરિ(ત્રીજા)ને પટ્ટધર તરીકે માનતા નથી એ ગણત્રીએ શ્રી સર્વદેવસૂરિ ચૈત્રીશમા પટ્ટધર મનાય છે. તેઓશ્રી ગૌતમસ્વામીની પેઠે સાિળેની લબ્ધિવાળા હતા.વિક્રમ સંવત ૧૦૧૦ માં રામસન્યપુરને વિષે તેઓએ ચંદ્રપ્રભરવામીની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઉપરાંત ચંદ્રાવતી નામની નગરીમાં મહાન જિનાલય બંધાવનાર કંકણ નામના મંત્રીશ્વરને રોપદેશથી પ્રતિબંધીને દીક્ષા આપી હતી. આ માટે કહેવામાં આવે છે કે – જેનાગમમાં દર્શાવ્યા પ્રમાણે વિધિપુર સર ચારિત્રશુદ્ધિ કરીને ચિતરફ-સર્વત્ર ભવ્ય પ્રાણીઓને પ્રબોધતા-ઉપદેશ આપતા ખરેખર જે અધિક શિષ્યને લીધે નવીન ગૌતમસ્વામી સરખા હતા તેમણે (સર્વદેવસૂરિએ) જૈન ધર્મની ઉન્નતિ કરી. વિક્રમ સંવત ૧૦૧૦માં રામન્યપુર નામના નગરને વિષે શ્રી કષભદેવસ્વામીના પ્રાસાદમાં આઠમા શ્રી ચંદ્રપ્રભુસ્વામીની સજજનેને પૂજનિક શ્રી સર્વદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી. ચંદ્રાવતી નગરીના રાજાના નેત્ર સમાન, ઉત્કૃષ્ટ અદ્ધિશાળી, અત્યંત ઉત્તગ-ઊંચા મંદિરના વિધાતા કંકણ નામના મંત્રીને પિતાની જ્ઞાનશક્તિ-બુદ્ધિપ્રભાવથી પ્રતિબંધ પમાડીને શ્રી સર્વદેવસરિએ દીક્ષા આપી હતી. વિક્રમ સંવત ૧૦૨૯ વર્ષે ધનપાલ નામના કવિએ દેશીનામમાળા રચી. વિ. સં. ૧૦૯૬ વર્ષે શ્રી ઉત્તરાધ્યયન સત્રની ટીકા કરનાર થિરાપદ્રગથ્વીય વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ સ્વર્ગવાસી થયા. શ્રી સર્વદેવસૂરિની પાટે રાજાએ જેમને “રૂપશ્રી” એવું બિરુદ આપ્યું હતું તેવા શ્રી દેવસૂરિ સાડત્રીશમા પટ્ટધર થયા. શ્રી દેવસૂરિની પાટે આડત્રીશમા પટ્ટધર શ્રી સર્વદેવસૂરિ (બીજા) થયા જેમણે યશભદ્ર, નેમિચંદ્ર આદિ આઠ શિષ્યને સૂરિપદ આપ્યું. ૧૨. Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી સર્વદેવસૂરિ : ૧૮ :. [ શ્રી તપાગચ્છ ૩૬ શ્રી સર્વદેવસૂરિ ઉદ્યોતનસૂરિની પાટે શ્રી સર્વદેવસૂરિ આવ્યા. તેઓ ઉગ્ર તપસ્વી હવા સાથે તેમની ઉપદેશ શક્તિ પણ પ્રાભાવિક હતી. તેઓ નવીન ગૌતમસ્વામી કહેવાતા એટલે કે ગૌતમસ્વામી જેમ લબ્ધિસંપન્ન હતા તેમ શ્રી સર્વદેવસૂરિ પણ સુશિષ્યની લબ્ધિવાળા હતા. સર્વાનુભૂતિ યક્ષના કથનાનુસારે ઉદ્યોતનસૂરિએ તેમને પટ્ટના સંરક્ષક તરીકે નીમ્યા હતા. એકદા તેઓ વિહાર કરતાં કરતાં ભરુચ નગરે આવ્યા. સમર્થ આચાર્યને શેલે તેવું સંઘે સન્માન કર્યું. “ રાજા દાન દે ને ભંડારીનું પેટ ફાટે” તેમ તે નગરને રહેવાસી કાન્હડીઓ નામને ચોગી આ સત્કાર-સમારંભ જોઈ ન શકો. તેને ગુરુના આવા બહુમાન પ્રત્યે ઈતરાજી ઉપજી. કેઈપણ ભેગે ગુરુને હલકા પાડવાને તેણે મનમાં મનસૂબો કર્યો. તે યોગી વશીકરણ વિદ્યા જાણતો હતો અને તેના પ્રભાવે તેણે સર્પોને સારા જેવો સંગ્રહ કર્યો હતો. ઉગ્ર ઝેરવાળા સર્પોને પણ તેણે પિતાના કાબુમાં રાખ્યા હતા. લોકો તેની આવી શક્તિ જોઈ તેનું બહુમાન કરતાં. પછી ઉપાશ્રયે આવી, ચોરાશી સાપને કરીઓ સાથે લાવી વાદ કરવા બેઠા. ગુરુએ પોતાના જમણું હાથની કનિષ્ઠ અંગુલીથી પોતાના દેહ ફરતી વલયાકારે ત્રણ રેખા કરી. યોગીએ સર્પોને છૂટા મૂક્યા પણ આ આશ્ચર્ય શું? સર્પો રેખા સુધી જાય ને ત્યાંથી પાછા વળે. આગળ વધી ગુરુના દેહ સુધી જઈ શકે નહિ. છેવટે કંટાળીને સર્પો કરંડીયામાં આવી બેઠા. આથી કાન્હડીઆને ક્રોધ વિશેષ પ્રજ્વલિત થયો. પોતાના હાથ હેઠા પડતા હોય તેમ તેને લાગ્યું. છેવટના ઉપાય તરીકે તેણે મહાવિષવાળો સિંદુરીયો સર્પ કાઢયે તે પણ રેખા સુધી જઈ પાછો ફર્યો. આ સમયે ચોસઠ જોગિણીમાંહેની “કુતુલા” નામની એગિણું જે ઉપાશ્રય પાસેના પીપળાના ઝાડ પર રહેતી હતી તે ગુરુના ઉગ્ર તપથી આકર્ષાઈને ત્યાં આવી ને સિંદુરીઆ સ૫ની દાઢા બંધ કરી દીધી. કેઈ પણ જાતની કારી ન ફાવવાથી છેવટે યોગી ગુરુને નમી, માફી માગી વસ્થાને ચાલ્યો ગયો. વિ. સં. ૧૦૧૦માં રામસૈન્યપુરમાં ઋષભજિન પ્રાસાદમાં તેમણે ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરી. આ ઉપરાંત ચંદ્રાવતીના રાજાના જમણા હાથ સમા કુંકુર્ણ નામના મંત્રીને પ્રતિબેધ પમાડીને તેને પણ દીક્ષા આપી. એમ કહેવાય છે કે સર્વદેવસૂરિના સદુપદેશથી સત્તાવીશ જિનપ્રાસાદ થયા. કવિ ધનપાળ મધ્ય દેશના રકાશ્ય નામના ગામમાં સર્વદેવ નામે દિજઇ રહેતો હતો. તેને ધનપાળ ને શોભન નામના બે પુત્રો હતા. બંને ભાઈઓ બાળપણથી જ બુદ્ધિશાળી હતા. સર્વદેવના પિતા દેવર્ષિ રાજમ ન્ય પુરુષ હતા. Page #150 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] - ૧૦૯ : કવિ ધનપાળી આ સમયે મહેદ્રસૂરિ શાસનસ્થંભ ગણુતા હતા. તેમની શાંત ગંભીર મુખમુદ્રા સામા પર પ્રભાવ પાડવા માટે બસ થતી. તેમનું જ્ઞાન પણ વિશાળ હતું. તેઓ વિહાર કરતાં કરતાં તે ગામમાં પધાર્યા. ગુરૂના ગુણની વાત સાંભળી સર્વદેવ પણ ઉપાશ્રયે આવ્યા. ગુરુને ઉપદેશ સાંભળીને દિગૂમૂઢ થઈ ગયો. તેણે મનમાં કંઈક મકકમ નિર્ણય કર્યો અને ત્રણ અહોરાત્ર ત્યાં જ બેસી રહ્યા એટલે ગુરુએ પૂછયું કે તમે અમારી પરીક્ષા કરવા રોકાયા છે કે બીજું પ્રજન છે?' આ સાંભળી સર્વદેવ બોલ્યો કે-રહસ્યની વાત કહેવી છે, માટે પ્રાર્થના કરવા આવ્યો છું'. ગુરુએ આશ્વાસન આપતાં સર્વદેવે જણાવ્યું કે મારા પિતા રાજમાન્ય હતા ને રાજા પણ તેમને પુષ્કળ દાન આપતા. તેઓ મૃત્યુ પામ્યા છે, પણ તેમનું નિધાને મને પ્રાપ્ત થતું નથી તે આપ જ્ઞાનદષ્ટિથી દર્શાવો તે ઉપકાર થાય.’ સમયજ્ઞ ગુરુએ તે વાત સ્વીકારીને બદલા તરીકે અર્ધ હિસ્સાની માંગણી કરી. વિપ્રે અધ ભાગ આપવાનું કબૂલ કર્યું એટલે ગુરુએ જણાવ્યું કે-“તમારી વસ્તુમાંથી ઈરછાનુસાર અર્ધ લઈશું'. પછી લોકોને સાક્ષી રાખી ગુરુએ જ્ઞાનબળે નિધાન બતાવ્યું. સંજ્ઞાનુસારે જમીન ખોદતાં ચાલીસ લાખ સોનામહોર નીકળી. કેટલોક સમય વીત્યા બાદ સર્વદેવે આચાર્યશ્રીને અર્ધ ભાગ લેવા કહ્યું પણ નિઃસ્પૃહી ગુને તેની જરૂરત ન હતી. એટલે ગુરુએ ધનને બદલે અર્ધ હિસ્સા તરીકે તેના બે પુત્ર પૈકી એકની માગણી કરી. મોરના ઈંડાને ચિતરવા ન પડે. સર્વદેવના બંને પુત્ર તેજસ્વી ભાલ(કપાળ)વાળા હતા. ધનપાળ તે રાજા ભેજનો સંગાથી બન્યો હતો. ગુરુને જણાયું કે જે તેઓ જતી દીક્ષા સ્વીકારે તે જરૂર શાસનોન્નતિ થાય. આ વિચારથી તેમણે તેવી માગણી કરી. આ સાંભળીને વિચારમૂઢ થયેલ વિક “આપીશ” એમ કહીને ઘરે ગયો. ચિંતાગ્રસ્ત બનવાથી તેની નિદ્રા દૂર ચાલી ગઈ. નિદ્રા વિના જ ખાટલા પર સૂઈ ગયો. તેવામાં રાજભવનમાંથી ધનપાળ આવ્યો. ચિંતાતુર પિતાને જોઈને તેનું કારણ પૂછયું. જવાબમાં સર્વદેવે સઘળી હકીકત કહી સંભળાવી, જે સાંભળી ધનપાળ કોપાયમાન થઇ ગયો અને ઊલટે પિતાને ઉપાલંભ આપી, તેની અવગણના કરીને બહાર ચાલ્યો ગયો. આ બનાવથી સર્વદેવની આંખમાં અશ્ર આવી ગયાં. તેના હૃદયમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. એક બાજુ ગુરુની માગણી ને બીજી બાજુ પિતાના પુત્રનું અર્પણ ! તેમાંય ધનપાલે પાડેલી “ના”થી તેનો ઉત્સાહ મંદ પડી ગયો હતો. તેવામાં બીજો પુત્ર શોભન આવ્યો. શોભન ધનપાળ જેટલો ગવઇ અને ઘમંડી ન હતો. તે સ્વભાવથી જ સંસ્કારી હતો. તેણે પણ ચિંતાનું કારણ પૂછતાં હકીકત જાણી પિતાને આશ્વાસન આપ્યું છે જેની દીક્ષા સ્વીકારવાનું કબૂલ કર્યું. પુત્રના અનુકૂળ વચન સાંભળતાં પિતાને ચિંતાને અને બદલે હર્ષના અશ્રુ આવ્યાં. પુત્રને ગુરુને સોંપી દીધો. ગુરુએ પણ તેને દીક્ષા આપી ત્યાંથી અણહીલપુર પાટણ તરફ વિહાર કર્યો. ઉપરોકત બનાવથી ધનપાળને જૈન સાધુઓ પ્રત્યે રોષ ઉભો હતો. તે ભાલવાધીશ ભેજને મિત્ર બન્યો હતો તેથી રાજાને સમજાવી માલવ દેશમાં તાંબરી સાધુઓના વિહારનો નિષેધ કરાવ્યા. આ હકીકત મહેદ્રસૂરિના સાંભળવામાં આવી. ઉપરાંત ધારાનગરીના શ્રી સંઘે પણ મહેંદ્રસૂરિને આ હકીકત જણાવી સાધુવિહાર માટે બનતું કરવા વિજ્ઞપ્તિ કરી. શોભન મુનિએ ગુમહારાજને જણાવ્યું કે મારા ભાઈને પ્રતિબોધ પમાડવા હું જ ધારાનગરી જઈશ.” એટલે રજા મળતાં ગીતાર્થ મુનિઓ સાથે શેભતા શેભન મુનિ ધારાનગરીએ ગયા. ધીમે ધીમે ધનપાળની કવિત્વ શકિત ખીલી ઊઠી હતી અને હવે તો તે રાજા ભોજને ખાસ વિશ્વાસપાત્ર મિત્ર મનાતું હતું. પોતાના ભાઇના બનેલા પ્રસંગ પરથી તેનું જૈન સાધુઓ પ્રત્યેનું વૈમનસ્ય Page #151 -------------------------------------------------------------------------- ________________ કવિ ધનપાળ • ૧૧૦ [ શ્રી તપાગચ્છ વિસરાયું ન હતું. શે।ભન મુનિએ અવસર થતાં એ ચાલાક મુનિઓને ધનપાળના ગૃહે જ ગોચરી માટે મેાકલ્યા. ધનપાળ આ સમયે સ્નાન કરવા બેઠા હતા અને અને મુનિએ ‘ધર્મ લાભ' કહીને ઊભા રહ્યા. ધનપાળની સ્ત્રી ધનપાળના માનસિક રંગથી રંગાયેલી જ હતી એટલે તેણે પણ જૈન સાધુને ગેાચરી આપવાની ના પાડી. આ સાંભળી ધનપાળે કહ્યું કે-યાચકા આપણા ધરેથી ખાલી હાથે પાછા જાય તે ઠીક નહિ માટે કંઇક આપ.' આથી તેની સ્ત્રી દગ્ધ અન્ન વહેારાવ્યા બાદ દહીં વડારાવા લાગી. તે જોઇ સાધુઓએ પૂછ્યું કે–દહીં કેટલા દિવસનું છે ? આ પ્રશ્ન સાંભળતાં જ અગ્નિમાં ઘી પડે તેમ ધનપાળની સ્ત્રીના ક્રોષ ભભૂકી ઉઠયા. તેણે મશ્કરીમાં સાસુ પૂછ્યુ કે શું દહીંમાં પુરા હાય છે ? કે તમે કોઇ નવા દયાળુ જાગ્યા છે ? આ દહીં ત્રણ દિવસનું છે. લેવું હોય તો લ્યે, નહીંતર ચાલ્યા જાઓ.’ સાધુએ જે પ્રસંગની રાહ જોતાં હતાં તે પ્રસંગ પ્રાપ્ત થયા. ધનપાળને સમજાવવાને સુયેાગ સાંપડયેા. તેઓએ ધીર ગંભીર વાણીથી જવાબ આપતાં જણાવ્યું કે-પૃચ્છા કરવી એ અમારા જૈન સાધુઓને આચાર છે. જ્ઞાનીઓનું વચન કદાપિ પણ મિથ્યા થતું નથી, માટે જો તમારે જાણવુ જ હોય તે તપાસ કરી કે તે ત્રણ દિવસ ઉપરના દહીંમાં જીવાત્પત્તિ થ છે કે નહિ.' આ સમય દરમ્યાન સ્નાનથી પરવારીને ધનપાળ પણ ત્યાં આવી પહોંચ્યા. સાધુના કથન મુજબ દહીંમાં અળતા નખાવ્યેા કે તરત જ જીવા ઉપર તરી આવ્યા. સામાન્ય સાધુનું આવું જ્ઞાન જો ધનપાળના ગવ આગળી ગયેા. નાગેંદ્ર મંત્રથી વિષ નાશ પામી જાય તેમ ધનપાળનુ મિથ્યાત્વરૂપી વિષ આ પ્રસંગથી નાશ પામી ગયું. પછી તેમના ગુરુમહારાજ સંબધે પૂછપરછ કરતાં તેમણે શાભન મુનિના બધા વ્યતિકર કહી સંભળાવ્યા. ભાઈનું આગમન જાણી ધનપાળ ઉપાશ્રયે આવ્યા. શાભન મુનિ પણ સામા આવ્યા. પછી ધનપાળે પોતે કરેલ અકૃત્ય માટે પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો તે ધમ જિજ્ઞાસા વ્યકત કરી. શેાભન મુનિએ વડીલ અને જીવદયાપ્રધાન ધર્માં સવિસ્તર સમજાવ્યે।. સત્ય વસ્તુની ઝાંખી થતાં ભ્રમમાં કાણુ રહે? પછી ધનપાળે જૈન ધર્મ સ્વીકારી, ત્યાંથી જ મહાવીર ચૈત્યમાં જ પ્રભુસ્તુતિ કરી સ્વગૃહે ગયેા. પછી ભેાજરાજાને સમજાવી શ્વેતાંબરાને વિહાર ખુલ્લા કરાવ્યેા. સજ્જન મિત્ર તા તે જ કહી શકાય કે જે પેાતાને પ્રાપ્ત થયેલ દુર્લભ વસ્તુથી મિત્રને સુવાસિત કરે. ધનપાળને સત્ય વસ્તુની પ્રાપ્તિ થતાં તે ધણે! જ હર્ષિત થયા, પણ તે તેની અસર ભેાજરાજા પર પાડવા માંગતા હતા, રાજાના તે પ્રીતિપાત્ર હાવાથી લગભગ સદાકાળ તે સાથે જ રહેતા અને પ્રસ`ગ મળતાં તે જૈન ધર્મની પ્રશંસા કરતા. એકદા ધનપાળ રાજા સાથે મહાકાલના મંદિરમાં ગયે. ત્યાં શંકર પાસે ન જતાં તે મંડપના ગવાક્ષમાં બેસી રહ્યો. રાજાએ તેને નમત માટે અંદર એટલાન્ગેા એટલે ત્રણ વાર તે દ્વાર પાસે આવીને પાછા હતા તેને તે સ્થાને આવીને બેસી ગયા. રાજાએ તેનું કારણ પૂછતાં જણાવ્યું કે— હું સ્વામી ! શ ંકર પાર્વતી સાથે બેઠેલ હાવાથી લજ્જાને લીધે હું જોઇ શકતા નથી. તમે જ્યારે અંતઃપુરમાં રમણીઓ સાથે વિલાસ કરતા હ। ત્યારે ત્યાં આવવાને કે ચેષ્ટા જેવાને પણ કાણુ સમ થાય ?' રાજા આવા જવાબથી કર્યાંઈક ખિન્ન થયેા. પછી બહાર નીકળતાં ભૃ'ગી( શંકરના એક સેવક )ની મૂર્તિને જોઇને રાજાએ કૌતુકથી પૂછ્યું કે– ધનપાળ ! આ ભૃંગી દુ`ળ કેમ દેખાય છે ? ’ ધનપાળને સત્ય કહેવાને સમય આવી પહેાંચ્યા હતા. તેને પેાતાની મુરાદ ખર લાવવી હતી. તેણે જણાવ્યું કે—– જો દિશારૂપ વસ્ત્ર છે તે એને ( શંકરને ) ધનુષ્યની શી જરૂર છે ? જો શસ્ત્ર છે તા Page #152 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૧૧૧ * કવિ ધનપાળ વળી ભસ્મની શી જરૂર છે? વળી શરીરે ભસ્મ લગાવે છે તેા સ્ત્રીની શી જરૂર છે? અને રમણી રાખે છે તેા કામદેવ પર દ્વેષ શા માટે લાવે છે?' આમ પરસ્પર વિરુદ્ધ પેાતાના સ્વામી( શંકર )ની પ્રવૃત્તિ જોઈને આ ભૃંગીનુ શરીર શુષ્ક થઇ ગયું જણાય છે.’ આવી જ રીતે શ્રૃતિ, સ્મૃતિ તેમજ યજ્ઞકાય વિગેરેમાં સ્ખલના તેમજ દોષ બતાવવાથી રાજાને ક્રોધ ચડયા અને તેણે મનથી . આ વિપ્રનેા વધ કરવાના નિય કર્યાં. ધનપાળ રાજાના મનના સંકલ્પને સમજી ગયા. તેણે રાજાના ક્રોધનું નિવારણુ કરવાને માગ ચેાજ્યા. તેવામાં તરત જ કુદરતી રીતે જ એક પ્રસ`ગ મળી ગયે।. એક વૃદ્ધ સ્ત્રી ખાલિકા સાથે શિર ધુણાવતી ધુણાવતી રસ્તામાં ઊભી હતી. રાજાના જોવામાં તે આવતાં તેણે કુતુહલથી કવીશ્વર ધનપાળને તેનું કારણ પૂછ્યું એટલે રાજાને ખુશ કરવા તેમણે જવાબ આપ્યા કે—“ હું રાજન ! આ ખાલિકા વૃદ્ધાને પૂછે છે કે-શું આ નંદી છે કે મુરારિ છે ? કામદેવ છે, શકર છે કે કુબેર છે ? વિદ્યાધર છે કે સુરપતિ છે ? અથવા ચંદ્રમા છે કે વિધાતા છે?” તે પુત્રીના જવાબમાં તેવૃદ્ધા શિર ધુણાવીને કહે છે કે-હે પુત્રી! તેં જણાવ્યા તેમાંનાં કાઇ નથી પરંતુ ક્રોડા કરવામાં પ્રવૃત્ત થયેલા આ ભેાજ ભૂપતિ છે." ધનપાળના આવા યુતિ વચનથી રાજા પ્રસન્ન થયા તે ઉપજેલેા ક્રાધ શાંત પડયેા. એક વખતે મહાકાલના મદિરમાં પવિત્રારોહના મહાત્સવ પ્રવર્તતા રાજાએ ધનપાલને ઉદ્દેશીને કહ્યું:- સખે ! તમારા દેશને પવિત્ર મહે।ત્સવ કદી થતા નથી, તે। અવશ્ય તેએક અપવિત્ર જણાય છે.' તેના જવાબમાં ધનપાળે કહ્યું કે- પવિત્ર અપવિત્રને પવિત્ર બનાવે છે, પરંતુ જિનેશ્વર ભગવંત પેાતે જ પવિત્ર હેાઇને તેને પવિત્ર મહેાત્સવ કરવાની જરૂર જ રહેતી નથી. ’ શાસ્ત્રજ્ઞાનને પરિણામે ધનપાળની બુદ્ધિ હવે તા સર્વોત્કૃષ્ટ બની હતી. તેની સત્યવચની તરીકે ખ્યાતિ પ્રસરી ને ભાગ્યે જ તેનુ જણાવેલુ અસત્ય સાબિત થતું, એકદા ધનપાળના સત્ય કથનની સાબિતી માટે રાજાએ પૂછ્યું કે— અહીં ચાર દ્વારા છે તેમાંથી કયા દ્વારથી હું નીકળીશ તે જાવ. ' એટલે ધનપાળે વિચાર કરીને એક પત્રમાં અક્ષરા લખીને તે સ્થગિધરને આપ્યા. પછી રાજાએ વિચાર કર્યો કે આ ચારમાંથી કાઇ પણ એક દ્વારમાંથી નીકળીશ એમ લખ્યુ હશે, પરંતુ હું તેનું વચન મિથ્યા કરી બતાવું. * પછી પેાતાના સેવકા મારફત મંડપના ઉપરના ભાગનાં છિદ્ર પડાવી તે માગે રાજા નીકળ્યા. અને તે ચીઠી મગાવી વાંચ્યું તે। ‘ઉપરના ભાગમાંથી નીકળશે' તેમ લખ્યુ હતું. આ બનાવથી રાજાને ધનપાળ પર સવિશેષ પ્રીતિભાવ પ્રગટ્યો. પછી જૈન સાધુઓના આચારવિચાર સંબંધી વાર્તાલાપ થતાં ધનપાળે રાજાને જૈન ધર્મ અને જૈન સાધુઓની રીતભાત યથાસ્થિત સમજાવી. ધનપાળની કવિત્વ શક્તિ ખીલવા સાથે તેની ધનની વિપુળતા પણ વધતી ગઇ. તેણે સાતે ક્ષેત્રામાં દ્રવ્ય વાપરવા માંડયુ, પછી તેા તેણે આઈિજિનના શ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યા તે મહેંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. અને તે જિનમૂર્તિ સમક્ષ એસી ચłતુFq ઇત્યાદિ પાંચ સે। ગાથાની સ્તુતિ રચી. જૈનધર્મને પરિચય વધતાં રાજાને તેના રસપાનની ઉત્કંઠા વધવા લાગી. રાજાને કથાશ્રવણુને સવિશેષ શેખ હાય છે તેથી એકદા ભાજરાજાએ જૈન કથા સભળાવવાના ધનપાળને આગ્રહ કરતાં ધનપાળે તિલકમજી નામની બાર હજાર શ્લાકપ્રમાણ નૂતન કથા બનાવી. નવે રસેાથી આતપ્રેાત તે કથા હતી અને તેની પરિસમાપ્તિ સુધી ખીજી સાંસારિક પ્રવૃત્તિ છેડી ધનપાળ તેમાં જ એક ધ્યાને ભગ્ન રહ્યો. પછી ઉસૂત્ર-પ્રરૂપણા ન થાય તે માટે Page #153 -------------------------------------------------------------------------- ________________ કવિ ધનપાળ : ૧૧૨ - [ શ્રી તપાગચ્છ વાદિવેતાલ શાંતિસૂરિને સંશોધન માટે આપી. રાજાએ કથા સાંભળવાના સમયે બહુમાન માટે પુસ્તક નીચે સુવર્ણનો થાળ મુકાવ્યો. આખી કથા સાંભળતા જાણે અમૃતનો રસ ચાખતું હોય તેવો રાજાને આલાદ થયો અને કહ્યું કે-“મારા કહ્યા પ્રમાણે આ કથામાં ફેરફાર કરે તો હું તને ઇચ્છિત સર્વ આપું. પ્રથમ આરંભમાં “શિવ રક્ષણ કરો' એમ મંગળાચરણ કર, અયોધ્યાને સ્થાને ધારા નગરી, શાવતાર ચિત્યને સ્થાને મહાકાળી મંદિર, ત્રિષભદેવને બદલે શંકર અને ઈંદ્રને સ્થાને મારું નામ રાખ.' રાજાની આ માંગણી સાંભળી ધન પાળે કહ્યું- હે રાજન્ ! સંપૂર્ણ પયપાત્ર બ્રાહ્મણના હાથમાં હોય ને તેમાં મધનું એક ટીપું પડતાં સર્વ અપવિત્ર થઈ જાય તેમ તમારો કહેલો ફેરફાર કરતાં શુભને બદલે અશુભ થઈ જાય.' આ સાંભળીને રાજાને અતિશય ક્રોધ ચડે ને તેથી તેણે ટાઢ દૂર કરવા માટે નજીકમાં જ રાખેલ સગડીમાં તરતજ તે પુસ્તક નાખી બાળી નાંખ્યું.. મહામહેનતે ઊભો કરેલ મહેલ પવનના એક સપાટાથી તૂટી પડે તેમ ધનપાળના ભેદને પાર ન રહ્યો. ચિંતા ને વિષાદથી ભોજન ને સ્નાન વિગેરે પણ વિસરી ગયે. આ જોઈ તેની નવ વર્ષની પુત્રીએ ત્યાં આવીને ખેદનું કારણ પૂછ્યું. પછી વસ્તુસ્થિતિને જાણી, ધીરજ આપતાં તેણે જણાવ્યું કે-“હે તાત ! રાજાએ પુસ્તકને અગ્નિમાં નાખી દીધું તેથી શું થયું ? મારા હૃદયમાં તે અક્ષય છે. સ્નાનાદિથી પરવારે, પછી હું સમસ્ત કથા કહી સંભળાવીશ.' પછી સંતોષપૂર્વક સ્નાનાદિ ક્રિયા કર્યા પછી પુત્રીના મુખથી તે કથા સાંભળવા બેઠો. તેમાં જેટલી વાત પુત્રીના સાંભળવામાં આવી ન હતી તેટલી તે બોલી શકી નહિ એટલે કથામાં ત્રણ હજાર લોક ન્યૂન રહ્યા, જે પૂર્વાપર સંબંધથી જોડીને તે ગ્રંથ તેણે પૂર્ણ કર્યો. અપમાન થવાથી ધનપાળ ધારા નગરીથી ચાલી નીકળે ને સત્યપુર જઈને રહ્યો. ત્યાં મહાવીરસ્વામીની પ્રાર્થના નિમિત્તે “નમસ્ટ' નામની પ્રાકૃત સ્તુતિ રચી. કેટલાક દિવસો વીત્યા બાદભેજરાજે ધનપાળ કવિને બોલાવવા તેના ગૃહે પ્રતિહાર મોકલ્યો પણ તેના ચાલ્યા જવાનો વૃતાંત સાંભળી રાજા ખેદ પામ્યા. એવામાં ધર્મ નામનો પ્રખર વાદી ધારાનગરીએ આવ્યા. તેણે દેવી-વરદાનથી સર્વ દેશોના પંડિતોને જીતી લીધા હતા અને હવે ધારાનગરીના પંડિતોને જીતવા તે ત્યાં આવ્યો હતો. ભોજરાજાની સભામાં સ્વ-પ્રશંસા ગાઈ બતાવી તેણે વાદ કરવા માટે આવાન કર્યું. ધર્મની કીર્તિ સૌ પંડિતએ સાંભળી હતી તેથી કાઈ ટક્કર ઝીલવા ઉભું ન થયું. રાજાને આ અણીને પ્રસંગે ધનપાળની કીંમત સમજાણી. તેની તપાસ કરાવીને સત્યપુર નગરે દૂત મોકલ્યો, છતાં ધનપાળ આવ્યો નહિ. ત્યારે રાજાએ ફરી વાર કહેવરાવ્યું કે “મુંજ રાજા તમને પુત્ર સમાન માનતા તેથી તમે મેટા અને હું કનિષ્ટ થયો તે કનિષ્ઠના વચનથી શું રેષ લાવવો ઉચિત છે? ધારા નગરીની લાજ જાય તે તમારી જ જાણજે. વિદ્વાનને વધુ જણાવવાનું ન હોય.' આવા આગ્રહભર્યું આમંત્રણથી ધનપાળ ધારાનગરીએ આવ્યા. જે સામા આવી તેને સત્કાર કર્યો. પછી પરસ્પર વાદ ચાલતાં ધનપાળે યુક્તિથી ધર્મને પરાજિત કર્યો. પોતાનું આયુષ્યને અંત નજીક જાણું, રાજાની અનુમતિપૂર્વક ધનપાળે મહેંદ્રસૂરિ પાસે જ ગૃહસ્થપણમાં સંખના કરી, તીવ્ર તપથી દેહશુદ્ધિ કરી પ્રાંતે સૌધર્મ નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. ધનપાળ કવિએ ઋષભપંચાશિકા (ધનપાળપંચાશિકા), તિલકમંજરી, પાઈઅલછીનામમાલા (દેશીનામમાલા), વીરસ્તવ (વિરુદ્ધ વચન )ને સાવયવિહિ (શ્રાવક વિધિ ) આ પાંચ પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત શોભનમુનિકૃત સ્તુતિચતુવિજ શતિકા પર ટીકા રચી છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ક ૧૧૩ : કવિ ધનપાળ ઋષભચરિત્રનું “તિલકમંજરી” એવું અપરનામ શા માટે રાખવામાં આવ્યું? તે પ્રશ્નને લગતા ખુલાસામાં જણાવવામાં આવે છે કે જ્યારે ધનપાળ અષભચરિત્રની રચના કરતા હતા ત્યારે તેની પુત્રી તિલકમંજરી હંમેશા તે ઓરડામાં જતી અને લખાણ વાંચી લેતી. તેની પ્રજ્ઞા એટલી ઉત્કૃષ્ટ હતી કે એક વાર વાંચતાં જ લખાણ યાદ રહી જતું. જ્યારે રાજા ભોજે તે ગ્રંથ બાળી નાખ્યો ત્યારે તિલકમંજરીએ તે પિતાના પિતાને કહી સંભળાવ્યો અને તેની યાદગીરી નિમિત્તે ધનપાળે તે ગ્રંથનું “તિલકમંજરી” એવું અપહરનામ રાખ્યું. સુબંધુની વાસવદત્તા, બાણની કાદબરી, ઠંડીનું દશકુમાર ચરિતને સેઢલની ઉદયસુંદરીનું સાહિત્યસૃષ્ટિમાં જેવું અનુપમ સ્થાન છે તેવું જ અનુપમ સ્થાન ધનપાળની “તિલકમંજરી” માટે છે. છતાંય એક વિશિષ્ટતા એ છે કે તેમાં શ્લોકકાઠિન્ય કે ૫ઘપ્રાચુર્ય નથી. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે પણ તિલકમંજરીના પદ્યો ઉચ્ચ કોટિનાં માન્યા છે અને પિતાના “ કાવ્યાનુશાસન”માં “લેષ એના ઉદાહરણ તરીકે તેમજ દેનુશાસનમાં માત્રા' નામક છંદના ઉદાહરણ તરીકે તિલકમંજરીમાંથી કાવ્યો ચૂંટી કાઢ્યાં છે. ધનપાળ મુંજના સમયે પણ રાજમાન્ય પંડિત ગણતો ને તેને “સરસ્વતી' નું બિરુદ આપ્યું હતું. ધનપાળ પહેલાં તે વૈદિક ધર્માવલંબી હતે પણ પાછળથી જૈન બનવાથી ધર્મ પરિવર્તનને કારણે રાજા ભેજ સાથે ઘણુ વખત ચર્ચા થતી અને તેને પરિણામે ધનપાળ યુક્તિયુક્ત જવાબ આપી રાજાને નિરુત્તર કરતો. ધનપાળની જેન ધર્મ પર કેટલી અનુપમ દઢતા હતી તે જણાવવા માટે ઘણું દાખલાઓ પિકી એક જ બસ થશે. ધનપાળના દેશી બ્રાહ્મણોએ રાજાના કાન ભંભેર્યા કે–પુરોહિત ધનપાળ જિનેશ્વર ભગવંત સિવાય અન્ય દેવને નમસ્કાર કરતો નથી.” તેની ખાત્રી માટે પ્રસંગ જોઈ રાજાએ ચંદન, પુષ્પાદિ સામગ્રી આપી ધનપાળને હુકમ કર્યો કે “આ સામગ્રીઓ વડે તમે દેવપૂજા કરી આવો. આના આપ્યા પછી રાજાએ તપાસ માટે પાછળ ગુપ્તચરે પણ મોકલ્યા. રાજાજ્ઞા થતાં ધનપાળ તરત જ દેવીના મંદિરમાં ગયા, પણ ત્યાંથી ભયભીત થઈને, તરત જ નીકળીને શિવના સ્થાનકમાં ગયો. ત્યાંથી નીકળીને વિષ્ણુના મંદિરમાં ગયો ને ત્યાં પોતાના ઉત્તરીય વસ્ત્રવડે વિષ્ણુ-લક્ષ્મીની મૂર્તિ આડે પદડો મૂકીને બહાર નીકળી શ્રી ઋષભદેવના મંદિરમાં ગયા. ત્યાં બરાબર ચર્ચા-પૂજા કરી રાજસભામાં પાછો આવ્યો. ગુપ્તચર એ રાજાને બધી હકીકતથી વાકેફ કર્યો. ધનપાળ આવતા રાજાએ પૂછયું કે-“તમે દેવપૂજ બરાબર કરી ” ધનપાને જવાબ આપે કે હા મહારાજ! દેવપૂજા સારી રીતે કરી.” એટલે રાજાએ પુનઃ પૂછયું કે “તમે ભવાની દેવીના મંદિરમાંથી આકુળવ્યાકુળ થઈને એકદમ કેમ બહાર નીકળી ગયા ?” ધનપાળ-હે સ્વામિન! દેવીના હાથમાં ત્રિશળ હતું, લલાટ ભાગે ભ્રકુટી ચડાવેલી હતી અને વળી તે મહિષનું મર્દન કરતી હતી તેથી ભયભીત થઈને હું બહાર નીકળી ગયો. મેં માન્યું કે દેવીને અત્યારે યુદ્ધનો અવસર છે-અર્ચા કરવાનો અવસર નથી માટે મેં તેમની પૂજા કરી નહિ. રાજા–પછી મહાદેવની પૂજા કેમ ન કરી ? Page #155 -------------------------------------------------------------------------- ________________ વાદીતાલ શ્રી શાન્તિસૂરિ : ૧૧૪ : [ શ્રી તપાગચ્છ ધનપાળે કહ્યું કે अकंठस्य कंठे कथं पुष्पमाला ? विना नासिकायाः कथं धूपगंधः ? अकर्णस्य कर्णे कथं गीतनादः? अपादस्य पादे कथं मे प्रणामः? જેને કંઠ ન હોય તેને પુષ્પમાળા કયાં પહેરાવવી? જેને નાસિકે ન હોય તેને સુગંધ કેમ આપવી? જેને કાન ન હોય તેમને સંગીત કેમ સંભળાવવું ? અને જેને ચરણ ન હોય તેમને પ્રણામ કેમ કરવા? આમ વિચારીને લિંગરૂપ શંકરની મેં પૂજા ન કરી. રાજા–ત્યાર પછી તમે વિષ્ણુની પૂજા ન કરી અને વસ્ત્રને પડદો કરીને કેમ નીકળી ગયા? ધનપાળ–રાજે, વિષ્ણુ પિતાની સ્ત્રીને લઇને બેઠા હતા, તેથી મને વિચાર આવ્યો કે વિષ્ણુ અત્યારે એકાંતમાં છે માટે આ અર્ચાનો અવસર નથી. વળી ચૌટામાં જતાં લોકે આ જુએ તે યોગ્ય નહીં એમ વિચારી મેં વસ્ત્રનો પડદો કર્યો. રાજા–તે તમે મારી આજ્ઞા વિના ઋષભદેવની પૂજા કેમ કરી? ધનપાળ-આપે દેવની પૂજા માટે આદેશ કર્યો હતો. દેવ તરીકેના નીચેના બધા ગુણો ઋષભદેવમાં હતા તેથી મેં તેમની ભકિતપૂર્વક પૂજા કરી. प्रशमरसनिमग्न दृष्टियुग्मं प्रसन्न, वदनकमलमकः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तस जगति देवो वीतरागस्त्वमेव ।। અર્થાત-જેમના બંને લોચન સમતા રસમાં નિમગ્ન છે, જેમનું મુખકમળ સદા પ્રસન્ન રહે છે, જેમને ઉસંગ (ગે) સ્ત્રીના સંસર્ગથી રહિત છે અને જેમના હરતમાં કઈ પણ જાતનું શસ્ત્ર નથી એવા હે પ્રભુ! તમે એક જ વીતરાગ-રાગ દ્વેષ વિનાના-છો. આવા યુક્તિપૂર્ણ વચનથી રાજાને દ્વેષને બદલે ઊલટે પ્રેમ પ્રગટ્યો. આવી રીતે ઘણા પ્રસંગ ગાએ રાજાએ તેની પરીક્ષા કરી હતી અને તે બધી કસોટીઓમાંથી, સોનું જેમ અગ્નિમાંથી શુદ્ધ થઈને બહાર આવે તેમ ધનપાળનું વ્યકિતત્વ ઝળકી ઊઠતું. ભોજ રાજાએ તેમને “સિદ્ધસારસ્વતકવીશ્વર' ને “કુચલ (દાઢી મૂછવાળા) સરસ્વતી એવાં બિરુદ આપ્યાં હતાં. ધનપાળ નામના બીજા કવિ પણ થયા છે ને તેમણે અપભ્રંશ ભાષામાં “ભવિસયત્તકહા નામનો ગ્રંથ રચ્યો છે. વાદીતાલ શ્રી શાંતિસૂરિ અણહીલપુર પાટણની પશ્ચિમે ઉન્નાયુ નામના ગામમાં ધનદેવ નામે શ્રેણીને ધનશ્રી નામની સ્ત્રીથી ભીમ નામને પુત્ર થયો હતો. વિશાળ લલાટ અને આજનુ ભુજાથી તે વિશેષ શોભતો હતો. તેના હાથ તથા પગમાં છત્ર, વજ, પતા આદિ લાંછન (ચિહ્નો) હતા. હીરાપકગણના આચાર્ય વિજયસિંહરિને પોતાના અને ભાર ઉપાડે તેવો યોગ્ય પુરુષ ભીમ જણા તેથી વાંછિતની સિદ્ધિ અર્થે વિહાર કરી તેઓ ઉનાયુ આખ્યા. ધનદેવ શ્રેણીના ઘરે જઈ બીમની શાસનતિ માટે માગણી Page #156 -------------------------------------------------------------------------- ________________ પઢાવલી ] ક ૧૧૫ : વાદવેતાલ શ્રી શાન્તિસૂરિ કરી. શેઠે પણ આ લેક તેમજ પરોકના કલ્યાણ માટે પિતાને પુત્ર ગુરુને અર્પણ કર્યો. યોગ્ય અવસરે દીક્ષા આપી તેનું શાંતિ એવું નામ રાખ્યું. ધીમે ધીમે સમસ્ત કળાઓને પારગામી થયા પછી વિજયસિંહસૂરિ તેને પોતાના પદે સ્થાપી, ગ૭ભાર સોંપી, અણઘણ આદરી સ્વર્ગે સીધાવ્યા. ધીમે ધીમે તેમની ખ્યાતિ પ્રસરતી ગઈ અને પાટણના ભીમરાજાની સભામાં તેમનું અતિવ સન્માન થયું. રાજાએ તેમને “કવીંદ્ર” અને “વાદીચકી’ એવાં બિ પણ આપ્યાં. ભોજરાજ સાહિત્યશોખી હોવા ઉપરાંત કથાપ્રિય પણ હતો. તેને અવનવી કથાશ્રવણમાં અતિ આનંદ ઉપજતો. ભોજરાજાના આગ્રહથી જ તેને સંભળાવવા માટે ધનપાળ કવિએ ઋષભચરિત્ર (તિલકમંજરી) નામની કથા બનાવી હતી પણ તેમાં ઉત્સુત્ર પ્રરૂપણું નથી થઈ તેવી ખાત્રી માટે તેના સંશોધન નિમિતે મહેંદ્રસૂરિને વિનતિ કરી ત્યારે તે કાર્ય માટે તેમણે શાંતિસૂરિનું નામ જણાવ્યું એટલે તે પાટણ આવ્યા. તે સમયે શાંતિસૂરિ ધ્યાનમગ્ન દશામાં હતા તેથી તે તેમના કોઈ એક નૂતન શિષ્ય પાસે બેઠે અને પરીક્ષા કરવા એક ગૂઢ અને અદ્દભુત શ્લોક પૂછ્યો. પણ સિંહના શિષ્ય છુપા રહે ? નૂતન શિષ્ય તેને એવો સરસ જવાબ આપે કે ધનપાળ જેવો કવીશ્વર પણ દિગમૂઢ બની ગયો. પછી ગુરુને પ્રણામ કરી, હેતુ જણાવી માલવદેશ તરફ પધારવાની પ્રાર્થના કરી. સંઘની અનુમતિ લઈ ગુરુએ અવંતી દેશ તરફ વિહાર કર્યો. ગુરુનું આગમન સાંભળી ભેજરાજ પાંચ કેશ સામે આવ્યો. આ સમયમાં વાદવિવાદનું અતિશય મહત્વ હતું. વાદ જીતે તે સમર્થ ગણાતો. ભોજ રાજાને પિતાની વિધાન સભા માટે અભિમાન હતું તેથી તેણે ગુરુમહારાજને જણાવ્યું કે- મારા એક એક વાદીને જીતશે તો એક એક લક્ષ દ્રવ્ય આપીશ. ” ગુરુએ તે વાત સ્વીકારી ને અ૫ સમયમાં ચોરાશી વાદીઓને જીતી લીધા. રાજા વિચારમૂઢ બની ગયો. તેને કોઈ રીતે શાંતિસૂરિને પરાસ્ત કરવા હતા તેથી તેણે તે પછી ચોરાશી લક્ષ દ્રવ્ય આપીને “ સિદ્ધસારસ્વત” નામના કવિને બોલાવ્યા. તે પણ પરાજિત થઈ ગયો એટલે રાજાએ અતિ હર્ષ પામી શાંતિસૂરિને “વાદીતાલ” (વાદીઓના પણ તાલ) એવું બિરુદ આપ્યું.. આવી રીતે પિતાની પ્રતિષ્ઠા વધારી તેઓ પુનઃ પાટણ પધાર્યા. ત્યાં જિનદેવ શેઠને પદ્મ નામને પુત્ર સર્પસથી મૃત્યુ પામ્ય જણાતો હતો તેને સ્વશિષ્યના કથનથી સચેત કર્યો. એકદા શાંતિસૂરિ પિતાના બત્રીશ શિષ્યોને પ્રમાણુશાસ્ત્ર ભણાવવા લાગ્યા તેવામાં શ્રી મુનિચંદ્ર સૂરિ ઐયપરિપાટી કરવાની ઈચછાથી નફુલપુર(નાડોલ)થી પાટણ આવ્યા. આચાર્યને પ્રણામ કરી, દશ દિવસ સુધી ત્યાં રહી વાચના શ્રવણ કરી. પ્રસંગોપાત એક દુર્ઘટ પ્રમેય સમજાવવા છતાં શિષ્ય સમજી શકયા નહિ. તેથી ગુરુ કંઈક ખેદ પામ્યા અને નિઃશ્વાસ નાખી બોલ્યા કે-“ આ તે ભસ્મમાં ઘી નાખવા જેવું થયું. ” ગુરુના આ કથનથી મુનિચંદ્રસૂરિ ચમક્યા. ગમે તેવા પ્રયત્ન કરવામાં આવે છતાં રનનું તેજ છુપાય નહી. મુનિચંદ્રસૂરિ મહાતાર્કિક હતા. શાંતિસૂરિ સાથે પ્રથમ પરિચય હોઈને તેઓ શાંત ચિત્તે બધું શ્રવણ કરતા હતા પણ પ્રસંગ આવ્યો એટલે મુનિચંદ્રસૂરિએ બધા દિવસન યથાએ યાખ્યાન કહી બતાવ્યું. તે સાંભળી તેમની પ્રજ્ઞા માટે શાંતિમરિ ચમત્કાર પામ્યા અને તેમને પ્રમાણુશાસ્ત્રનો આગળ અભ્યાસ કરાવ્યું. ધનપાળે ભેજ રાજાની સભામાં ધર્મ નામના વાદીને જીતતાં તેણે ધનપાળની અતિ પ્રશંસા કરવા માંડી ત્યારે ધનપાળે જણાવ્યું કે તે શું માત્ર છું? ખરા વાદો તો પાટણમાં બિરાજતા શાંતિસૂરિ છે.'' Page #157 -------------------------------------------------------------------------- ________________ વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિ : ૧૧૬ : [ શ્રી તપાગચ્છ એટલે તેમને મળવાની આકાંક્ષાથી તે પાટણ આવ્યો. ઉપાશ્રયે જઈ જોયું તે ગુરુ, ખસ થઈ હોવાથી, પ્રસંગે જીણું વસ્ત્ર પહેરી ઔષધ પડતા હતા. તેમને એવો પહેરવેશ જોતાં ધર્મને છૂપે રહેલ ગર્વ ઉછળી આવ્યો અને વાદ કરવાની વૃત્તિ જાગી. તેની દૃષ્ટિમાં શાંતિસૂરિ સામાન્ય વાદી જણાયા. તેને રાહ જોવા જેટલી પણ ધીરજ ન રહી ને કુંચી લગાડવાના છિદ્રમાંથી પ્રશ્ન કર્યો કે-તું કેણુ છે? ગુરુ–દેવ, વાદી–દેવ કોણ? ગુરુ–હું. વાદી–હું કોણ? ગુરુ-તું શ્વાન, વાદી-શ્વાન કેણુ? ગુરુ-તું. વાદી–તું કેણુ? ગુરુદેવ. ગુરુએ પ્રથમ પ્રમાણે જવાબ આપ્યો. એ પ્રમાણે અનંતાનંતની જેમ પ્રશ્નપરંપરાનું ચક્ર ચાલ્યું. અંતે “ ધર્મ ” થાકી ગયો અને જેને સામાન્ય વ્યક્તિ માનતો હતો તેના અગાધ જ્ઞાન માટે માન ઉપર્યું. એટલે દ્વાર ઉઘડતાં જ તે ગુચરણમાં આળોટી પડ્યો. ગુરુએ એવી જ રીતે કાવડ દેશના વાદીને પણ જીતી લીધો. ગુરુ ત્યાંથી વિહાર કરી ધારામદપુરમાં આવ્યા, ત્યાં વ્યાખ્યાન અવસરે નાગિણી દેવી નૃત્ય કરવા આવી. ગુરુએ બેસી જવા માટે તેણીના પદ પર વાસક્ષેપ નાખે. દેવી હંમેશા આવવા લાગીને એમ નિરંતર થવા લાગ્યું એવામાં વિચિત્રતાથી એક દિવસ વાસક્ષેપ નાખવો ગુરુ ભૂલી ગયા તેમ આસન પણ ન મોક૯યું તેથી તે દેવી અદ્ધર જ રહી. પછી રાત્રે ગુરુ ધ્યાનમાં બેઠા ત્યારે ઉપાલંભ દેવા માટે તે દેવી ત્યાં આવી ને જણાવ્યું કે- આપના વાસક્ષેપને અભાવે ઊંચા રહેતા મારા પગે હવે પીડા થાય છે. આવા શ્રુતજ્ઞાની છતાં આપને વિસ્મરણ થયું માટે આપનું છ મહિના જેટલું આયુષ્ય શેષ જણાય છે તેથી ગચ્છની વ્યવસ્થા કરી પરલોક સાધન કરે.” એમ કહી દેવી અંતર્ધાન થઈ ગઈ. પછી ગુરુ યશ નામના શ્રાવકના સેઢ નામના પુત્રની સાથે રૈવતાચલ તરફ ચાલ્યા ને ત્યાં નેમિનાથ પ્રભુનું ધ્યાન લગાવી, અનશન સ્વીકારી ૧૦૯૬ ના જેઠ શુદિ નવમીએ સ્વર્ગપ્રયાણ કર્યું. તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર ૫ર ટીકા રચી છે, જેની સહાયથી વાદીદેવસૂરિએ દિગંબરાચાર્ય ઉમદચંદ્રને વાદમાં પરાસ્ત કર્યો હતે. આ ટીકાને “પાઇય ટીકા ' કહેવામાં આવે છે, કારણ કે તેમાં પ્રાકૃત અતિ વિશેષ છે. આ ઉપરાંત ધનપાળની તિલકમંજરી ક્યા ઉપર એક સુંદર ટિપ્પણું લખ્યું છે જે પાટણના ભંડારમાં આજે પણ વિદ્યમાન છે. ધર્મશાસ્ત્ર, જીવવિચાર પ્રકરણ ને ચૈત્યવન્દન મહાભાષ્ય નામના Jથે આ જ શાંતિસૂરિની કૃતિ હોય તેમ મનાય છે. કેટલાક મોટી શાન્તિના રચયિતા તરીકે આ જ વાદીતાલ શાન્તિસૂરિને સ્વીકારે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ पावसी ક ૧૧૭ :- શ્રી દેવસૂરિને સર્વદેવસૂરિ ૩૭ શ્રી દેવસૂરિ ને ૩૮ શ્રી સર્વદેવસૂરિ (બીજા) શ્રી સર્વદેવસૂરિની પાટે દેવસૂરિ આવ્યા. તેમણે હાલારના રાજા કર્ણસિંહને પ્રતિબંધ પમાડ્યો હતો અને તે રાજાએ તેમને “રૂપશ્રી” એવું બિરુદ આપ્યું હતું. તેમના ઉપદેશથી ગેપ નામના શ્રાવકે નવ જિનમંદિર કરાવ્યા. તેમનું વિહારક્ષેત્ર વિસ્તૃત હતું. માળવામાં જઈ પૌરુ ગૃહસ્થને પ્રતિબંધી તેમને પોરવાડ જૈન બનાવ્યા હતા. શ્રી સર્વદેવસૂરિના સંબંધમાં વિશેષ વૃત્તાંત મળેલ નથી. તેમણે યશભદ્ર, નેમિચંદ્ર વિગેરે આઠ શિષ્યને સૂરિપદ આપ્યું હતું. एगुणचालीसइमो, जसभद्दो नेमिचंदगुरुबंधू ३९ । चालीसो मुणिचंदो ४०, एगुआलीसो अजिअदेवो ४१ ॥ १३ ॥ तत्पट्टे श्रीयशोभद्रसूरि-श्रीनेमिचंद्रसूरी। तत्प? श्रीमुनिचंद्रसूरिः। तत्पट्टे श्रीअजितदेवसूरिः। ગાથાર્થ –– શ્રી સર્વદેવસૂરિ(બીજા)ની પાટે ઓગણચાલીશમા શ્રી યશેભદ્રસૂરિ તેમજ શ્રી નેમિચંદ્રસૂરિ, ચાલીશમા શ્રી મુનિચંદ્રસૂરિ અને એકતાલીશમા શ્રી અજિતદેવસૂરિ પટ્ટધર થયા. ૧૩. व्याख्या-३९ एगुणत्ति-श्रीसर्वदेवमूरिपट्टे एकोनचत्वारिंशत्तमौ श्रीयशोभद्र-नेमिचंद्रो द्वौ सूरी गुरुभ्रातरौ । वि. पंचत्रिंशदधिकैकादशशत ११३५ वर्षे, केचित् एकोनचत्वारिंशदधिकैकादशशत ११३९ वर्षे नवांगवृत्तिसतश्रीअभयदेवसरिः स्वर्गभाक् । तथा कूर्चपुरगच्छीय चैत्यवासी जिनेश्वरसूरिशिष्यो जिनवल्लभश्चित्रकूटे षटकल्याणकप्ररूपणया निजमतं प्ररूपितवान् । ४० चालीसोत्ति-श्रीयशोभद्रसूरि-श्रीनेमिचंद्रसूरिपट्टे चत्वारिंशत्तमः श्रीमुनिचंद्रसूरिः । स भगवान् यावज्जीवमेकसौवीरपायी, प्रत्याख्यातसर्वविकृतिकः । श्रीहरिभद्रसूरिकताऽनेकांतपताकाधनेकग्रंथपञ्जिकोपदेशपदवृत्त्यादिविधानेन तार्किकशिरोमणितया रव्यातिभाक् । यदुक्तम् - सौवीरपायीति तदेकवारि-पानाद्विधिज्ञो बिरुदं बभार । जिनागमांभोनिधिधौतबुद्धिर्यः शुद्धचारित्रिषु लब्धरेखः ॥ १ ॥ संविज्ञमौलिविकृतीश्च सर्वा-स्तत्यान देहेऽप्यममः सदा यः । विद्वहिनेयाभिवृतः प्रभाव-प्रभागुणौंधैः किल गौतमाभः ॥ २॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ - શ્રી દેવસૂરિ ને સર્વદેવસૂરિ : ૧૧૮ : [ श्री ता हरिभद्रसरिरचिताः, श्रीमदनेकांतजयपताकाद्याः । ग्रंथनगा विबुधानामप्यधुना दुर्गमा येऽत्र ॥ ३ ॥ सत्पञ्जिकादिपद्या-विरचना या भगवता कृता येन । मंदधियामपि सुगमास्ते सर्वे विश्वहितबुध्या ॥ ४ ॥ अष्टहयेश (११७८) मिताब्दे विक्रमकालादिवं गतो भगवान् । श्रीमुनिचंद्रमुनींद्रो, दक्षतु भद्राणि संघाय ॥ ५ ॥ अनेन चानंदसूरिप्रभृतयोऽनेके निजबांधवाः प्रव्राज्य सूरीकृताः । अयं च श्रीमुनिचंद्रसूरिः श्रीनेमिचंद्रसूरिगुरुभ्रातृश्रीविनयचंद्रोपाध्यायस्य शिष्यः श्रीनेमिचंद्रसूरिभिरेव गणनायकतया स्थापितः । यदुक्तं गुरुबंधुविनयचंद्राध्यापकशिष्यं स नेमिचंद्रगुरुः । यं गणनाथमकार्षीत्, स जयति मुनिचंद्रसूरिरिति ॥ १ ॥ अत्र च एकोनषष्ठ्यधिकैकादशशत ११५९ वर्षे पौर्णिमीयकमतोत्पत्तिः, तत्प्रतिबोधाय च मुनिचंद्रसूरिभिः पाक्षिकसप्ततिका कृतेति ।। ___ तथा श्रीमुनिचंद्रसूरिशिष्याः श्रीअजितदेवसूरि-वादिश्रीदेवसूरिप्रभृतयः । तत्र वादिनीदेवसूरिभिः श्रीमदणहिल्लपुरपत्तने जयसिंहदेवराजस्याऽनेकविद्वज्जनकलितायां सभायां चतुरशीतिवादलब्धजययशसं दिगंबरचक्रवर्तिनं वादलिप्सुं कुमुदचंद्राचार्य वादे निर्जित्य श्रीपत्तने दिगंबरप्रवेशो निवारितोऽद्यापि प्रतीतः । तथा वि० चतुरधिकद्वादशशत १२० ४ वर्षे फलवर्धिग्रामे चैत्यबिंबयोः प्रतिष्ठा कृता । तत्तीर्थं तु संप्रत्यपि प्रसिद्ध । तथा आरासणे च नेमिनाथप्रतिष्ठा कृता । चतुरशीतिसहस्र ८४००० प्रमाणः स्याद्वादरत्नाकरनामा प्रमाणग्रंथः कृतः । येम्यश्च यन्नाम्नैव ख्यातिमत् चतुर्विंशतिसूरिशाखं बभूव । एषां च वि० चतुस्त्रिंशदधिके एकादशशत ११३४ वर्षे जन्म, द्विपंचाशदधिके ११९२ दीक्षा, चतुःसप्तत्यधिके ११७४ सूरिपदं, षड्विंशत्यधिकद्वादशशत १२२६ वर्षे श्रावणवदिसप्तभ्यां ७ गुरौ स्वर्गः । ___ तत्समये श्रीदेवचंद्रसृरिशिष्यस्त्रिकोटिग्रंथकर्ता कलिकालसर्वज्ञख्यातिमान् श्रीहेमचंद्रसरिः, तस्य वि० पंचचत्वारिंशदधिके एकादशशत ११४५ वर्षे कार्तिकशुदिपूर्णिमायां १५ जन्म, पंचाशदधिके ११५० व्रतं, षषष्ठ्यधिके ११६६ सूरिपदं, एकोनत्रिंशदधिकद्वादशशत १२२९ वर्षे स्वर्गः ॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ પદ્માવલી ] શ્રી દેવસૂરિ ને સદેવસૂરિ ४१ एगुआलीसोत्ति - श्रीमुनिचंद्रसूरिपट्टे एकचत्वारिंशत्तमः श्री अजित देवसूरिः । तत्समये वि० चतुरधिकद्वादशशत १९०४ वर्षे खरतरोत्पत्तिः । तथा वि० त्रयोदशाधिके द्वादशशत १२१३ वर्षे आंचलिकमतोत्पत्तिः । वि० षटूत्रिंशदधिके १२३६ वर्षे सार्धपौर्णिमीय कोत्पत्तिः । वि० पंचाशदधिके १२५० आगमिकमतोत्पत्तिः । श्रीवीरात् द्विनवत्यधिकषोडशशत १६९२ वर्षे વાહહોદ્વારઃ ॥ ૪ ॥ ૧ ॥ ૧૧૯ વ્યાખ્યા:-શ્રી સર્વદેવસૂરિની પાટે ઓગણચાલીશમા પટ્ટધર તરીકે શ્રી યોાભદ્રસૂરિ ને નેમિચંદ્રસૂરિ નામના બે ગુરુભાઈ આવ્યા. વિક્રમ સંવત ૧૧૩૫ ને કેટ લાકના મતે વિ. સં. ૧૧૩૯ વર્ષે નવાંગવ્રુતિકાર શ્રી અભયદેવસૂરિ સ્વર્ગવાસી થયા. તેમજ સૂપુર ગચ્છના ચૈત્યવાસી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી જિનવલ્લભસૂરિએ ચિત્રકૂટ( ચિતાડ )માં છ કલ્યાણકની પ્રરૂપણાવાળો પોતાના મત પ્રચલિત કર્યાં. શ્રીયોાભદ્ર તેમજ નેમિચંદ્રસૂરિની પાટે ચાલીશમા પટ્ટધર શ્રી મુનિચ'દ્રસૂરિ થયા, તેમણે જિં દગી પર્યંત ફક્ત કાંજી જ પીવાનું રાખી સવિયાનેા ત્યાગ કર્યાં હતા. શ્રીમાન હરિભદ્રસૂરિએ રચેલ અનેકાંતજયપતાકા આદિ અનેક ગ્રંથા પર પજિકા અને ઉપદેશપદ પર વૃત્તિ રચીને “ તાકિ કશિરેામણિ ” તરીકે ખ્યાતિ મેળવી હતી. તેમના માટે કહેવાય છે કે જિનાગમરૂપી સમુદ્રથી નિળ બુદ્ધિવાળા ને શુદ્ધ સંચમી જનામાં પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર તેમજ વિધિને જાણનારા તેમણે ( મુનિચંદ્રસૂરિએ ) ફક્ત કાંજી માત્રના પાનથી “ સૌવીરપાચી ” એવુ' બિરુદ પ્રાપ્ત કર્યું” હતું. ૧. ', સાધુ પુરુષમાં શિરામણિ, વિદ્વાન શિષ્યોથી વીંટાયેલા, પ્રભાવ તેમજ ક્રાંતિના સમૂહવડે કરીને ખરેખર ગૌતમસ્વામી સરખા ને સ્વશરીરાદિને વિષે પણ નિર્માંહી તે શ્રી મુનિચંદ્રસૂરિએ સર્વ વિગયેાના ત્યાગ કર્યાં હતા. ર. હિરભદ્રસિર મહારાજાવડે અનેકાંતજયપતાકા આદિ ગૂઢ ગ્રંથ રચાયા કે જે અદ્યાપિ વિદ્વદ્સમૂહને દુર્બાધ્ય છે, તેવા દુમ્યા પર વિશ્વકલ્યાણની ભાવનાથી પંજિકા વિગેરે રચના પૂજ્ય શ્રી મુનિચંદ્રસરિએ કરી કે જેથી તે સ ા સમજવા સહેલ બન્યા છે. ૩- Y. વિ॰ સ. ૧૧૭૮ માં મુનિચંદ્ર મુનીશ્વર કાળધર્મ પામ્યા તે મુનિચંદ્ર મુનિશ્રેષ્ઠ શ્રી સંધનું કલ્યાણ કરો ! પ. Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસૂરિને સર્વદેવસૂરિ : ૧૨૦ : [ શ્રી તપાગચ્છ આ જ મુનિચંદ્રસૂરિએ આનંદસૂરિ આદિ પિતાના બાંધવોને પ્રતિબંધી, દક્ષા આપીને આચાર્ય બનાવ્યા હતા. નેમિચંદ્રસૂરિના ગુરુભાઈ શ્રી વિનયચંદ્ર ઉપાધ્યાયના મુનિચંદ્રસુરિ શિષ્ય હતા. તેમને નેમિચંદ્રસૂરિએ પોતે જ પોતાના પટ્ટધર તરીકે સ્થાપન કર્યા. કહ્યું છે કેનેમિચંદ્રસૂરિએ પોતાના ગુરુભાઈ વિનયચંદ્ર ઉપાધ્યાયના શિષ્યને ગણાધીશ–પધર બનાવ્યા તે શ્રી મુનિચંદ્રસુરિ જ્યવંત વત. વિ. સં. ૧૧૫૮ વર્ષે પુનમીઆ ગચ્છની ઉત્પત્તિ થઈ અને તેના પ્રતિબંધને માટે શ્રી મુનિચંદ્રસરિએ પાક્ષિક સપ્તતિકાની રચના કરી. આ મુનિચંદ્રસૂરિને અજિતદેવસૂરિ, વાદી દેવસૂરિ વિગેરે અનેક શિષ્ય હતા. તેમાં વાદી શ્રી દેવસૂરિએ અણહીલ્લપુર પાટણમાં સિદ્ધરાજ જયસિંહની અનેક વિદ્વાન પુરુષોથી શોભતી સભામાં ચોરાશી વાદ જીતીને જેણે કીર્તિ મેળવી હતી તેવા અને વાદ કરવાની જિજ્ઞાસાવાળા દિગંબરચક્રવર્તી કુમુદચંદ્રાચાર્યને વાદમાં હરાવીને પાટણ નગરમાં દિગંબને પ્રવેશ બંધ કરાવ્યો હતો તે હકીકત અદ્યાપિ પ્રસિદ્ધ છે. વળી વિ. સં. ૧૨૦૪માં ફવિધિ ફલેધી)માં જિનાલય તેમજ પ્રતિમા બંનેની પ્રતિષ્ઠા કરી, તે તીર્થ અદ્યાપિ પ્રસિદ્ધ જ છે. તેમજ આરાસણ નગરમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. તેમણે ૮૪૦૦૦ શ્લેકપ્રમાણે સ્યાદ્વાદરનાકર નામને પ્રમાણભૂત ગ્રંથ બનાવ્યો તેમનાથી પિતપોતાના નામથી પ્રસિદ્ધ વીશ સૂરિઓની શાખા શરૂ થઈ. આ વાદી દેવસૂરિનો ૧૧૩૪ વર્ષે જન્મ, ૧૧પર માં દીક્ષા, ૧૧૭૪માં આચાર્ય પદ અને ૧૨૨૬ માં વર્ષમાં શ્રાવણ વદિ સાતમના સ્વર્ગવાસ થયે હતો. આ સમયે દેવચંદ્રસરિના શિષ્ય ત્રણ કરોડ ગ્રંથ (શ્લેકના) રચયિતા કલિકાલસર્વજ્ઞ એવા બિરુદથી પ્રસિદ્ધ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય થયા. તેઓને ૧૧૪૫ ને કાર્તિક શુદિ ૧૫ ના રોજ જન્મ, ૧૧૫૦ માં દીક્ષા, ૧૧૬૬ માં આચાર્ય પદ ને ૧૨૨૯ માં સ્વર્ગવાસ થયે હતો. શ્રી મુનિચંદ્રસૂરિની પાટે એકતાલીશમાં અજિતદેવસૂરિ પટ્ટધર થયા. વિ. સં. ૧૨૦૪ માં ખરતર મતની તથા ૧૨૧૩ વર્ષે આંચલિક મતની, ૧૨૩૬ વર્ષમાં સાધન પુનમીઆ અને ૧૨૫૦ વર્ષે આગમિક મતની ઉત્પત્તિ થઈ. વીર સં. ૧૬૯૨ માં* (વિ. સં. ૧૨૨૨) બાહડે શંત્રુજયનો ઉદ્ધાર કર્યો. * પ્રબંધ ચિંતામણિમાં ૧૬૮૧ વર્ષ જણાવેલ છે જ્યારે પં. શ્રી વીરવિજયજી મહારાજે પોતાની પૂજામાં ૧૬૮૩ વર્ષને ઉલ્લેખ કર્યો છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ પાવલી | : ૧૨૧ : શ્રી યશોભદ્ર વાર્ષિકસૂરિ ૩૯ શ્રી યશોભદ્ર તથા નેમિચંદ્રસૂરિ સર્વદેવસૂરિએ પોતાના આઠ શિષ્યોને આચાર્યપદ આપ્યું હતું, પરંતુ તેમાં યશોભદ્ર તેમજ નેમિચંદ્રને શક્તિશાળી શિષ્ય સમજી બંને ગુરુભાઈઓને પોતાના પદે સ્થાપ્યા. તેમના જીવનને લગતે વૃતાંત મળતું નથી તેમ તેમની કઈ કૃતિ જાણવામાં આવી નથી. એક એવો ઉલ્લેખ મળે છે કે નેમિચંદ્રસૂરિએ, વીરગણુવિરચિત ૭૬૭૧ મહેકપ્રમાણ પિંડનિયુક્તિ પરની વૃત્તિ શોધી આપી હતી. નેમિચંદ્રસૂરિએ પિતાના ગુરુભાઈ શ્રી વિનયચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય મુનિચંદ્રસૂરિને વેગ્ય તેમજ ગચ્છને ભાર "ઉપાડવામાં સમર્થ જાણું પિતાની પાટે સ્થાપ્યા હતા. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ ધારા નગરીમાં મહીધર નામે શ્રેષ્ઠી હતે. તેને ધનદેવી નામની સ્ત્રીથી અભયકુમાર નામને પુત્ર થયો. એકદા જિનેશ્વરસૂરિ વિહાર કરતાં કરતાં ત્યાં પધાર્યા. શ્રેષ્ઠી સ્વપુત્ર સાથે ગુરુવંદન કરવા ગયા. ગુરુએ સંસારની અસારતા જણાવનાર ચતુર્વિધ ધર્મ કહી સંભળાવ્યો, જેને પરિણામે અભયકુમારને વૈરાગ્ય ઉપજવાથી પિતાની સંમતિપૂર્વક સંયમ સ્વીકાર્યું. તેમનું અભયદેવ સનિ એવું નામ આવ્યું. ચોગ્યતા પ્રાપ્ત થતાં વિ.સં. ૧૦૮૮માં માત્ર સેળ વર્ષની વયે તેમને આચાર્ય પદ આપવામાં આવ્યું. સિદ્ધાંતનો અભ્યાસ ને તેના પરિશીલનથી તેઓ ભારકર સમાન પ્રકાશવા લાગ્યા. તેઓને જાય પદવી આપવામાં આવ્યા બાદ વિહાર કરતાં કરતાં તેઓ પ્રત્યપક નગરે આવ્યા. તેવામાં દુભિક્ષને ઉપદ્રવ થતાં દેશની અત્યંત દુર્દશા થઈ. હર્ભાિક્ષના કારણે પઠન-પાઠનાદિ કમ થવા લાગ્યું અને શાસ્ત્રજ્ઞાનની વિસ્મૃતિ વધવા લાગી. સિદ્ધાંત તથા તેની વૃત્તિને પશુ ઉછેદ થવા લાગ્યો. જે કંઈ સૂત્રો રહ્યા તેને શબ્દાર્થ પણ દુર્બોધ થવા લાગે. દુર્ભિક્ષના દુર્ગમ-પંજાથી શાસનનું શું થશે? શાસ્ત્રજ્ઞાનનું શું થશે? એવી ચિંતા કરતાં અભયદેવસૂરિ રાત્રિ વીતાવે છે તેવામાં મધ્યરાત્રિએ શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ અભયદેવસૂરિને જણાવ્યું કે “પૂર્વે શીલાંકાચાર્ય નામના આચાર્યો અગિયાર અંગની વૃત્તિ બનાવી હતી તેમાંથી કાળદોષને કારણે પ્રથમના બે અંગની વૃત્તિ સિવાયની સર્વ વૃત્તિઓ વિરછેદ પામી છે, માટે તમે નવી વૃત્તિ રચવાને ઉદ્યમ કરે.” દેવીવચન સાંભળી અભયદેવસૂરિએ કહ્યું કે-હે માતા! અલ્પમતિ હું જડ જેવો છું. સુધર્માસ્વામીએ રચેલ સૂત્રે જોવાની પણ મારામાં પ્રજ્ઞા નથી તો તે પર વૃત્તિ કેમ રચાય? વળી ઉત્સુત્રપ્રરૂપણું થઈ જાય તો પાપને ભાગી બનું. વળી તમારો આદેશ પણ અલંધનીય છે માટે હવે તમે જ આ બાબતમાં સદુપાય બતાવો.' એટલે દેવીએ કહ્યું કે- હે સુજ્ઞ! તું ચિંતા કર નહિ, તારામાં ચોગ્યતા જાણીને જ હું ફરમાને કરું છું. તું ઉદ્યમ કર છતાં વૃત્તિમાં કંઈ સંશય જેવું રહેશે તો તેનો ખુલાસે હું સીમંધરસ્વામીને પૂછી આવીશ. વળી સ્મરણમાત્રથી જ હું તમારા સમક્ષ હાજર થઈશ”. ” દેવીની આજ્ઞાથી અભયદેવસૂરિએ * આ બાબતમાં એ પણ મત પ્રચલિત છે કે-અભયદેવસૂરિને શરીરે વ્યાધિ થઈ આવીને તેને સમતાપૂર્વક સહન કરતાં તેઓ સમય વિતાવે છે તેવામાં એક રાત્રિએ સ્વપ્નામાં શાસનદેવીને જોયા ને પોતાને સુતરના નવ Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયદેવસૂરિ - ૧૨૨ :* [ શ્રી તપાગચ્છ દુષ્કર કાર્ય આરંભ કર્યો અને તે કાર્ય સંપૂર્ણ ન થાય ત્યાં સુધી હંમેશ આયંબિલ કરવાની પ્રતિજ્ઞા કરી. મહાપ્રયત્ન અને અથાગ પરિશ્રમે તે કાર્ય પરિપૂર્ણ તો થયું પણ તેનું પરિણામ એ આવ્યું કે રાત્રિના જાગરણ અને આયંબિલાદિને કારણે આચાર્યશ્રીને દુષ્ટ રક્તદોષ લાગ પો. કેટલાક ઈર્ષાળુ લેકે કહેવા લાગ્યા કે- ‘ઉસૂત્ર કથનના દોષથી ગુરુને દુષ્ટ રક્તદોષ (કોઢ) થયા છે.' આ પ્રમાણે જન-કલાપ સાંભળતાં ગુરુ શોકથી વ્યાકુળ થઈ ગયા ને પરલોક સાધવાની ઈચ્છાથી રાત્રે તેમણે ધરણેનું ધ્યાન ધર્યું. સ્વમમાં તેમણે ધરણંદ્રને સ્વદેહ ચાટતા જોયા એટલે પિતાનું આયુષ્ય ક્ષીણું સમજી અણુશણ સ્વીકારવાનું યોગ્ય ધાર્યું. તેવામાં તે ધરણે કે પ્રત્યક્ષ આવી જણાવ્યું કે* તમારે દેહ નિરોગી થશે, માટે ચિંતા ન કરો. શ્રીકાંતા નગરીના ધનેશ શ્રાવકના વહાણું થંભી જવાથી તેના પ્રતિકારરૂપે તેણે ભગવંતની ત્રણ પ્રતિમા દેવાજ્ઞાથી તે ભૂમિમાંથી બહાર કઢાવી હતી. તેમાંથી એક ચારૂપ ગામમાં અને બીજી પાટણમાં સ્થાપન કરવામાં આવી છે જ્યારે ત્રીજી સ્તંભન ગામની સેટિકા(સેઢી) નદીના તટ પર વૃક્ષઘટાની અંદર ભૂમિમાં જ સ્થાપન કરેલ છે. તે શ્રી પાર્શ્વનાથની અત્યંત ચમત્કારિક પ્રતિમાને પ્રગટ કરે. તેના હવણથી તમારો રોગ નાશ પામશે. ક્ષેત્રપાળની જેમ ત સ્વરૂપી દેવી તમને માર્ગ બતાવતી રહેશે. આચાર્યશ્રીએ સવારે શ્રી સંધને રાત્રિને અદ્દભૂત વ્યતિકર કહી સંભળાવ્યો, જેથી શ્રી સંઘે નવશે ગાડા જેડી પ્રયાણ શરૂ કર્યું. સેટિકા નદીના કિનારે આવતાં અચાનક માર્ગ બતાવતા અો અદશ્ય થઈ ગયા એટલે શ્રીસંઘ ત્યાંથી અટકી ગયે અને આચાર્યશ્રી સંકેતાનુસાર આગળ ચાલ્યા. પછી જે સ્થળે પ્રતિમા હતી તે સ્થાને ધ્યાનાસને બેસી શ્રી પાર્શ્વનાથનું પાપ તારા નામનું બત્રીશ ગાથાનું અદભુત સ્તંત્ર રચ્યું. ૧૭ મી ગાથા બોલતાં તેના પ્રભાવથી પાર્શ્વનાથનું બિંબ પ્રગટ થયું અને તેના હવણ જળથી સુરિજીને સમસ્ત રોગ નાશ પામ્યો. શ્રી સંઘે અતિ હર્ષપૂર્વક વંદન કર્યું. પછી કુશળ કારીગરને બોલાવી ત્યાં જ વિશાળ ચૈત્ય કરાવ્યું અને શુભ મુહૂર્ત પ્રતિષ્ઠા કરાવી. રાત્રે ધરણે આવી ગુરુ મહારાજને જણાવ્યું કે-બાય તિકુળ સ્તોત્રમાંથી બે ગાથા ગોપવી ઘો, કારણ કે તેના પ્રભાવથી પુણ્યહીન જનેને પણ મારે પ્રત્યક્ષ દર્શન દેવું પડશે.” ઈંદ્રની વિજ્ઞપ્તિથી આચાર્યશ્રીએ બે ગાથા ગાવી દીધી, જેને પરિણામે હાલમાં ત્રીશ ગાથાનું સ્તોત્ર ઉપલબ્ધ છે. અભયદેવસરિ એક પ્રાચનિક પુરુષ હતા. એમણે નવાંગ વૃત્તિ ઉપરાંત શ્રીમદ્દ હરિભદ્રસૂરિના પંચાશક આદિ અનેક પ્રકરણ પર વિવરણે લખ્યાં છે, તેમજ આગમ અષ્ટોત્તરી આદિ પ્રકરણની નૂતન રચના કરી છે. આરાધના કુલક પણ તેમની સ્વતંત્ર કતિ છે. તેઓને સ્વર્ગવાસ સં. ૧૧૩પ અને કેટલાકના મત પ્રમાણે સં. ૧૧૩૯ માં કપડવંજમાં થયો હતો. છે અભયદેવ , એવા નામના ઘણા પ્રભાવિક આચાર્યો થયા છે તેથી કેટલીક વખત હકીકતમાં ગચવાડો ઊભો થવા પામે છે. તેઓ જુદા જુદા ગચ્છની આમ્નાયમાં હતા અને કેટલાકેએ પિતાની સ્વતંત્ર કૃતિઓ પણ રચી છે. સિદ્ધસેન દિવાકરના સમતિતક પર “ તવબોધવિધાયિની ' ટીકા કરનાર અભયદેવસૂરિ તેમજ સિદ્ધરાજ જયસિંહના રાજયઅમલે થયેલ માલધારી અભયદેવસૂરિથી નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ અન્ય સમજવા. ફાળકા આપતા માલૂમ પડયા. પછી દેવીએ પ્રત્યક્ષ થઈ નવ અંગની વૃત્તિ રચવા કહ્યું ત્યારે ગુરુએ પોતાની વ્યાધિની વાત કહી અશક્તિ દશાવી, એટલે દેવીએ સ્થંભન પાર્શ્વનાથની પ્રભાવશાળી પ્રતિમા પ્રગટ કરી, તેના હ્વણું જળનો શરીર પર છંટકાવ કરવા કહ્યું. તે પ્રમાણે કરતાં તરત જ સૂરિનું શરીર સ્વસ્થ થઈ ગયું અને પછી તેમણે નવાંગ વૃત્તિ રચી. Page #164 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] - ૧૨૩ :- શ્રી જિનવલ્લભસૂરિ છ કલ્યાણક પ્રરૂપક શ્રી જિનવલભસૂરિ ભોજરાજાની ધારા નગરીમાં લક્ષ્મીપતિ નામે એકી રહેતા હતા. તે અતિથિસત્કાર કરવામાં એક હતો. એકદા શ્રીધર ને શ્રીપતિ નામના બે બ્રાહ્મણે તેને ઘેર આવી ચડ્યા. તેને સંતોષપૂર્વક ભિક્ષા આપી. પછી તે તે હમેશાં ભિક્ષાથે ત્યાં જ આવવા લાગ્યા. તે શ્રેણીના ઘરની સન્મુખ ભીંત પર વીશ લાખ ટકા ખર્ચીને લેખ લખાતો હતો તે બને કિજે હમેશાં વાંચતા અને પ્રજ્ઞા પ્રકૃષ્ટતાથી તે તેમને યાદ રહી જતું, દૈવયોગે તે નગરીમાં અગ્નિપ્રક૫ થયો એટલે બીજાની સાથે સાથે લક્ષ્મીપતિ શ્રેણીનું ગૃહ ૫ણ બળી ગયું. શેઠને પોતાનું ઘર બળી ગયાને જેટલે સંતાપ થતો હતો તે કરતાં વિશેષ સંતાપ તે લેખ બળી જવાથી થતો હતો તેથી શેઠને ચિંતાગ્રસ્ત સ્થિતિમાં જોઈને તે દ્વિજોએ તેનું કારણ પૂછ્યું, એટલે શેઠે પિતાનું મનદુઃખ કહી સંભળાવ્યું. તે દ્વિજોએ શેઠને આશ્વાસન આપ્યું અને તે આ લેખ સ્વબુદ્ધિબળથી કહી બતાવ્યું. આથી શેઠને અતિવ હર્ષ થયો ને તેને બહુમાનપૂર્વક વિશેષ સત્કાર કર્યો. શેઠે મનમાં વિચાર્યું કે જે આ બંને દ્વિજો જેની દીક્ષા સ્વીકારે તે શાસનની જરૂર ઉન્નતિ થાય. એવામાં શ્રી વર્ધમાનસૂરિ વિહાર કરતાં કરતાં ત્યાં આવી ચડ્યા. તે બંને બ્રાહ્મણે યુક્ત લક્ષ્મીપતિ શેઠ તેમને વંદન કરવા ગયો. વંદન બાદ યોગ્ય સ્થાને બેઠા પછી ગુરુએ તે બંને દ્વિજની આકૃતિ જોઈ જણાવ્યું કે આ બંને કઇ લક્ષણવાળા છે તેથી સ્વપરને હિતકારી થશે.” ભાગ્યાનુયોગે તે બંનેને પણ દીક્ષા લેવાને અભિલાષ થયો. ગુરુએ દીક્ષા આપી તેમને શાસ્ત્રાધ્યયન શરૂ કરાવ્યું. શાસ્ત્રમાં સારી રીતે વિચક્ષણતા પ્રાપ્ત કર્યા પછી તેમને આચાર્યપદે સ્થાપન કર્યા અને શ્રીધરનું જિનેશ્વરસૂરિ ને શ્રીપતિનું બુદ્ધિસાગરસૂરિ નામ રાખ્યું. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરે બુદ્ધિસાગર નામનું આઠ હજાર કપ્રમાણુ નવું વ્યાકરણ રચ્યું છે. જિનેશ્વરસૂરિને જિનવલ્લભ નામના શિષ્ય હતા. જિનેશ્વરસૂરિ ચિત્યવાસી થયા.એક દિવસ ગુરુની પાસે શ્રી દશવૈકાલિક સૂત્રનું અધ્યયન કરતાં સાધુઓનો યથાસ્થિત આચાર જાણવામાં આવ્યો તેથી તેમણે ગુરુને તેમના શિથિલાચાર માટે પૂછયું ત્યારે ગુરુએ પોતાને કર્મોદય જણાવ્યો. જિનવલ્લભસૂરિને સત્ય વસ્તુ જાણવાની ભૂખ જાગી એટલે પછી સ્વગુરુની રજા લઈ શ્રી અભયદેવસૂરિ પાસે ગયા અને શાસ્ત્રનું વિશેષ અધ્યયન શરૂ કર્યું. ધીમે ધીમે સકલ શાસ્ત્રનો અભ્યાસ કરી તેઓ ગીતાર્થ થયા પ્રભાવક ચરિત્રકાર કૂચ્ચેપુરગચ્છીય જિનેશ્વરસૂરિને ચૈત્યવાસી નહિ પણ ચિત્યવાસી મતને પરાસ્ત કરનાર માને છે. વીરવંશાવળી કાર પણ તેમજ માને છે. વિશેષમાં તે જાવે છે કે-દુર્લભરાજની ' સભામાં ચૈત્યવાસી ને તેમની વચ્ચે વાદ થતાં તેમણે પ્રતિપક્ષીઓને પરાજય પમાડયો એટલે દુર્લભ : રાજે કહ્યું કે- આ આચાર્ય ( ખરું ?' બોલ્યા ત્યારથી જિનેશ્વરસૂરિ “ખરતર કહેવાયા ને તેમની પરંપરા ખરતર ગચ્છીય કહેવાણી. જે આ ઘટના સત્ય હોય તો ખરતર ગ૭ ૧૨૦૪ માં નહિં પણ તેથી પહેલા શરૂ થયો હોવો જોઈએ, ને તેના આધસ્થાપક શ્રી જિનદત્તસૂરિ નહિં પણ શ્રી જિનેશ્વરસૂરિ જ માની શકાય. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ પણ શ્રી જિનેશ્વરસૂરિના જ શિષ્ય હતા અને તેથી તેમને પણ “ખરતર' ગણી શકાય છતાં તેમના કોઈ પણ ગ્રંથની પ્રશસ્તિમાં તેમણે તે ઉલ્લેખ કર્યાનું જાણવામાં નથી, પટ્ટાવલી વિગેરેમાં ૧૨૦૪ માં શ્રી જિનદત્તરિથી જ ખરતર ગ૭ની Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિચંદ્રસૂરિ - ૧૨૪ [ શ્રી તપાગચ્છ ઉત્પત્તિ જણાવી છે, એટલે આ વસ્તુ વિચારણીય છે. અભયદેવસૂરિના કહેવાથી દેવભદ્રાચાર્યે શ્રી જિનવસૂરિને આચાય પદવી માપી હતી તેથી તેમે શ્રી અભયદેવસૂરિની પાટે આવ્યા. આ સમયે મેંદપાટાદિમાં પ્રાયઃ ચૈત્યવાસનુ વિશેષ જોર હતું તેથી તેમણે તે વિભાગમાં વિહાર શરૂ કર્યાં અને અનેક ભવ્યાને ઉપદેશી સત્ય માર્ગે લાવ્યા. જિનવાભસૂરિએ ચિતાઢ નગરની ચડિાદેવીને પ્રતિમાધી જીવહિંસા છેાડાવી હતી તેમજ અનેક વાદીઆને જીત્યા હતા. તીથ કાના પાંચ કલ્યાણક હોય છે તે મુજ્બ મહાવીરસ્વામીના પાંચ (ચ્યવન, જન્મ, દીક્ષા,કેવળજ્ઞાન ને મેાક્ષ) કલ્યાણક પ્રચલિત હતા તેને બન્ને જિનવલ્લભસરિએ મહાવીર પ્રભુના ગર્ભીપહરણને છઠ્ઠું' કલ્પાણુક પ્રરૂપ્યું અને પેાતાની માન્યતાના પ્રચાર માટે બનતું કર્યું. દશ હાર વાગડી લેાને તેમજ ચિંતાડના અન્ય રહેવાસીઓને પોતાના રાગી તેમજ ભક્ત બનાવ્યા. તેએ ચૈત્યવાસના કટ્ટર વિશષી હતા અને પોતે જે જે ચૈત્યેા અધાવ્યા તેને વિધિચૈત્ય' નામ આપી શાસ્ત્રવિરુદ્ધ કાર્યો કરવાના નિષેધ કર્યાં. નાગપુર ( નાગાર )માં નૈમિજિનાલય ને તરવરપુરમાં વિધિચૈત્યની પ્રતિષ્ઠ કરી હતી. તેમણે સમા સિદ્ધાન્તવિચારસાર, પિડવિશુદ્ધિ પ્રકરણુ, સંધપદ્મક, ધર્મશિક્ષા, પ્રશ્નોત્તરશતક, શૃંગારશત, આગમિક વસ્તુ વિચારસાર, પૌષધવિધિ પ્રકરણ, પ્રતિક્રમણ્ સામાચારી, સ્વપ્નાષ્ટક વિચાર વિગેરે ગ્રંથ રચ્યાં છે અને શ્રી જિનચંદ્રસૂરિષ્કૃત સ્વેમરંગશાલા પોતે શોધી આપી હતી, તેઓ સ. ૧૧૬૭માં સ્વર્ગવાસી થયા. શ્રી જિનવલ્લભસૂરિની પાટે શ્રી જિનદત્તસૂરિ યા, જે શુા પ્રભાવક હતા. તે ઉત્તર હિંદુસ્થાનમાં ‘ાદા ગુરુ” ના નામે પૂજાય છે. ૪૦ શ્રી મુનિચંદ્રસૂરિ મુનિચ'દ્રસૂરિ વિનયચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. નેમિચ'દ્રસૂરિને તેમનામાં ગચ્છ સભાળવા માટે પુરતી ચેાગ્યતા જણાણી તેથી પેાતાના ગુરુભ્રાતાના તે શિષ્યને પેાતાના પટ્ટ પર સ્થાપન કર્યાં. તેઓએ બાળપણે સંયમ સ્વીકારી અખંડ બ્રહ્મચર્ય પાળ્યુ હતુ. તેની પ્રજ્ઞા-બુદ્ધિ અતિ તીવ્ર હતી અને કઠિન તેમજ દુર્ગંધ અર્થી તેઓ સહેલાઇથી સમજી શકતા હતા. તેઓ “ તાર્કિકશિરામણુ” કહેવાતા અને તેની જાણે સાક્ષી ન આપતા હોય તેમ તેમણે અનેક ગ્રંથા પર વૃત્તિ-ટીકા રચી છે. વાદીવેતાલ શાંતિસૂરિ તેમની સ્મરણશક્તિથી અતિ આશ્ચય પામ્યા હતા અને પછી તે તેમણે તેમને પેાતાની પાસે રાખી વિશેષ શાસ્રાધ્યયન કરાવ્યુ હતુ. નડ્ડલપુથી વિહાર કરી ચત્યપરિપાટી કરવાની ઈચ્છાથી શ્રી મુનિચંદ્રસૂરિ અણુહીલપુર પાટણ આવી પહોંચ્યા. ઉપાશ્રયે આવી આચાય શ્રી શાંતિસૂરિને વંદન કરી તેમની નજી, બેઠા. આચાય શ્રી આ સમયે પેાતાના મંત્રીશ શિષ્યાને પ્રમાણશાસ્ત્ર ભણાવી રહ્યા હતા. મુનિચંદ્રસૂરિએ ચેડા દિવસની સ્થિરતા કરી અને હંમેશ એકાગ્ર ધ્યાન રાખી વાચના શ્રવણું કરવા લાગ્યા. પ્રમાણુશાસ્ત્રના વિષય સુગમ ને સરલ ન હતા. દુધટ પ્રમેય ગુરુએ વારં વાર Page #166 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ]. - ૧૨૫ :* શ્રી મુનિચંદ્રસૂરિ સમજાવ્યા છતાં શિખ્યો તે અવધારી શકયા નહિ એટલે ગુરુ ગ્લાનિ પામ્યા ને બોલ્યા કે– “આ તે ભસ્મમાં ઘી નાખવા જેવું થયું.' એટલે પ્રસંગ જોઈ મુનિચંદ્રસૂરિએ પૂછયું કે-“મહારાજ ! જે કઈ પુસ્તક લઈને આપની આગળ બેસે છે તે જ જવાબ આપી શકે કે સર્વથા અલક્ષિત ને બહારથી આવેલ હોય તે પણ જવાબ આપી શકે.” ગુરુને આ પ્રશ્ન સાંભળી વિસ્મય થ અને જવાબ માટે રજા આપી એટલે મુનિચંદ્રસૂરિએ બધા દિવસેનું અનુક્રમવાર વ્યાખ્યાન કહી સંભળાવ્યું. તેમની આવી મરણશક્તિથી રંજિત થઈ શાંતિસૂરિએ તેમને પ્રમાણુશાસ્ત્રને વિશેષ અભ્યાસ કરાવે. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજે રચેલા ગ્રંથે પૈકી વિદ્વાનોને પણ સમજવા મુશ્કેલ પડે તેવા અનેકાંતજયપતાકા, ઉપદેશપદ વિગેરે ગ્રંથ પર મુનિચંદ્રસૂરિએ વૃત્તિ રચીને તેને સુગમ ને સમજી શકાય તેવા બનાવ્યા. તેઓ પોતાના દેહ પર તદ્દન નિર્મોહી હતા. ને આજીવન ફક્ત “ સૌવીરપાયી” ( કાંજી માત્રની છૂટ) રહ્યા હતા. તેમની આજ્ઞામાં પાંચ જેટલા શ્રમ અને અનેક સાધી હતી. તેમણે ગુજરાત, લાટ દેશ, નાગપુર આદિ તરફ વિહાર કર્યો હતો, પરંતુ પાટણમાં વિશેષ રહ્યા હશે તેમ જણાય છે. આ મુનિચંદ્રસૂરિના ગુરુભાઈ ચંદ્રપ્રભે સં. ૧૧૪લ્માં “પૂણિમા મત”ની ઉત્પત્તિ કરી એટલે કે પુનમને દિવસે પાખી કરવાનું પ્રચલિત કર્યું, જે મત અત્યારે તે નષ્ટપ્રાય થઈ ગયો છે. આ ચંદ્રપ્રભસૂરિએ દશનશુદ્ધિ તથા પ્રમેયરત્નકેશની રચના કરી હતી. આ મતના અનુયાયીને પ્રતિબંધવા માટે શ્રી મુનિચંદ્રસૂરિએ “પાક્ષિક સપ્તતિકા”ની રચના કરી છે. તેમણે આનંદસૂરિ વિગેરે પિતાના ભાઈઓને પ્રતિબંધી દીક્ષા આપી હતી. વાદી દેવસૂરિ તેમજ અજિતદેવસૂરિ આદિ તેમના ઘણા પ્રભાવક શિષ્યો હતા. તેઓ વિ. સં. ૧૧૭૮ માં સ્વર્ગે સીધાવ્યા. તેમણે (૧) ચિરંતનાચાર્યવિરચિત દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ પર વૃત્તિ, (૨) સૂકમાઈ સાધશતક પર ચૂર્ણ, (૩) હરિભદ્રસૂરિવિરચિત અનેકાંત જયપતાકા પર વૃત્તિ (૪) હારિભદ્રીય ઉપદેશપદ પર વૃત્તિ (૫) લલિત વિસ્તરા પર પંજિકા (૬) ધર્મબિંદુ પર વૃત્તિ અને (૭) કમ પ્રકતિ પર ટિપ્પન-આમ સાત ટીકાઓ રચી છે. આ ઉપરાંત નૈષધકાવ્ય પર ૧૨૦૦ શ્લોકપ્રમાણ ટીકા રસ્યાને ઉલ્લેખ સાંપડે છે. તેમના વિશ સ્વતંત્ર પણ ટૂંકા ટૂંકા ની યાદી નીચે મુજબ છે. ૧-અંગુલ સમતિ ૨-આવશ્યક પાક્ષિક સમિતિ ૩-વનસ્પતિ સપ્તતિકા ૪-ગાથા છેષ Page #167 -------------------------------------------------------------------------- ________________ વાદી શ્રી દેવસૂરિ ૫-અનુશાસનાંકુશકુલક ૮–ઉપદેશપ ચાશિકા ૧૧-પ્રાણાતિક સ્તુતિ ( સસ્કૃત ) ૧૩-રત્નત્રય કુલક ૧૫–સમ્યક્ત્વષાદ વિધિ ૧૭-હિતાપદેશ કુલક ૧૯-મંડળવિચાર કુલક [ શ્રી તપાગચ્છ ૬-૭ ઉપદેશામૃત કુલક પહેલુ' તથા બીજું ૯-૧૦-ધર્મોપદેશ કુલક પહેલુ તથા શ્રીજી ૧૨-મેાક્ષ પદેશ પંચાશિકા ૧૪-શાકહર ઉપદેશક કુલક ૧૬-સામાન્ય ગુણાપદેશ કુલક ૧૮-કાલશતક ર૦-દ્વાદશ વગ ૧૨૬ ૪. વાદી શ્રી દેવસૂરિ મદ્દાહત* નગરમાં પ્રાણવાટ વંશીય વીરનાગ નામે ગૃહસ્થ રહેતા હતા. તેમને જિનદેવી નામે ગુણુશાળી પત્ની હતી. તેણીએ એકદા રાત્રે સ્વપ્નામાં ચદ્રમાને સ્વમુખમાં પ્રવેશ કરતા જોયા એટલે પ્રભાતે તેનુ મૂળ શ્રી મુનિચંદ્રસૂરિને પૂછ્યું ત્યારે ગુરુએ જણાવ્યું કે—' જગતને પ્રકાશ આપનાર ભાગ્યશાળી જીવ તારા ગર્ભમાં દાખલ થયા છે. ' વિ. સ. ૧૧૪૩માં યાગ્ય અવસરે પુત્રજન્મ થતાં તેનું પૂર્ણ ચંદ્ર એવું નામ રાખવામાં આવ્યું. એકદા તે નગરમાં મહામારીને ઉપદ્રવ થયા તેથી બધા લેાકા ત્રાસી ઊઠ્યા. આવિકાના પોષણ માટે વિચાર કરીને વીરનાગ પણ પોતાના પિરવાર સાથે ત્યાંથી નીકળીને ભૃગુકચ્છ નગરે આણ્યે. મુનિચંદ્રસૂરિ પણ વિહાર કરતાં કરતાં તે જ નગરમાં આવી ચડ્યા. ગુરુના કહેવાથી અન્ય શ્રાવકાએ વીરનાગને આશ્રય આપ્યો. પૂર્ણચંદ્ર આઠ વર્ષના થયા હતા અને માપિતાના પિરપાલન માટે મસાલાની ફેરી કરવા લાગ્યા. એકદા એક શ્રેણીના મકાનમાં પ્રવેશ કરી જોયું તો તે ગૃહપતિ દ્રવ્યને અંગારા ને કાંકરીરૂપ માનીને ત્યજી દેતા હતા. દુર્ભાગ્યને કારણે તે ગૃહસ્થ દ્રવ્યને યથા રૂપે જોઇ શકતા ન હતા. આ વિચિત્રતા જોઇ પૂર્ણ ચંદ્રે કહ્યું કે અરે! અરે !! મનુષ્યને સંજીવિની ઔષધિ સમાન આ દ્રવ્યુ~સમૂહ તમે શા માટે ફેંકી દ્યો છે ?' પૂર્ણ ચંદ્રના આ પ્રમાણે ખેલવાથી તે ગૃહસ્થને વિચાર ઉદ્ભવ્યેા ક્રે– આ બાળક પુણ્યશાળી લાગે છે. ' તેના પ્રભાવથી જરૂર મને દ્રશ્ય સત્ય રૂપમાં પ્રાપ્ત થશે. એટલે તેણે કહ્યું કે તારા હાથનેા સ્પશ કરીને તું આ દ્રશ્ય મને પાછું તેણે તેમ કરતાં તેના સ્પર્શથી તે બધું દ્રવ્ય યથાસ્થિત રૂપે તે ગૃહસ્થના જોવામાં આવ્યું, એટલે તેણે તે બધું દ્રવ્ય ધરમાં દાટી દીધું અને પૂર્ણચંદ્રને એક સેાના મહેાર બક્ષીસ આપી. ધરે આવી પૂર્ણ ચંદ્રે પિતાને બધી હકીકત જણાવી. પિતાએ તે વૃતાંત ગુરુતે નિવેદન કર્યું. ગુરુ ઘડીભર તે વિચારમગ્ન ખની ગયા. વિચારણાને અંતે તેને પૂર્ણચંદ્ર પુરુષાત્તમ જણાય. તેની પ્રભા ગુરુના મનને આકર્ષવા લાગી. પ્રસંગ જોઈ તેમણે વીરનાગ પાસે તેની માંગણી કરી. વીરનાગે પોતાની આજિવકાના આધારસ્થંભ જતાં પેાતાની કેવી મુશ્કેલીભરી સ્થિતિ થશે તે વાત જણાવી, એટલે ગુરુએ તેને તે ખાખત નિશ્ચિંત રહેવા જણાવ્યું. તેની માતાની પણ રજા લખને ગુરુએ પૂર્ણ ચંદ્રને દીક્ષા આપી અને તેનુ રામચંદ્ર નામ રાખ્યું. આપ.’ પોતાના સહાદર હોય તેમ સરસ્વતી પણ પ્રેમપૂર્વક આવીને તેની જિહ્વાગ્રે વસવા લાગી. અપ * હાલનું મહુઆ ( આયુની પાસે ). Page #168 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૧૨૭: વાદી શ્રી દેવસૂરિ સમયમાં તર્ક, લક્ષણુ, પ્રમાણુ તે સાહિત્યવિદ્યામાં તે પારગામી થઈ ગયા. ભલભલા વિદ્વાના અને વાદીએ પણ તેમની પ્રશંસા કરવા લાગ્યા. જેમ જેમ તેમની ખ્યાતિ પ્રસરતી ગઈ તેમ તેમ તેમને જીતવા માટે વાદીએ પણ હોડ બકવા લાગ્યા. તેને પરિણામે ધવલકપુર, કાશ્મીર, સત્યપુર, ચિત્રકૂટ, ગેાપગિરિ, ધારા અને ભૃગુક્ષેત્રમાં જુદા જુદા વાદીઓને પરાસ્ત કર્યો. રામચંદ્રની આવી અદ્ભુત શક્તિથી સંતાષ પામી ગુરુએ તેમને આચાર્યપદે સ્થાપન કર્યાં અને દેવસૂરિ નામ સ્થાપ્યું. પછી ગુરુએ ત્યાંથી ધવલકપુર પ્રતિ વિહાર કર્યો. તે નગરમાં ઉદ્દય નામના શ્રાવક્રે શ્રી સીમાઁધર સ્વામીનુ' ક્ષિંખ ભરાવ્યું હતું. તેની કાઈ સદ્ગુરુ પાસે પ્રતિષ્ઠા કરાવવાના નિણૅય કરી, ત્રણ ઉપવાસ કરી શાસનદેવીની આરાધના કરી. શાસનદેવીએ દેવસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવવાનું કહ્યું અને ઉદયની પ્રાથનાથી સૂરિજીએ નિવિદ્મપણે પ્રતિષ્ઠા કરાવી, ત્યાંથી નાગપુર ( નાગાર ) તરફ્ વિહાર કરવાની ભાવનાથી આબૂ પર્વત પાસે આવ્યા અને શિષ્યા તથા શ્રાવકાના આગ્રહથી ગિરિ પર ચઢવા લાગ્યા. સાથે અંબાદેવીના પ્રાસાદને મંત્રી પણ ચઢતા હતા તેને અચાનક સપ્–શ થયા. ઝેર ચડવાથી મૂર્છા આવી ગઇ. ગુરુએ પોતાના પાદાદક(પગધાવણુ)ના છંટકાવ કરાવતાં તરત જ ઝેર ઊતરી ગયું. પછી યાત્રા કરી. અખાદેવીની સ્તુતિ કરી, તેથી સ ંતુષ્ટ થયેલી દેવીએ જણાવ્યું કે-“ તમારા ગુરુનુ` આયુષ્ય માત્ર આઠ મહિના બાકી છે. તમે પાછા અણુહીલ્લપુર-પાટણુ જા. '' દેવસૂરિ ત્યાંથી પાછા ગુરુ પાસે આવ્યા તે દેવીકથિત હકીકત કહી સભળાવી. એવામાં ઘણા વાદીઓને જીતવાથી મત્ત થયેલા દેવખેાધિ નામના વાદી અણુહીલ્લપુર-પાટણમાં આવી ચડ્યો. તે પેાતાની અરાબરી કરી શકે તેવા કાઇ વાદી જોતા ન હતા. તેણે આવતાંની સાથે જ રાજદ્વાર પર એક નીચેના દુર્ગંધ શ્લાક લટકાવ્યા. एकद्वित्रिचतुःपञ्च - षण्मेनकमनेनकाः । देवबोधे मयि क्रुद्धे, षण्मेनकमनेनकाः ॥ શ્લાકના અથ ઘણા દુંટ હતા. વિચક્ષણુ વિદ્વાન વિના ક્રાઇ તેના હેતુ સમજાવી શકે એમ ન હતું. કાઇ ક્ષેાકા ન કહી બતાવે તેા વિદ્વાન વર્ગની સાથેાસાથ રાજ્યની પ્રતિષ્ઠા પણ ચાલી જાય, તેથી કાઇ પણ ઉપાય સૂચવવા માટે રાજાએ અંબાદેવીની આરાધના કરી. દેવીએ દેવસૂરિનું નામ સૂચવ્યું. રાજાએ આમત્રણ આપ્યું અને Àાકા કરવા વિનંતિ કરી. ગિરિનદીના પ્રવાહ જેમ પત્થરને ભેદી નાખે તેમ દેવસૂરિએ તેના નીચે પ્રમાણે અથ કહી બતાવ્યા. એક પ્રત્યક્ષ પ્રમાણને માનનારા ચાર્વાક પ્રત્યક્ષ અને અનુમાન–એ એ પ્રમાણુ માનનારા ઐાદ્ધ અને વૈશેષિક. પ્રત્યક્ષ, આગમ અને અનુમાનએ ત્રણ પ્રમાણને માનાનારા સાંખ્યા. પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન–એ ચાર પ્રમાણને માનનારા નયાયિકા, પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થોપત્તિ-એ પાંચ પ્રમાણને માનનારા પ્રભાકર. પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થાત્પત્તિ અને અભાવ–એ છ પ્રમાણ માનનારા મીમાંસક. એ એ પ્રમાણુવાદીઓને ઈચ્છનાર હું દેવમેાધિ ક્રોધાયમાન થતાં વિષ્ણુ, બ્રહ્મા અને સૂર્ય પણુ Page #169 -------------------------------------------------------------------------- ________________ વાદી શ્રી દેવસૂરિ : ૧૨૮ કે [ શ્રી તપાગચ્છ મંગા બેસી રહે છે તે બીજાનું શું ગજું ? આ દુર્ગમ કાર્થ પણ દેવરિએ ઘડીના વિલંબ વિના કહી બતાવવાથી દેવબોધિ પોતાની હાર કબૂલીને વિદાય થઈ ગયો. પછી બેહા મંત્રીને પ્રતિબધી વર્ધમાનસ્વામીનું ઉત્તુંગ વિશાળ ચૈત્ય બનાવરાવ્યું અને તેમની પિતાના હસ્તે પ્રતિષ્ઠા કરી. બાદ તેઓ વિહાર કરતાં કરતાં નાગપુરે (નાગોર) પધાર્યા. ત્યાંના રાજા આહલાદને મહત્સવપૂર્વક પ્રવેશ કરાવ્યો. દેવબોધિએ પણ આવીને ગુગુણની સ્તુતિ કરી. એવામાં સિદ્ધરાજે નાગપુરને ઘેરો ઘાલ્યા, પણ દેવસૂરિ અહીં બિરાજે છે એમ સાંભળી ઘેરો ઉઠાવી પાછો ચાલ્યો ગયો. પછી ગુરુને આમંત્રણ આપી પાટણ બોલાવ્યા અને ચાતુર્માસમાં ત્યાં રાખી, આહૂલાદન ઉપર ફરી ચઢાઈ કરી તેને જીતી લીધું. ત્યારબાદ ગુરુ કર્ણાવતીના સંઘના આગ્રહથી ત્યાં પધાર્યા. જુની છાપુ મારા એ પ્રમાણે દક્ષિણ દેશમાં રહેનારા કર્ણાટકીય દિગંબરી કમુદ્રચંદ્રને દેવસૂરિની પ્રતિષ્ઠા પરત્વે ઈર્ષ્યા ઉપજી. તેણે તેમને ક્રોધિત કરવા અને વાદ માટે ઉશ્કેરવા સૂચના આપી ભાટચારણોને મોકલ્યા. તેઓએ આવી તાંબરોની નિંદા અને ચોરાશી વાદ જીતનાર દિગંબર કુમદ્રચંદ્રની પ્રશંસા કરવા માંડી એટલે દેવસૂરિના માણિકયવિજય નામના શિષ્ય તેને પ્રતિકાર કર્યો. દેવસૂરિએ શિષ્યને તેમ કરતાં અટકાવ્યા. આ અરસામાં તે કુમુદચંદ્ર પણ પાટણ આવી પહોંચ્યો. જયારે અભિમાન મગજને કબજે લે છે ત્યારે માનવીને સારાસાર કે હિતાહિતનું ભાન રહેતું નથી. કુમુદચંદ્રને ૮૪ વાદ જીતવાથી વિજયને નશો ચડ્યો હતો અને હવે તે દેવસૂરિને છતી પોતાના બધા વિજયો પર કલગી ચઢાવવા માગતો હતો, પણુ ગુરુ સમજતા હતા કે બહુ ગાજે તે વરસે નહિ. તેણે અપાર શાંતિ ધારી, પણ કુમુદચંદ્રને એક ઘડી પણ વરસ જેવડી જણાવા લાગી. કોઇ ને કોઇ ઉપાયે તે દેવસૂરિને વાદમાં ઉતારવા માગતો હતો. પછી તે કુમુદ્રચંદ્ર માઝા મૂકવા માંડી. શ્વેતાંબર સાધુઓને પજવવાનો જ તેણે મુખ્ય વ્યવસાય આદર્યો. રસ્તે જતાં એક વૃદ્ધ સાવીને પણ ઉપદ્રવ કર્યો એટલે તે સાધ્વી ગુરુ સમક્ષ આવી ફરિયાદ કરવા લાગી. ગુરુએ શાંત આશ્વાસન આપતાં જણાવ્યું કે તે પાપી તેના કર્મોને લીધે જરૂર પતિત થશે.” ઉપદ્રવને કારણે વૃદ્ધા સાધ્વીને સહેજ ક્રોધ ચઢયો હતો તેથી કોધમાં ને ક્રોધમાં તે બોલી ગયા કે- તે પાપી પતિત થશે કે નહી પરંતુ તમારા પર આધાર રાખી બેઠેલ સંધ તો જરૂર પતિત થશે જ.' આચાર્યશ્રીને આ વચનથી જરા ચમક ચઢી. પિતાના પદનું તથા જવાબદારીનું ભાન થયું. તેમણે તરતજ પાટણના શ્રી સંધને વાદ કરાવવા કહેવરાવ્યું. કુમુદચંદ્ર તૈયાર જ હતો. દિવસ નક્કી થયો અને ગુરુએ શુભ શકુને પ્રયાણ કર્યું. આ વાદવિવાદની સભામાં શ્રીપાલ કવિએ એક અગ્રગણ્ય વ્યક્તિ તરીકે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે શ્વેતાંબર આમ્નાયના પક્ષપાતી હતા અને વાદી શ્રી દેવસૂરિને તેણે ઘણું જ પ્રો હન આપ્યું હતું. કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પણ પિતાની ૩૬ વર્ષની ઉમ્મરે આ વિવાદસભામાં ભાગ લીધો હતો અને દેવસૂરિના સહાયક તરીકે સારી મદદ કરી હતી. પરસ્પર વાદ ચાલતાં દેવસૂરિએ વાદીતાલ શાંતિસરિની રચેલ ઉત્તરાયયનની ટીકાના આધારે સ્ત્રીનિર્વાણની ચર્ચા શરૂ કરી અને વાદને અંતે કુમુદચંદ્રને નિરુત્તર કરી જય મેળવ્યો. રાજાની સભામાં Page #170 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] - ૧૨૯ * વાદી શ્રી દેવસરિ દિગંબરનો પક્ષ કરનારા વિશેષ હતા. શરતમાં પણ પક્ષપાત રાખવામાં આવ્યો હતો. છ પિતાના વિજય માટે દૃઢ શ્રદ્ધા હોવાથી તે કબૂલ રાખી હતી. શરતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે– દિગંબર હારે તે તેમને ચેરની માફક ૫કડી નગર બહાર કાઢી મૂકવા, નગરપ્રવેશ ન કરવા દેવો અને જો શ્વેતાંબર હારે તો શ્વેતાંબર મતનું ઉચ્છેદન કરી દિગંબર મતનું સ્થાપન કરવું? છતાં ગુરુકૃપાથી દેવસૂરિએ વાદમાં વિજય મેળવ્યો. વાદમાં વિજય મળવાથી રાજાએ પ્રસન્ન થઈ તુષ્ટિ-દાન તરીકે લાખ સોનામહોર આપવા માંડી પણ અને તેની જરૂરત ન હતી. તેમણે પોતાની જૈનાચાર્ય તરીકેની ફરજ સમજાવી નિઃસ્પૃહભાવ બતાવ્યો, એટલે પછી મહામાત્યની પ્રેરણા અને સંમતિથી સિદ્ધરાજે તે દ્રવ્યથી એક વિશાળ જિનપ્રાસાદ બંધાયે. - વાદમાં વિજય મળવાથી હર્યાન્વિત સાધુઓ તે રાત્રે સૂતા નહિ, પરંતુ સવારે જુએ છે તો ઉપધિના ઊંદરએ કટકે કટકા કરી નાખેલા. ગુરુને આ હકીકત જણાવતાં કુમુદ્રચંદ્રનું આ કાર્ય જણાયું. પછી ગુરુએ એક કાંજીથી ભરેલ કુંભ મગાવ્યો અને તેનું મુખ લેટના પિંડથી બાંધીને અંદર મુકાવ્યો. પછી તેને મંત્રીને શિષ્યોને જણાવ્યું કે-“ તમે કંઇ ખેદ ધરશે નહિ. કૌતુક થાય તે શાતિથી જોયા કરજો.” થોડો સમય વીત્યો ત્યાં તો દિગંબર શ્રાવકે ગુરુ પાસે આવીને કહેવા લાગ્યા કે-“મહ અમારા પર દયા લાવીને એને છોડી મૂકો.” એટલે ગુરુ બોલ્યા કે- મારા બંધુને (કુમુદ્રચંદ્રને) શી પીડા થાય છે ? તે અમે સમજી શકતા નથી.' ત્યાં તો થોડી વારે કુમુદ્રચંદ્ર પોતે જ ત્યાં આવ્યો અને ચરણમાં પડી, માફી માગી પોતાનો છૂટકારો કરવા પ્રાર્થના કરી. પછી પરાભવથી લજિજત થયેલે કુમુદ્રચંદ્ર અન્યત્ર ચાલ્યો ગયો. આ જીતને કારણે શ્વેતાંબરે વિશેષ ખ્યાતિ પામ્યા ને દિગંબરેન પાટણ-પ્રવેશ બંધ થશે. સંવત ૧૨૦૪ માં ફલવર્ધાિ ગ્રામમાં સ્વહસ્તે જ ચિત્ય તેમજ બિંબ બંનેની પ્રતિષ્ઠા કરી તથા આરાસણામાં શ્રી નેમિજિનની પ્રતિષ્ઠા કરી હતી. આ ઉપરાંત બીજા પણ ચમત્કાર બતાવી તેમણે સં. ૧૨૨૬ માં સ્વર્ગગમન કર્યું. ૧૧૪૩ માં તેમનો જન્મ, ૧૧૫ર માં દીક્ષા, ૧૧૭૪ માં આચાર્ય પદ અને ૧૨૨૬ માં સ્વર્ગગમન. યાસી વર્ષનું તેમનું આયુષ્ય હતું. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ દેવસૂરિની સ્તુતિ કરતાં કહે છે કે-જે દેવરિરૂપ સૂર્યો કુમુદચંદ્રને ન જીત્યો હોત તો જગતમાં કે તાંબર કટિ (કેડ) પર વસ્ત્ર ધારણ કરી શકત ?' આ ઉપરથી જણાશે કે કુમુદચંદ્ર જેવા સમર્થ દિગંબરી વાદીને જીતવા દેવસૂરિને કેટલું વીય ફેરવવું પડયું હશે અને તેમની જ્ઞાન-મર્યાદા પણ કેટલી ઉત્કૃષ્ટ હશે. જો કુમુદચંદ્રની જીત થઈ હત તે ઈતિહાસના પાનામાં જુદી જ હકીકત આળેખાત. તેમની સ્વતંત્ર કૃતિ તરીકે ૩૭૪ સૂત્ર અને આઠ પરિચ્છેદમાં ગુંથાયેલે “પ્રમાણુનયતત્ત્વાલકાલંકાર” નામનો ગ્રંથ છે અને તે જ ગ્રંથ પર પોતે જ સ્વપજ્ઞ વૃત્તિ કરી ૮૪૦૦૦ લોકપ્રમાણુ સ્યાદ્વાદરત્નાકર એ નામનો ગ્રંથ રચ્યો છે. બીજા ગ્રંથ વિષે કશી માહિતી મળી નથી. સ્વાદાદરત્નાકર ગ્રંથ બનાવવામાં તેમના શિષ્યો ભદ્રેશ્વરસૂરિ ને રત્નપ્રભસૂરિએ સારી સહાય કરી હતી. * લગભગ આને મળતી હકીક્ત બેંતાલીશમા પટ્ટધર શ્રી ધર્મ ધષસરિના વૃતાંતમાંથી ઉપલબ્ધ થાય છે. ૧૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : ૧૩૦ : ક, •. [ શ્રી તપાગચ્છ કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય ધંધુકાના વાસી મેઢાતીય ચાચીગ શ્રેણીને પાહિણી નામે પત્ની હતી. યોગ્ય સ્વપ્નથી સૂચિત તે પાહિણીએ વિ. સં. ૧૧૪૫ ના કાર્તિક શુદિ પુનમે એક પુત્રને જન્મ આપ્યો. ચાંગદેવ તેનું નામ રાખવામાં આવ્યું. ધીમે ધીમે વૃદ્ધિ પામતે ચાંગદેવ પાંચ વર્ષની ઉંમરને થયે ત્યારે એકદા તે માતા સાથે ગુરુવંદન કરવા ગયો. આ. શ્રી દેવચંદ્રસૂરિ ત્યાં બિરાજતા હતા. પાહિણી ગુરુને પ્રદક્ષિણા દઇને વંદન કરવા લાગી તેવામાં તો ચાંગદેવ ગુરુના આસન પર બેસી ગયો. ગુરુએ આ નાના બાળકમાં જૈન શાસનને પ્રભાવિત કરવાની પ્રચંડ શકિત જોઈ, અને તેની સાથે જ અવસર જોઈ ગુરુએ સામુદ્રિક શાસ્ત્રના આધારે તેના લક્ષણે નીરખી લીધા. પછી શ્રી સંઘને બોલાવી, સાથે લઈ, પાહિણીને ગૃહે જઈ ચાંગદેવની માગણી કરી. પાહિણીએ પહેલા તો તેના પિતાને–જે તે સમયે બહાર મુસાફરીએ ગયા હતા તેને–પૂછવાનું કહ્યું, પરંતુ પાછળથી વિચાર કરી, ગુરુ આજ્ઞા અલંઘનીય માની ચાંગદેવને અર્પણ કર્યો. તેણીએ વિચાર્યું કે શ્રી સંધ અને ગુરુ પોતે મારે આંગણે આવે અને નિરાશ પાછા જાય તે ઠીક નહિ. વળી તેમાં ય આ માગણી તે શાસનની ઉન્નતિ અર્થેની હતી તેથી તેણે મન મજબૂત કરી ગુરુને ચાંગદેવ સોંપ્યો. પછી ગુરુ ચાંગદેવને સાથે લઈ વિહાર કરી સ્તંભન તીર્થે આવ્યા અને યોગ્ય મુહૂર્તમાં દીક્ષા આપી સેમચંદ્રx નામ રાખ્યું. બહારગામથી આવ્યા બાદ ચાચીગ શ્રેણીને આ વાતની ખબર પડતાં તે ક્રોધભરી સ્થિતિમાં ખંભાત આવ્યો ને ગુરને કર્કશ વચને કહેવા સાથે ઉપાલંભ આપવા લાગ્યો. છેવટે ઉદયન મંત્રીએ તેને મધુર વચનથી સમજાવી શાંત કર્યો. વિશ્વતિ પ્રસરાવનાર પુરુષને કુદરતી રીતે જ પ્રજ્ઞા ને પ્રતિભા વરેલી હોય છે. સેમચંદ્ર હવે શાસ્ત્રાધ્યયન શરૂ કર્યું. તર્કશાસ્ત્ર, વ્યાકરણ અને સાહિત્યના અંગેનો અભ્યાસ કરી લીધા બાદ એમને પૂર્વના જ્ઞાનની મહત્તા વિચારતાં પોતાની અલ્પ બુદ્ધિ માટે સંતાપ ઉપજો. તેમણે કાશ્મીર જઈ સરરવતીદેવીનું આરાધન કરવાનો મકકમ નિર્ણય કર્યો. તે સંબંધે ગુરુમહારાજને વિનંતિ કરતાં તેમણે આજ્ઞા આપી. સોમચંદ્ર ગીતાર્થ સાધુઓ સાથે વિહાર કર્યો. વિતાવતાર (ખંભાત પાસેનું તીર્થ ) તીર્થે આવતાં તેમણે ત્યાં એકાગ્ર ધ્યાન ધર્યું અને અર્ધ રાત્રિ વ્યતીત થતાં સરસ્વતી પ્રત્યક્ષ થઈ અને ઈચ્છિત વર આપી વિદાય થઈ. ગુરુમહારાજે એકદા સિદ્ધચક્રનો પ્રભાવિક મંત્ર બતાવ્યું જેથી તેની સાધના માટે શ્રી હેમચંદ્રસૂરિ, મલયગિરિજી અને દેવેંદ્રસૂરિ ત્રણે સાધુપુરુષે તત્પર થયા; પરન્તુ તે કાર્ય એમ ને એમ સિદ્ધ થાય તેમ ન હતું. પદ્મિની સ્ત્રીની સહાયની તેમાં જરૂર હતી, તેથી ત્રણે જણ તેની શોધમાં નીકળ્યા. કુમારગ્રામે આવતાં એક બી વસ્ત્ર ધતો હતો અને તેણે કઈ વસ્ત્ર સુકવ્યું હતું તેની આસપાસ ભમરા ગુંજારવ કરી રહ્યા હતા જેથી તેઓ સર્વેએ જાણ્યું કે આ ગામમાં પદ્મિની સ્ત્રી હશે. તપાસ કરી તેઓ તેને ઘરે ગયા અને તેના સ્વામીને ઉપદેશ આપ્યો. તેના સ્વામીએ આવાગમનનું કારણ પૂછતાં કહ્યું કે-“અમારે વિદ્યાપ્રાપ્તિ માટે તારી પદ્મિની સ્ત્રીની સહાયતાની જરૂર છે, પણ એ ક્રિયા એટલી લજજાસ્પદ છે કે કહેતાં જીભ ઉપડતી નથી.' આ સાંભળી પદ્મિની-પતિએ કહ્યું કે-'નિઃસંકોચપણે કહો.' ત્યારે ગુરુએ જણાવ્યું કેએકાંતમાં વિદ્યા સાધવા અમો વસ્ત્ર તજીને બેસીએ અને એ સમયે તારી સ્ત્રી પણ નિર્વસ્ત્રી થઈ * કેટલાક ચાહિણી એવું નામ પણ જણાવે છે. * કેટલાક નવ વર્ષે દીક્ષા આચાનું સૂચન કરે છે, Page #172 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી | : ૧૩૧ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અમારી સામે ઊભી રહે. તે વખતે તમારે પણ હાથમાં ખુલ્લી તરવાર લઈ ઊભા રહેવું અને અમારા ત્રણ પૈકી કેાઇનું મન જરા પણ ચલાયમાન થાય તે અમારું મસ્તક ધડથી જુદું કરવું.' પદ્મિનીપતિએ તે હકીકત સ્વીકારી ને સહાયક થવા કબૂલ્યું. પછી તે પ્રમાણે વિદ્યા સાધતાં તેઓ જરા પણ ચલાયમાન ન થયા ત્યારે વિમલેશ્વર દેવ પ્રત્યક્ષ થયો ને વરદાન માગવા કહ્યું, એટલે દેવેંદ્રસૂરિએ કાંતિપુરીને જિનપ્રાસાદ સેરીસે લાવવાનું કહ્યું, મલયગિરિજીએ સિદ્ધાંત પર સુલભ વૃત્તિ રચવાની શક્તિ માગી અને હેમચંદ્ર રાજા રીઝવવાની શકિત માગી. હેમચંદ્રાચાર્યે રાજાને રીઝવવાની જ શકિત શા માટે માગી હશે ? એવો આપણું મનમાં સંશય થાય. પણ તે સમયમાં સધળી મહત્તાનું મૂળ રાજસત્તા જ હતી. જેને કીર્તિ પ્રાપ્ત કરવી હોય તેમણે રાજકારે શોભવું જ જોઈએ, જેને માનની સ્પૃહા હોય તેમણે તે રાજા પાસેથી મેળવવું જોઈએ, જેને આધિપત્ય કે વર્ચસ્વ પ્રાપ્ત કરવું હોય તેમણે રાજને હાથમાં રમાડવો જોઇએ, જેને પોતાના ધર્મને વિજય કરે હોય તેમણે રાજા પાસે સ્વધર્મ સ્વીકારાવવો જોઈએ. આ કારણથી જ હેમચંદ્ર રાજા રીઝવવાની શકિત માગી હોય તે આશ્ચર્ય પામવા જેવું નથી. - સોમચંદ્રને સમર્થ જાણી દેવચંદ્રસૂરિને તેમને ગચ્છના નાયકપદે સ્થાપવાની ઉત્કંઠા જાગી. શ્રી સંધને બોલાવી તેમની અનુમતિપૂર્વક સમચંદ્રને નાગપુર(નાગોર)માં વિ.સં.૧૧૬૨માં આચાર્ય પદ આપી શ્રી હેમચંદ્રસૂરિ એવું નામ આપ્યું. પિતાના પુત્રને શ્રેષ્ઠ પદવી મળી તેના હર્ષવેશથી પાહિણીયે પણ જેની દીક્ષા અંગીકાર કરી. હેમચંદ્ર પણ ગુરુને આગ્રહ કરી તે જ સમયે માતાને પ્રવર્તિની પદ અપાવ્યું. હેમચંદ્રની ખ્યાતિ ધીમે ધીમે દિશાઓના છેડા સુધી પહોંચી ગઈ હતી. તેમની વિદ્વત્તાના વખાણ મહારાજા સિદ્ધરાજ જયસિંહની સભામાં પણ થવા લાગ્યા.એકદા ગુરુએ અણહીલપુર પાટણ તરફ વિહાર કર્યો. રયવાડીએ નીકળેલો સિદ્ધરાજ સામે મળ્યો.ગુરુને જોતાં હસ્તી ઊભે રાખી રાજાએ પૂછયું કે-આપને કંઈ કહેવાનું છે ? ' એટલે ગુરુમહારાજે પ્રસંગોચિત જણાવ્યું કે- “હે સિદ્ધરાજ ! શંકા વગર ગજરાજને આગળ ચલાવ. દિગ્ગજો ભલે ત્રાસ પામે, પણ તેથી શું ? કારણ કે પૃથ્વીને તે તેં જ ધારણું કરી છે.' આવા પ્રશંસાત્મક શ્લોકથી સિદ્ધરાજ અતિવ હર્ષિત થયો અને હમેશાં બપોરે ધર્મકથા માટે પધારવા સૂરિજીને આમંત્રણ આપ્યું. સિદ્ધરાજે માલવ દેશ ઉપર ચઢાઈ કરી. વર્ષોના અંતે ૧૧૯૨માં તેના પર જીત મેળવી સ્વરાજધાનીમાં પાછો ફર્યો ત્યારે બધા દર્શન ધર્માચાર્યોએ રાજાને આશીષ આપી; પણ હેમચંદ્રાચાર્યના આશીર્વાદથી તે રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યો. હેમચંદ્રાચાર્યે કહ્યું કે भूमि कामगवि ! स्वगोमयरसै राशिं च रत्नाकरा !, मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुम्भीभव । धृत्वा कल्पतरोईलानि सरलैदिग्यारणास्तारणा, न्याधत्त स्वकरैर्विजित्य जगतों नन्वेति सिद्धाधिपः ॥ હે કામધેનુ ! તું તારે ગામયથી ભૂમિ લીપી કાઢ, હે રત્નાકર ! તું મતીઓથી સ્વસ્તિક પૂરી દે, હે ચંદ્રમા ! તું પૂર્ણ કુંભ બની જા, હે દિગ્ગજો ! તમે સુંઢ સીધી કરી કલ્પવૃક્ષને પત્ર લઈને તેર બના, કારણ કે સિદ્ધરાજ મહારાજ પૃથ્વી જીતીને આવે છે. પછી તે રાજાના સૂરિજી પ્રત્યે ગાઢ પ્રેમ બંધાયો. Page #173 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ'દ્રાચાય સિદ્ધરાજે માળવા જીત્યું તે ખરૂ પરંતુ આવ્યેા હાય તેમ તેને જણાયું. ઉજ્જૈનના સેાલકીનુ પાટનગર શુષ્ક અને દરિદ્ર જેવું કરવાની જિજ્ઞાસા જાગી. ૧૩૨ [ શ્રી તપાગચ્છ તેની સસ્કૃતિ અને સાહિત્યમાં તે પરાજીત થઈને ગ્રંથભડાર અને વિપુલ સાહિત્યસામગ્રી આગળ તેને જણાયું.. તેને માળવા કરતાં પણ સર્વોપરિતા પ્રાપ્ત એકદા અવંતી (માળવા) દેશમાંથી લાવેલા પુસ્તકા જોતાં લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ) રાજાના જોવામાં આવ્યુ'. એટલે તે ગુરુને ખતાવી રાજાએ પૂછ્યુ` કે-આ શું છે ?' એટલે ગુરુએ તે ભેાજનુ વ્યાકરણ છે એમ જણાવી ભેાજના અન્ય અલંકાર, નિમિત્ત, તર્ક વિગેરે શાસ્ત્રાની હકીકત જણાવી. સિદ્ધરાજે કહ્યું કે-આપણા ભંડારમાં શુ આવા શાસ્ત્ર નથી ? ' ગુરુએ જવાખમાં નકાર જણાવતાં સિદ્ધરાજે પેાતાના પંડિતવગ સામે જોયું પણ કોઇ નૂતન વ્યાકરણ રચવાની હિંમત કરી શકયું નહિ. છેવટે સિદ્ધરાજે આચાય મહારાજને આગ્રહ કરી નવુ વ્યાકરણ રચવાની વિનંતિ કરી. રાજપ્રાથનાને સ્વીકાર કરી હેમચંદ્રસૂરિએ કહ્યું. કે–વ્યાકરણને સાંપાંગ શુદ્ધ મનાવવા માટે શ્રી ભારતીદેવીના ભડારમાં આ પુસ્તકા છે તે મંગાવવા પડશે.' રાજાએ પેાતાના પ્રધાન પુરુષાને કાશમીર મેકિયા, ત્યાં ભારતીદેવીની સ્તુતિ કરી પેાતાની માગણી મૂકી, એટલે દેવીએ પ્રસન્ન થઈ પેાતાના સેવકને તે પુસ્તકા આપવાની આજ્ઞા કરી. રાજપુરુષા તે પુસ્તક લઈને આવ્યા અને સરસ્વતીની ગુરુમહારાજને કેટલી સહાય છે તે વાત રાજાને જણાવી, હેમચંદ્રાચાર્યે તે આઠે વ્યાકરણાનું ઊંડુ` અવલેાકન કરી શ્રી સિદ્ધહૈમ નામનું નવું આઠ અધ્યાયવાળું અદ્ભુત વ્યાકરણુ ખનાવ્યું. રાજાએ તેને હાથી પર મૂકી, શહેરમાં સત્ર ફેરવી મહેાત્સવ કર્યાં. પ્રથમના વ્યાકરણ અતિ વિસ્તી હતા, જે આયુષ્યભરમાં પણ ભણાતા નહી તેમજ કેટલાક સક્ષિપ્ત હતા જે દુર્ગંધ તેમજ દુટ હતા. આ નવીન વ્યાકરણથી સર્વને 'તેષ થયે। અને તેને વિદ્વાને એ પ્રમાણભૂત ગણી તેની લહીઆએ પાસે સેકડે! નકલા કરાવી અને અંગ, અંગ, કલિંગ, કર્ણાટક વિગેરે દેશમાં મેકલી ત્યાં પણ તેને પ્રચાર કર્યાં. જેમ જેમ સિદ્ધરાજ સમક્ષ હેમચંદ્રાચાર્યાંનુ સન્માન વધતું ગયું તેમ તેમ અન્ય દનાની ઈતરાજી વધતી ગઇ. તેઓ પ્રસંગ શેાધી રાજાના કાન ભંભેરવા લાગ્યા પરંતુ સાચને કદી આંચ આવે ? પેાતાને સંતાન ન હેાવાથી ખેદ પામેલ સિદ્ધરાજ ઊધાડે પગે તી યાત્રા કરવા નીકળ્યે. હેમચંદ્રસૂરિને પણ આગ્રહપૂર્ણાંક સાથે લીધા. ગુરુ Îસમિતિપૂર્વક ચાલતા હતા એટલે રાજાએ તેમને વાહન પર બેસવા કહ્યું. ગુરુએ એવા સાધુ આચાર નથી' એમ કહી તેને નિષેધ કર્યાં એટલે રાજાએ કંઇક દુભાઇને કહ્યું કે‘ તમે તેા જડ છે.' ગુરુએ તેના જવાબ આપ્યા કે– અમે નિજડ છીએ. ’ ત્રણ દિવસ સુધી સૂરિજી રાજાને મળ્યા નહિ એટલે રાજા અધીરા થયા અને ગુરુના તંબુમાં આધ્યે. આચાર્ય શ્રી તે વખતે આયંબિલ કરતા હતા. ગુરુને શુષ્ક ભેાજન કરતા જોઇ તેમના જીતે પ્રિયપણા માટે સિદ્ધરાજને માન ઉપજ્યું. પછી પાતાના કર્કશ વચન માટે માફી માગી. શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી સિદ્ધરાજ ધણા જ સંતાષ પામ્યા અને તેની પૂજા િનિમિત્તે ખાર ગામ આપી તે રૈવતાચલ આયેા. ત્યાં નૈમિજિનના ધવલ પ્રાસાદ નિરખી તેનું મન અત્યંત પ્રફુલ્લિત થયું' અને હર્ષાવેશમાં જ ખેાલી ઊઠયા કે—ધન્ય છે આ પ્રાસાદ બનાવનારના માતિપતાને !’ Page #174 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] ક ૧૩૩ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય એટલે પાસે ઊભેલા સજજન મંત્રીએ કહ્યું કે-“યાદવવંશના મુકુટમણિ શ્રી નેમિનાથ જિનને આ પ્રાસાદ આપનો જ બનાવેલ છે. તેથી આપના માતપિતાને ધન્ય છે.' આ સાંભળી રાજાના આશ્ચર્યને પાર રહ્યો નહિ. પોતે તે કંઈ જાણતા નથી એમ જણાવતાં સજજન મંત્રીએ કહ્યું કે- હે રાજન ! નવ વર્ષ પૂર્વે તમે મને આ દેશને અધિકારી બનાવ્યો હતો. તે નવ વર્ષની આવક આ જીર્ણ થયેલા જિનાલયમાં ખચી નાખી છે. હવે આપને તે કબૂલ હોય તો ઠીક, નહિ તો આપની આવકના આવેલા સત્તાવીશ લાખ કમ્મ સ્વીકારે. ' સજજન મંત્રીના આવા વચન સાંભળી સિદ્ધરાજ વિશેષ હર્ષિત થયો. પોતાના દંડનાયક માટે પૂરેપૂરી લાગણી ઉપજ ને તેને ધન્યવાદ આપ્યો, પછી ગુરુ સાથે તે અંબિકા દેવીથી અધિછિત કેટી (કોડીનાર) નગરમાં આવ્યો. ત્યાં હેમચંદ્રસૂરિએ દેવીનું ધ્યાન ધરી રાજાની સંતતિ માટે પૃછા કરી ત્યારે દેવીએ જણાવ્યું કે-“રાજાના ભાગ્યમાં સંતતિ નથી. રાજાનો ભત્રીજે કુમારપાળ તેની પાછળ રાજા થશે.' દેવી-વચન મિથ્યા થનાર નથી એમ સમજ્યા છતાં પણ સિદ્ધરાજે કુમારપાળને વધ કરવાના અનેક કાવત્રા રયા. કુમારપાળને આ વસ્તુની જાણ થવાથી તે તાપસને વેશ લઈ પિતાનું રક્ષણ કરવા લાગ્યો. અચાનક રાજપુરુષોને ખબર પડી કે કુમારપાળ તાપસવેશે રહે છે તેથી તેઓએ સિદ્ધરાજને તે હકીકત જણાવી એટલે સિદ્ધરાજે દરેક તાપસને જમણુ માટે આમંત્ર્યા. પાદ-પ્રક્ષાલનમાં કુમારપાળનો વારો આવતાં સેવકોએ સંજ્ઞા કરી જેથી સિદ્ધરાજ સમજી ગયે. સાથોસાથ કુમારપાળ ૫ણ ચેતી ગયો ને ત્યાંથી કાંઈક બહાનું કાઢી નાસી છૂટ્યો. ત્યાંથી સીધે તે હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયે આવ્યો અને મદદ માટે માગણી કરી, ગુરુમહારાજે તેમને તાડપત્રાના ઢગલામાં સંતાડ્યો. રાજસેવકએ આવી ઘણી તપાસ કરી પરંતું પત્તો ન લાગે. પછી ગુરુએ તાડપત્રાના ઢગલામાંથી બહાર કાઢી આશ્વાસન આપ્યું એટલે કુમારપાળ ગુનો આભાર માની દેશાંતર ચાલ્યા ગયે. સિદ્ધરાજે સ્વમરણ પર્યત કુમારપાળને કનડવામાં બાકી ન રાખી, છતાં ય ભાગ્યયોગે કુમારપાળ જીવંત રહી શક્યો. કુમારપાળ ફરતા ફરતા પાછા સ્તંભતીર્થે આવ્યા. હેમાચાર્યો તે વખતે ત્યાં ચાતુર્માસ રહ્યા હતા. કુમારપાળ તેમની પાસે ગયા અને ગુએ પુનઃ આશ્વાસન આપી જણાવ્યું કે-આજથી સાતમે વર્ષે તું રાજા થઈશ. પછી થોડા સહાયતા અપાવી. કુમારપાળના કટોકટીના સમયમાં હેમચંદ્રાયાર્થે તેને સહાય કરી હતી. સિદ્ધરાજાના પ્રીતિપાત્ર રહી તેમણે કુમારપાળને બચાવવા અથાગ પરિશ્રમ પણ લીધે હતો. સિદ્ધરાજ ને શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય સંબંધી કેટલાક પ્રસંગો પૈકી એક મહત્વને પ્રસંગ ટાંકો ઉચિત ગણાશે. સિદ્ધરાજ મોક્ષપ્રાપ્તિનો સાચો માર્ગ શોધતો હતો અને તેટલા ખાતર તેણે સર્વ સંપ્રદાયના ધર્મગુરુઓને તે વિષે પૃચ્છા કરી. સર્વે પોતપોતાના મતની પ્રશંસા કરવા સિવાય કંદ પણ નવીન કહી શકતા નહિ. સિદ્ધરાજને આથી અસંતોષ થયો. છેવટે તેણે હેમચંદ્રાચાર્યનો અભિપ્રાય પૂછો એટલે તેમણે યુક્તિ પૂર્ણ વાર્તા કહી સંભળાવી રાજાના મનને સંતોષવા સાથે આનંદ પમાડ્યું, ગુએ જણાવ્યું કે-એક વ્યાપારી હતા. પોતાની સ્ત્રીનો ત્યાગ કરી તેણે પોતાની બધી મીલ્કત એક ગુણિકાને આપી દીધી.આથી તે સ્ત્રીએ પોતાના ધણીને પુનઃ પ્રેમ સંપાદન કરવા પ્રયત્નો આદર્યા,અને પિતાને હેતુ પાર પાડવા માટે જડીબુટ્ટીની શોધ કરવા માંડી. તેવામાં તેને એક ગૌડ મળી ગયો. તેણે એક દવા આપીને કહ્યું કે-“આ દવાના ભક્ષણથી તારો પતિ લગામથી બંધાઈ જશે.' સ્ત્રીએ છૂપી રીતે તે દવા ધણીના ભોજનમાં ભેળવી દીધી અને તેનું ભક્ષણ કરતાં જ તે તરતજ બેલ (બળદ ) બની ગયા. આવું પરિણામ જોઈ પૌરજનો તે બાઈને ઠપકે દેવા લાગ્યા, પણું અણુધારેલા પરિણામને ફેરવવા તે Page #175 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : ૧૩૪ : [ શ્રી તપાગચ્છ બાઈ પાસે શક્તિ ન હતી. તે હમેશાં બળદને જંગલમાં ચરાવવા લઈ જતી અને તેને છૂટ મૂકી પોતે આજંદ કરવા લાગતી, એવામાં એક દિવસ શિવ ને પાર્વતી ત્યાંથી આકાશમાર્ગે નીકળ્યા ને આ ચીને રોતી જોઇ પાર્વતીએ શંકરને તે સ્ત્રીના દુઃખનું કારણ પૂછયું. શિવે આખી હકીકત કહી સંભળાવી અને વધુમાં ઉમેર્યું કે-અમુક ઝાડની પાસે અમુક ઔષધી ઊગેલી છે તે જે ખવરાવવામાં આવે તે તે બળદ પોતાનું મૂળ રૂપ પામે.' ઔષધી સંબંધી કંઈ સમજણ આપવામાં આવી ન હતી પણ તે સ્ત્રીએ તે ઝાડની નીચે જે બધી વનસ્પતિ ઊગેલી હતી તે ચૂંટી કાઢી, તેની નીરણ કરી બળદને ખવરાવી, બળદ તે ખાતાં જ પાછે પુરુષરૂપ થઈ ગયો. આ વાત જણાવી હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજને સમજાવ્યું કે-અજ્ઞાત ઔષધીમાં વ્યાધિ હરવાનો ગુણ જણાયો હતો તે પ્રમાણે સર્વ ધર્મો તરફ માન રાખવાથી મોક્ષ મળે છે અને કદાચ પ્રાણીને એમ ને ખબર પડે કે એમાંથી ક્યા ધર્મો મોક્ષ આપ્યું અને તેમાંને કયા ધર્મ આ સ્થાનને યોગ્ય છે તે પણ પરિણામ (એક્ષપ્રાપ્તિ) તે સારું જ છે. બાદ રાજા સર્વ ધર્મ તરફ સમાનભાવથી જોવા લાગ્યા. વિ.સં. ૧૧૯૯ માં સિદ્ધરાજ મૃત્યુ પામતાં કુમારપાળ રાજા બન્યા. ઉદયનને પુત્ર વાગૂભટ ( બાહડ ) તેનો મંત્રી બન્યા. કુમારપાળે મદોન્મત્ત અરાજ પર ચઢાઈ કરી પણું અગિયાર વખત પાછા ફરવું પડયું, કારણ કે ઉનાળાના અંત સુધીમાં કિલ્લો પડતો નહિ અને ચોમાસામાં પાછું ફરવું પડતું જેથી કુમારપાળ ખિન્ન થયે. એટલે વાગૂભટે જૈન શાસનમાં અને જિનેશ્વરોમાં ભક્તિભાવ અને શ્રદ્ધા રાખી બારમી વખત ચઢાઈ કરવા કહ્યું અને પરિણામે જેથી કુમારપાળને વિશેષ પ્રીતિભાવ ઉ૫. બાદ પોતાના આશ્રયદાતા ગુરુ હેમચંદ્રાચાર્ય સ્મૃતિપટમાં આવતા રાજાએ વાગભટ્ટને તેમને બહુમાનથી રાજભવનમાં બોલાવી લાવવા જણાવ્યું. આચાર્યશ્રી આવતાં રાજા બહુમાનપૂર્વક ઊભો થયો અને ગુએ યોગ્ય આસને બેસી જીવદયા વિષે વિવેચન કર્યું. તેની પુષ્ટિ માટે મનુસ્મૃતિ વિગેરેના પણું પ્રમાણભૂત દાખલાઓ ટાંકી બતાવ્યા. જેથી રાજાએ અમુક નિયમ ગ્રહણ કર્યા. જિનદર્શન વિષે તેની સાચી ને સચોટ પ્રતીતિ બંધાઈ અને કેટલીક આવશ્યક ક્રિયા તેણે શીખી લીધી. એકદા પિતાના પૂર્વ જીવનમાં કરેલ માંસભક્ષણ માટે પશ્ચાત્તાપ જાહેર કરતાં કુમારપાળે પિતાના બત્રીશ દાંત પાડી નાખવાનું નક્કી કર્યું. એટલે ગુરુએ તેને તેમ કરતે નિવારી બત્રીશ દાંતના બદલામાં બત્રીશ જિનમંદિર બંધાવવાનું સૂચવ્યું. પછી પ્રસંગે સસ વ્યસનની વાત સમજાવી એટલે રાજાએ તેનો પણ નિયમ કર્યો અને સમસ્ત દેશમાં તેને નિષેધ કરાવ્યો. આ ઉપરાંત ગુના ઉપદેશથી અપુત્રીયાનું ધન ગ્રહણ કરવાનો નિષેધ કર્યો. ધીમે ધીમે રાજા જન ધર્મથી રંગાતે જતો હતો તેથી કેટલાક બાતમીદારોએ કલ્યાણુકટકના રાજને જણાવ્યું કે, કામારપાળ બળ ને સન્ય બંનેથી હીન થઈ ગયા છે. વળી અહિંસાપરાયણ હાઈ સામર્થ ફેરવી શકશે નહિ માટે વિગ્રહ કરે તે વિના પરિશ્રમે જીત મળી શકશે,' કલ્યાણકટકના રાજાએ લડાઈ માટે તૈયારી કર્યાના સમાચાર કુમારપાળને મળતાં તેણે ગુરુમહારાજને વાત જણાવી કહ્યું કે“જે મારો પરાભવ થશે તે જૈન શાસનની ભારે લઘુતા થશે.' ગુરૂએ તેને શાંતિ રાખવા સૂચવ્યું ને જણાવ્યું કે તેનું પરિણામ આજથી સાતમે દિવસે આવશે. પછી તેમણે સૂરિમંત્ર જાપ કર્યો અને અધિષ્ઠાયક દેવ પ્રગટ થયો. દેવને સહાય કરવાનું કહેતાં દેવે જણાવ્યું કે- શત્રુ રાજા આજથી સાતમે દિવસે મૃત્યુ પામશે.' બરાબર સાતમે દિવસે ચરપુરુષોએ સમાચાર આપ્યા કે શત્રુરાજાનું મરણ નપજ્યું છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ Page #177 -------------------------------------------------------------------------- ________________ પરમહંત મહારાજા કુમારપાળે તારંગાજી પર બંધાવેલ શ્રી અજિતનાથ જિનેશ્વરનું ગગનચુંબી ભવ્ય જિનાલય Page #178 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] : ૧૩૫ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પછી કુમારપાળને ઉપદેશ આપી શ્રી તારંગાજી ઉપર ચોવીશ હસ્ત (ગજ) પ્રમાણ મહાન ચૈત્ય કરાવ્યું અને તેમાં એક એક અંગુલપ્રમાણ શ્રી અજિતનાથજીનું તેજસ્વી બિંબ સ્થાપ્યું જે અદ્યાપિ પર્યત વિદ્યમાન છે. અંબા ભચના મુનિસુવ્રતસ્વામીનું મંદિર સમરાવતે હતા પણ પાસે ગિનીઓનું સ્થાન હોવાથી તે અંબડને ઉપદ્રવ કરવા લાગી. અનેક ઉપાયોને અંતે પણ તે સફળ ન થયું ત્યારે તેણે હેમચંદ્રાચાર્યની સહાય માગી અને ભરુચ પધારવા પ્રાર્થના કરી. ગુરુએ ત્યાં જઈ તેને વિદ્મ રહિત કર્યો અને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં સારી સહાય આપી. એકદા ગુરુવંદન માટે આવતાં કુમારપાળે સૂરિજીના મસ્તક પર ખાદીનો જાડો કટકે ઢેલ જોયો તેથી કહ્યું કે- આપને મારા જેવો શ્રાવક ભક્ત હોવા છતાં શા માટે આપને ખાદીનો કટકો વાપરવો પડે? આથી મને ઘણી શરમ થાય છે.' જવાબમાં ગુરુમહારાજે જણાવ્યું કે- આજે ગોચરીએ જતાં એક સાધારણ શ્રાવકે અતિ ભક્તિભાવથી આ કટકે મને વહેવરાવેલ છે. તેના ભાવની વિશેષતા જોઈને હું આ કટકો જ વાપરું છું.' આ હકીકતથી આડકતરી રીતે ગુરુએ રાજાને સીદાતા સ્વામીભાઇની સ્થિતિનો ખ્યાલ કરાવ્યું અને તેની ફરજ માટે સ્પષ્ટ શબ્દોમાં ભાન કરાવ્યું. હંમેશના ગુરુપરિચયથી અને ધર્મશ્રવણથી રાજાએ સમકિત પ્રાપ્ત કર્યું અને પિતાના પૂર્વનાં વચન યાદ લાવીને ગુરુને રાજ ગ્રહણ કરવાનું કહ્યું. ગુરુએ જણાવ્યું કે અમારે નિઃસંગી અને નિસ્પૃહીને રાજ્યનું શું પ્રયોજન છે? વમેલા ભેગને કેમ સ્વીકારીએ ?” આથી રાજાને જૈન ધર્મના સાધુઓ પ્રત્યે અતિવ સન્માન ઉપજયું અને નિયમ ગ્રહણ કર્યો કે જિનદર્શનમાં ગમે તે સાધુ હોય તે પણ તેને મારે નમસ્કાર કરો. એકદા હસ્તી ૫ર ચઢી રાજમાર્ગે જતાં રાજાએ માથે મુંડન કરાવેલ, ઉત્તરીય વસ્ત્રથી આવૃત્ત, પગે પાદુકા પહેરેલ, હાથમાં પાનનું બીડું ધારણ કરેલ અને વેશ્યાના ખભા પર પોતાની ભુજાને લટકાવેલ એવા જૈન મુનિને તેણે જોયા એટલે રાજાએ તેને મસ્તક નમાવી પ્રણામ કર્યો. ગુરુને કેાઈએ આ હકીકત જણાવી એટલે ધર્મકથા કરતાં કરતાં ગુરુએ જણાવ્યું કે- પાસત્કાદિકને વંદન કરતાં કીતિ કે નિર્જરા થતી નથી પણ કાયકલેશ જ થાય છે.' રાજાએ વિચાર્યું કે મારો વૃત્તાંત કોઈએ ગુરુને કહ્યો જણાય છે અને ત્યારથી તેમણે તેવી ક્રિયાથી નિવૃત થવા નક્કી કર્યું. આ બાજુ બન્યું એવું કે જે પાસસ્થા મુનિને રાજાએ નમન કર્યું હતું તે મુનિને રાજાના નમસ્કારથી ભારે શરમ ઉપજી. તેને પોતાના પદનું ભાન થયું અને પુનઃ પંચ મહાવ્રત રવીકારી અણુશણ સ્વીકાર્યું. તેમની અણુશણું સ્વીકારવાની વાત આખા નગરમાં પ્રસરી ગઈ. રાજાને કાને વાત આવતાં તે પણ વંદન માટે ઉપાશ્રયે આવ્યા અને જોવામાં વંદન કરવા જાય છે તેવામાં તે મુનિએ તેમને હાથ પકડી કહ્યું કે-“મહારાજ ! તમે મારા ગુરુ છો. તમે જ મારે આ ભવસાગરમાંથી નિતાર કર્યો છે. જે તમે મને વંદન ન કર્યું હતું તે ચેતત નહિં,' છતાં રાજાએ અતિવ આગ્રહથી તેમને વંદન કર્યું.. - રાજા હવે ધર્મના રંગથી રો રંગાઈ ગયો હતો. સાતે ક્ષેત્રોમાં વિપુલ પ્રમાણમાં દ્રવ્યર્થય કરવા લાગ્યો. સંપ્રતિ મહારાજાની માફક ભૂમિને ૧૪૪૦ જિનચૈત્યથી મંડિત કરી દીધી. અને સર્વત્ર અમારી પડહ વગડાવ્યો. Page #179 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : ૧૩૬ : [ શ્રી તપાગચ્છ રાજાના અમારી પડતનો અમલ ઘણી સખ્ત રીતે થતો. રાજાજ્ઞાન ભંગ ન થાય તેટલા ખાતર ખાસ અધિકારીઓ નીમવામાં આવ્યા હતા. એવામાં એક મૂર્ખ વ્યાપારીએ જૂ(લીખ)ને ઘસીને મારી નાખી. પ્રાણી-સંરક્ષણના અધિકારીઓને આ વાતની જાણ થતાં જ તેઓ તે વ્યાપારીને રાજા સમક્ષ લઈ ગયા. રાજાએ ગુન્હાની શિક્ષામાં તેની સર્વ મિલકતનો વ્યય કરી “ “કાવિહાર ” નામનું ભવ્ય જિનમંદિર બનાવવાનું ફરમાવ્યું. અમારી ઉપરાંત માંસભક્ષણ તથા મદિરાપાનને પણ નિષેધ કરવામાં આવ્યો હતો. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના ઉપદેશની મુખ્ય અને સ્થાયી અસર એ થઈ કે માંસાહાર નિમિત્તે તેમજ યજ્ઞ-યાગાદિમાં નિરર્થક રીતે હામાતાં નિર્દોષ પશઓનો સંહાર બંધ થયો. તેમની એ સુવૃત્તિના ફળ તરીકે આજે પણ ગુજરાતમાં દુર્વ્યસનોનો અતિશય અ૫ પ્રચાર છે. નિર્વશીયાનું ધન પડાવી લેવાનો રિવાજ જોવામાં આવતો નથી; તેમજ ધાર્મિકતાનું વાતાવરણ પણ સારી રીતે જળવાયેલું છે. - કુમારપાળે ઘણું મંદિરેથી પૃથ્વીને મંડિત કરી હતી. તેમાં કુમારવિહાર, મૂષકવિહાર, કરંબાવહાર, દીક્ષાવિહાર અને હેમચંદ્રાચાર્યને જન્મસ્થાન પર લિકાવિહાર વિગેરે મુખ્ય અને ભવ્યતમ મંદિરો હતા. કુમારપાળને એટલી બધી ધર્મ પર આસ્થા બંધાઈ હતી કે હમેશાં યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશ અને વીતરાગ તથા મહાદેવ સ્તોત્રના ૨૦ પ્રકાશ-કુલ ૩૨ પ્રકાશનો પાઠ કર્યા પછી જ અન્નપાણી છે. મોટી ઉમ્મરે રાજ્યપ્રાપ્તિ થવા છતાં તેણે ગુરુ પાસે સંસ્કૃતને અભ્યાસ કર્યો હતો અને તેના પરિપાકરૂપે કુમારપાળે પોતે જ “ આત્મનિંદાક્રાત્રિશિકા” રચી હતી જે અદ્યાપિ ઉપલબ્ધ છે. પછી રાજાની જ્ઞાન–વૃદ્ધિ માટે તેમજ ધર્મમાં વધુ દૃઢ કરવા માટે ગુરુએ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર સંભળાયું, તેમાં શત્રુંજય ને રેવતાચલની સ્તુતિ ને માહાસ્ય સાંભળતાં રાજાને તીર્થયાત્રા માટે ભાવના થઈ. એટલે ગુરુ સાથે મહાન સંઘ કાઢી તે શત્રુંજય તથા રૈવતાચલની યાત્રાએ ગયે. રસ્તામાં દીન-દુ:ખી પ્રાણુઓને સારી સહાય આપી અને અપૂર્વ રીતે તીર્થભક્તિ કરી, તે સ્વનગરે પાછા ફર્યા બાદ તેણે જિનયાત્રાને અદ્ભુત રીતે મહોત્સવ કર્યો. કુમારપાળને હેમચંદ્રાચાર્ય વચ્ચેના અનેક પ્રસંગ છે, યોગવિદ્યાને અંગે ચમત્કારેની પણ કેટલીક હકીકત છે; પરંતુ વિસ્તારના ભયથી તે બધી જતી કરવી પડે છે. કેટલીક નોંધપાત્ર વીગતો નીચે મુજબ છે. જેમ જેમ કુમારપાળ જીવદયાપ્રેમી થતો જતો હતો તેમ તેમ બ્રાહ્મણ પૂજારીઓ રાજાના વ્રતોનો ભંગ કરાવવા મથી રહ્યા હતા. આસો માસનું અજવાળિયું આવ્યું. એટલે કે વરી અને બીજી દેવીઓના પૂજારીઓએ રાજા પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે-“ મહારાજ ! પૂર્વપુરુષોની પ્રણાલિકા પ્રમાણે સાતમને દિવસે સાતસે બકરાં અને સાત ભેંસ (પાડ ), આઠમને દિવસે આઠસે બકરાં અને આઠ ભેંસા તેમજ નવમીને દિવસે નવસો બકરા અને નવ ભૂંસા દેવીને ચઢાવવા જોઈએ.” રાજાએ વાત સાંભળી તેમને વિદાય કર્યા અને શ્રી હેમચંદ્રાચાર્ય પાસે જઈ, સઘળી હકીકત જણાવી તેને ઉપાય પૂછયો. ગુરુએ કાનમાં કંઇક કહ્યું અને રાજ ઊભા થયા. રાત્રે દેવીઓનાં મંદિરમાં ૦ લઈ જવામાં આવ્યા અને મંદિરના દરવાજા મજબૂત રીતે બંધ કરવાનો હુકમ આપી વિશ્વાસુ રાજપુરુષોને ચોકીયાત તરીકે બેસાડ્યા. બીજે દિવસે સવારે રાજા પોતે જ મંદિર પાસે આવ્યા અને દ્વાર ઊધડાવ્યાં. સૌના આશ્ચર્ય વચ્ચે મંદિરના મધ્ય ભાગમાં સર્વે જાનવરો ચરતાં હતાં અને પવનથી Page #180 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ]. : ૧૩૭ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુરક્ષિત રહેવાને કારણે ઊલટાં તાજામાજા જાણતા હતા. પછી પૂજારીઓને બોલાવી રાજાએ કહ્યું કે“તે આ બધા પશુઓને દેવી-ચરણે ધરી દીધા હતા, પણ દેવીની ઇચછી ભેગની નથી, નહિં તે તેણે બધા પ્રાણીને મૃત્યુ પમાડ્યા હતા. આ ઉપરથી તમે જ રક્તપિપાસુ જણુએ છે, માટે ફરી વાર આવી અયોગ્ય માગણી કદાપિ કરશે નહિ.' આ સંબંધમાં એમ પણ કહેવાય છે કે કંટેશ્વરી ચૌલુક્ય વંશની કુળદેવી હતી અને પિતાને હવન-જાગ વિગેરે બંધ થવાથી તેણે રાજાને દર્શન દઈ તેના પર ત્રિશળનો ઘા કર્યો. પરિણામે રાજાને કુષ્ટ( કોઢ)ને રોગ થયો. રાજાએ ઉદયન મંત્રી દ્વારા આ વાત ગુરુને કહેવરાવતાં ગુરુએ મંત્રેલા પાણી વડે તેનો રોગ દૂર કર્યો હતો. ૪ જૈન ધર્મની અસરમાંથી રાજાને પાછા વાળવા માટે બ્રાહ્મણોએ પિતાને સમર્થ આચાર્ય દેવબોધિને બોલાવ્યો હતો. દેવબોધિએ પ્રથમ તો હેમચંદ્રાચાર્ય સાથે વાદ કર્યો ને તેમાં હારી ગયે, પછી રાજાને સ્વશક્તિબળે હરિ, હર, બ્રહ્મા વિગેરે બતાવ્યા અને તે દેવો દ્વારા રાજાને કહેવરાવ્યું કે- રાજન !શિવ ધર્મ જ શ્રેષ્ઠ છે, માટે તે અંગીકાર કરજે.' પછી તેની સાત પેઢીના પૂર્વપુરુષો પણ દેખાડ્યા અને તેઓ મારફત પણ તેવું જ કહેવરાવ્યું. આથી રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યો અને વિચારમાં પડી ગયો. તેણે તે વાત મંત્રીને કહી. મંત્રીએ કહ્યું-“આપ શા માટે મુંઝાઓ છે ? હેમસૂરિને પૂછી ખાત્રી કરશું.' પછી મંત્રીએ તે સર્વ વૃત્તાંત હેમસરિને કહ્યો એટલે ગુરુમહારાજે કુમારપાળનો મતિવિભ્રમ દૂર કરવા માટે એક યુક્તિ ગોઠવી. વ્યાખ્યાનસમયે ગુરુએ સાત પાટો ગોઠવાવી અને તે પર બેસી પોતે વ્યાખ્યાન આપવા લાગ્યા. પછી કુમારપાળ આવ્યા બાદ એક એક પાટ કાઢી નખાવી, તદ્દન અદ્ધર રહીને જ ઉપદેશ દેવા લાગ્યા. આ જોઈ રાજા આશ્ચર્ય પામ્યું. પછી સભા વિસર્જન થતાં ગુરુએ ચોવીશ તીર્થ કરો અને રાજાની એકવીશ પેઢીઓ બતાવી. કુમારપાળે તેનું કારણ જાણવા માગ્યું એટલે ગુરુએ જણાવ્યું કેયેની શક્તિથી આ બધું થઈ શકે છે માટે દેવબોધિએ બતાવેલા દૃશ્યથી તારે ભ્રમમાં પડવાની જરૂર નથી.' આથી રાજાનો પિતાને જૈન ધર્મ પ્રત્યેનો વિશ્વાસ સંપૂર્ણ દઢ થયો. એકદા હેમચંદ્રાચાર્ય ને દેવબોધિ સાથે બેઠા હતા. રાજા ગુરુ પાસે શાસ્ત્રરહસ્ય સમજી રહ્યા હતા તેવામાં ગુરુ અચાનક બેલતાં બંધ થઈ ગયા અને ઊંડેથી દુ:ખનો નિઃસાસો લાગ્યો. તરતજ દેવબોધિએ પોતાના હાથ મસળ્યા અને બોલ્યાઃ “ કંઈ નહિ.” પછી ગુરુએ પાઠ આપવાનું શરૂ કર્યું પણ રાજાએ શી હકીકત બની તે પૂછયું. હેમચંદ્રાચાર્યે જવાબમાં જણાવ્યું કે-“ રાજન ! દેવપટ્ટણના ચંદ્રપ્રભસ્વામીના મંદિરમાં એક ઊંદર દીવાની બળતી વાટ લઈ જતે હતો અને તેથી આગને ભડકો ઊઠે હતે. દેવબોધિએ પોતાના હાથ મસળીને તેને ઓલવી નાખે.” રાજાએ ખાસ ખેપીયા દ્વારા તપાસ કરાવી તે ગુરુએ કહેલું સર્વ યથાસ્થિત હતું. ચેમાસાની મોસમમાં પોતાની રાજધાની ન છોડવાનો કુમારપાળે નિર્ણય કર્યો હતો. એના ગુપ્તચરેએ એક વખત જણાવ્યું કે, “ ગીઝનીના મુસલમાન બાદશાહે ચોમાસાના સમયમાં જ ગુજરાત પર ચઢાઈ કરવાનો નિર્ણય કર્યો છે.” કુમારપાળને માથે ભારે ધર્મસંકટ આવી પડયું. પિતાના Page #181 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાય • ૧૩૮ [ શ્રી તપાગચ્છ વ્રતને વળગી રહે તો દેશનુ` રક્ષણ ન કરી શકે અને પેાતાની ફરજ બજાવવા ઉઘુક્ત થાય તે પેાતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થવાય. ઘણી વિચારણાને અંતે પણ તે ગૂંચનેા ઊકેલ ન કરી શકયા તેથી હેમચંદ્રાચાય પાસે આવ્યા. ગુરુએ તેને કશી ચિંતા ન કરવા કહ્યું. રાજાના ગયા પછી ગુરુએ કમળાસને મેસી ઊંડી સમાધિ ચઢાવી. ઘેાડી વારે આકાશમાંથી એક પાલખી નીચે ઉતરતી જષ્ણુાઇ. એ પાલખીમાં એક માણુસ ઊંધતા હતા. તે જ ગીઝનીને શાહ હતા. પેાતાની ચેાગવિદ્યાને બળે તેને ત્યાં ખેલાવવામાં આવ્યેા હતા. ગુજરાતના પાટનગરમાં પેાતાને જોતાં બાદશાહુ આશ્ચર્ય ચકિત થયા. પેાતાને બધનદશામાં જોતાં તે તેથી પણ વધારે વિસ્મય પામ્યા. પછી બધી સ્થિતિ જણાતાં તેણે ગુજરાત સાથે સુલેહ જાળવી રાખવાનું અને છ માસ સુધી પેાતાના રાજ્યમાં પણ જીવતાં પ્રાણીઓનું રક્ષણ કરવાનું વચન આપ્યુ. ત્યારે જ ગુરુએ તેને મુક્ત કર્યાં. X × X એકદા ‘આજે પૂર્ણિમા છે કે અમાસ' તે મુદ્દા પર દેવમાધિ અને હેમચંદ્રાચાય વચ્ચે ધણી રકઝક ચાલી. અમાસ છતાં હેમચ`દ્રાચાર્યે અજાણતાં પૂનમ કહી હતી. આવી અજ્ઞાનતાથી દેવમેાધિએ ગુરુની સારી રીતે મજાક પણ કરી, તેમ છતાં પણ હેમચંદ્રાચાર્યે પેાતાની હાર ન કબૂલતાં માત્ર એટલુ જ જણાવ્યું કે—‘સાંજે આ વાતના નિય થઇ જશે.' સૂર્યાસ્ત થતાં કુમારપાળ દેવએધિ સાથે મહેલની અગાશીએ ચઢ્યો અને ઉતાવળી ચાલે ચાલનારા ઊટાની એક ટુકડીને પૂર્વ દિશા તરફ રવાના કરવામાં આવી. વસ્તુત: અમાસની રાત્રે પૂર્ણ ચંદ્રના ઉદય થયા અને આખી રાત રહ્યો. પાછા કરેલા ઊંટવારા પણ ચદ્રોદયની હકીકત જણાવી સ્વસ્થાને ગયા. કુમારપાળ ને ધ્રુવએધિ અને ગુરુના આ ચમત્કારથી આશ્ચય પામ્યા. ܀ * X * X સિધ્ધરાજ ને કુમારપાળના સમયમાં બ્રાહ્મણેાનું અતિશય જોર હતું. તેની વચ્ચે ભગીરથ કાર્ય કરી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ઉભય રાજાઓને જૈન ધર્માવલંબી બનાવ્યા હતા. બ્રાહ્મણોને તેઓ એવા યુક્તિપૂર્ણ જવાબ આપતા કે તેઓ ચૂપ થઇ જતાં, કુમારપાળને તે હેમચંદ્રાચાર્ય પર અનન્ય શ્રધ્ધા હતી, કારણ કે તે પેાતાને આશ્રય અને જીવિતદાન આપનાર હોવા સાથે સાચા ધર્મનું દિગ્દન કરાવનાર હતા. તેએ પરમતત્સહિષ્ણુ પણુ હતા અને કુમારપાળને સમજાવી સામેશ્વર મહાદેવનું લાકડાનું મંદિર સમરાવ્યું હતું-જીર્ણોધાર કરાવ્યા હતા. × X × * સમર્થ જૈનાચાર્ય હાવા છતાં તેઓની પરમતસહિષ્ણુતા અને દ્વેષી પ્રત્યેને પણ પ્રેમભાવઉદારભાવ નોંધપાત્ર છે. દેવપટ્ટમાંના કુમારિવહારને અંગે સમથ શૈવ પૂજારી બૃહસ્પતિએ કા પ્રકારની ખી વહેારી લીધી અને તેને કારણે હેમાચાની પણ તેની પર અવકૃપા થઈ. પરિણામે તે પેાતાના હાદ્દો ખાઇ બેઠો. તેને પોતાની ભૂલ સમજાઈ અને તે અણહીલપાટણ આવ્યા અને ગુરુની સેવા આદરી માફી માગી એટલે ગુરુએ કૃપા આણી પુન: તેને તેનું સ્થાન અપાવ્યું. X સિદ્ધરાજ જયસિંહના સમયમાં વામદેવ અથવા વાષિ' નામના હેમચંદ્રાચાય ના દુશ્મન હતા. જ્યારે ગુરુને રાજસભામાં ઉચ્ચ સ્થાન મળ્યું ત્યારે તેણે હાસ્ય કરનારી એક કવિતાવš ગુરુની મશ્કરી કરી. રાજાએ ગુસ્સે થઇ તેની આવિકા બંધ કરી. વામદેવ ભિક્ષા માગી ગુજરાન કરવા લાગ્યા અને Page #182 -------------------------------------------------------------------------- ________________ Page #183 -------------------------------------------------------------------------- ________________ ~~~ हेमचंद्र A કલિકાલસર્વજ્ઞ શ્રીમદ હેમચાચાય અને પરમાત્ મહારાજા કુમારપાલ कुमार पाल Page #184 -------------------------------------------------------------------------- ________________ પાવલી ]. : ૧૩૯ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ઘણી વખત ઉપાશ્રય પાસે આવી ઊભો રહેતો. એકદા રાજકુમાર ગશાઅને અભ્યાસ કરતાં હતાં તે સમયે આ વાર્ષિએ જ ખરેખરી લાગણી "થી તે ગ્રંથની અપૂર્વ સ્તુતિ કરી જેથી હેમચંદ્રાચાર્ય સાથે પુનઃ મેળાપ થયો અને રાજાને કહી તેમની અસલ કરતાં બમણું આજીવિકા કરાવી આપી. એકદા કુમારપાળે હેમચંદ્રાચાર્યને પિતાના પૂર્વભવ સંબંધી વૃત્તાંત પૂછયે. હેમચંદ્ર પોતે તે કહી શકવા સમર્થ ન હતા તેથી તેમણે વિદ્યાદેવીઓને બોલાવી પૂછયું અને પછી તે હકીકત રાજાને કહી સંભળાવી. સાથોસાથ જયસિંહ સિદ્ધરાજ સાથે આટલી બધી દુશ્મનાવટ કેમ થઈ તેનું કારણ પણ જણાવ્યું. રાજાએ પોતાના પૂર્વજન્મને લગતી હકીકતની તપાસ કરાવી તો બધા વૃત્તાંત મળતો આવ્યો. આથી રાજાના આશ્ચર્યની પરિસીમા ન રહી અને એક મહાન સભા ભરી “ કલિકાલસર્વજ્ઞ” નું માનવંતું બિરુદ આપ્યું. પૂર્વજ્ઞાન વિચ્છેદ થયા બાદ આ કલિકાલમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જેટલું અથાગ જ્ઞાન કોઈનું ન હતું તેથી આ બિરુદ તેમને બરાબર બંધબેસતું જ કહી શકાય. પશ્ચિમાત્ય વિદ્વાન હેમચંદ્રાચાર્યને “ Ocean of the knowledge '' કહે છે. વિ. સં. ૧૨૨૯માં ગુરુ હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. સાહિત્યસૃષ્ટિમાં તેમનું સ્થાન કોહીનૂર હીરા જેવું છે. પ્રબંધકારો આ મૃત્યુ સંબંધમાં કશી વિગત રજૂ કરતાં નથી, પણ લેક્તિ પ્રમાણે તેમને મૃત્યુસમય ખેદકારક હતે. ગુરુના મસ્તકમાં “ કૌસ્તુભ' મણિ હતું અને તેને માટે એક યોગી તલસતે હતે. સહેલાઈથી તે પ્રાપ્ત થાય તેમ ન હતું તેથી તેણે ગુરુના શિષ્ય પૈકી કોઈને (ઘણું કરીને બાલચંદ્રને ) કેડ અને જયારે તે ગોચરી લઈને જતે હતો ત્યારે ઝોળીમાં હાથ નાખી તીવ્ર વિષ (ઝેર) ભેળવી દીધું. ગુરુને ગોચરી કરતાં તરતજ વસ્તુસ્થિતિ સમજાઈ પણ હવે તો તેની અસર થઈ ચૂકી હતી. પછી રાજા તથા પોતાના શિષ્યોને બોલાવી ગુરુએ કહ્યું કે મારો અગ્નિસંસ્કાર ઉપાશ્રયમાં જ કરજે અને તે સમયે મારા મસ્તકની બાજુ પર એક દૂધભરેલો ખ્યાલ રાખજે. તેમાં કૌસ્તુભ મણિ પડશે તે તમારે લઈ લેવો.” પછી અંતસમયની આરાધના કરી, ચાર શરણ સ્વીકારી તેઓ શાંતિપૂર્વક કાળધર્મ પામ્યા. ગુરુ પરની ભક્તિને કારણે કુમારપાળે ગુરુના દેહની રક્ષા લઈ પિતાને લલાટે લગાડી. આથી સર્વ પરિવારે તેમ કર્યું અને તેને કારણે ત્યાં એક મોટો ખાડો પડી ગયે જેને “હેમખાડ” કહેવામાં આવે છે. ગુરુના અવસાનથી કુમારપાળને શોક અતિશય વધી ગયો. ગુરુએ ભવિષ્ય વાણી તરીકે અગાઉ તેને જણાવ્યું હતું કે પિતાના મૃત્યુ પછી છ માસમાં જ તેનું મૃત્યુ થશે અને પુત્ર પ્રાપ્તિ થશે નહિ. બરાબર ગુરુના જણાવ્યા મુજબ છ માસે તેને અજયપાળે (કુમારપાળનો ભત્રીજો ) ઝેર આપ્યું. રાજાને ઝેરની જાણ થતાં જ કેશાગારમાંથી વિષહન શંખ મંગાવ્યું પણ તે અજયપાળ દૂર કરાવી દીધે હતે. પછી જન વિધિ પ્રમાણે ચાર શરણ સ્વીકારી કુમારપાળ પણ મૃત્યુશરણ થયા. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિના પૂજક તથા પ્રશંસકે પુષ્કળ હતા તેમ તેમના વિરોધીઓની સંખ્યા પણ નાનીસૂની ન હતી. આમ છતાં શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્યથી અને સર્વમુખી પ્રતિભાથી તેઓ તે સર્વનો અડગપણે સામનો કરી શક્યા. એમના આખા જીવન દરમ્યાન એવો એક પણ પ્રસંગ શેળે જડતો નથી કે જ્યારે તેઓ કોઈથી પણ પરાજિત થયા હેય. માનવી બધું કરી શકે છે પણ સાધુ Page #185 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસજ્ઞ શ્રી હેમચદ્રાચાય .. ૧૪૦ [ શ્રી તપાગચ્છ જીવનમાં અસ`ખ્ય કાવાદાવાથી ભરપૂર રાજસભામાં લેશ માત્ર કીર્તિની ક્ષતિ વિના ટકી રહેવું અને અસાધારણ કાબૂ કેળવવા તે તે। કાઇ શ્રીમદ્ હેમચંદ્રાચાય જેવી વિરલ વ્યકિતના નસીબે જ લખાયેલુ હાય છે, આચાČશ્રી હેમચંદ્રે એ દિશામાં કાર્ય કર્યું હતું: એક બાજુ રાજાને પ્રતિખેાધી જૈન ધર્મ અને જૈન સિધ્ધાન્તાને દેશ-દેશમાં પ્રચાર કરાવ્યા અને બીજી બાજુ સાડાત્રણ કરોડ જેટલા નૂતન શ્લોકેા રચી સાહિત્યની સૃષ્ટિમાં પણ અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું. ભારતના પ્રાચીન વિદ્વાનેાની ગણનામાં પણ શ્રીમ ્ હેમચંદ્રાચાય નુ સ્થાન અનેરું અને અતિગૌરવ ભર્યું છે. વિક્રમના દરબારમાં કાલિદાસનું અને હર્ષોંની રાજસભામાં જે સ્થાન બાણુ કવિનું હતું તેવું જ અતિમૂલું સ્થાન સિદ્ધરાજ તેમજ કુમારપાળની રાજસભામાં શ્રીમદ્ હેમચંદ્રાચાયતું હતું. કોઇ તેમને ગુજરાતના પાણિની કહે છે, કાઈ તેમને ગુજરાતના મમ્મટ જણાવે છે, કાઇ તેમને ગુજરાતના પિંગલાચાય તરીકે ઓળખાવે છે તે કાઇ કાઇ તેમને ગુજરાતના અમરિસ હું ( કાષકાર ) તરીકે સંખાધે છે. તેમનું શિષ્યમંડળ પણ ખૂદ્ હતું. શ્રી રામચન્દ્રસૂરિ, શ્રી મહેન્દ્રસૂરિ, શ્રી ગુણચન્દ્રસૂરિ, શ્રી વર્ધમાનગણુ, શ્રી દેવચન્દ્ર, શ્રી યશશ્ચંદ્ર, શ્રી ઉદયચન્દ્ર, શ્રી બાલચન્દ્ર વિગેરે વિગેરે તેમના ગણનાપાત્ર શિષ્ય હતા. હેમચંદ્રાચાર્યના ઉત્તર જીવનમાં તેમના શિષ્યા શિષ્યો વચ્ચે કલહ વધી પડયા હતા. મુખ્ય શિષ્યામાંના બાલચંદ્ર, રામચંદ્ર તથા ગુણચંદ્ર પૈકી છેલ્લા એ ગુરુને વાદાર રહ્યા હતા જ્યારે બાલચંદ્ર અજયપાળના પક્ષ કરતા હતા. કહેવાય છે કે અંજનશલાકાના સમયે મુદ્ભૂત ચૂકાવનાર પણ ખાલચંદ્ર હતા. રામચંદ્રસૂરિ પણ સમથ હતા અને તેમણે પણ નાટકા–પ્રધા સારી સંખ્યામાં લખ્યા છે. હેમદ્રાચાર્યના અવસાન બાદ પાટ પર કાને સ્થાપવા તેને માટે તકરાર ચાલી. અજયપાળને ખાલચંદ્રે મદદ કરી હતી તેથી તેણે રામચંદ્રને બાલચંદ્રને પાટ સાંપવા કહ્યું પણ ગુરુએ પેાતાને પાટ સાંપેલી હાવાથી રામચંદ્રે ના પાડી. આથી રાજા અજયપાળ ગુસ્સે થયા અને તેમને ઉપદ્રવ કરવા લાગ્યું!. ધગધગતી શિલા પર સુઇ જવાનું કરમાન કાઢ્યું. રામચંદ્રસૂરિ વિનાસ કાચે શિલા પર સૂઇ, અનશન સ્વીકારી સ્વર્ગે સીધાવ્યા. ખાલચંદ્ર મરીને યક્ષ થયે તે સંધને ઉપદ્રવ કરવા લાગ્યા. સંધે તેને વિનંતિ કરતા જણુાવ્યું કેમારી રચેલી સ્તુતિ મેાલવાની પ્રથા દાખલ કરો તે જ ઉપદ્રવ દૂર કરું.' પછી તેની રચેલી સ્નાતસ્થાની સ્તુતિ પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં દાખલ કરી જે અદ્યાપિ પર્યંત ચાલુ છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે. વ્યાકરણ, કાવ્ય, કાષ, ન્યાય, અલંકાર, સ્તુતિ, યાગ અને રાજનીતિ વિગેરે અગાને સ્પર્શતાં ગ્રંથા રચ્યા છે. મહત્ત્વના દરેક વિયેાનું તેમણે સારુ' નિરૂપણ કર્યું છે. હેમચ`દ્રાચાર્યે રચેલા ગ્રંથા પૈકી કેટલાક તેા સમાન્ય છે અને અત્યારે પણ તેમનેા છૂટથી ઉપયાગ થઇ રહ્યો છે. ઈતરધર્મીઓ પણ હવે હેમચંદ્રાચાર્યનું મૂલ્ય આંકતા શીખ્યા છે અને તેમને ગુજરાતના સર્વશ્રેષ્ઠ જ્યોતિર્ધર માને છે. તેમણે રચેલ વિપુલ ત્રંથરાશિમાંથી કેટલાકના નામ નીચે પ્રમાણે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ - - - પાવલી ] : ૧૪ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ૧ વ્યાકરણ વિષય શ્લોકસંખ્યા કસંખ્યા સિદ્ધહેમ શબ્દાનુશાસન લધુવૃત્તિ ૬૦૦૦ ધાતુપાઠ અને વૃત્તિ , બહવૃત્તિ ૧૮૦૦૦ ધાતુપારાયણ અને વૃત્તિ ૫૬૦૦ 5) બુહન્યાસ ( અપૂર્ણ) ૮૪૦૦૦ લિગાનુશાસન વૃત્તિ અને વિવરણ ૩૬૮૪ પ્રાકૃત વ્યાકરણ વૃત્તિ ૨૨૦૦ ઊણાદિ સૂત્ર વૃત્તિ બાલભાષા વ્યાકરણ સૂત્રવૃત્તિ (અપ્રકાશિત) ૨ કાવ્ય ગ્રંથો ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર (પર્વ ૧૦) ૩૨૦૦૦ પરિશિષ્ટ પર્વ ૩૫૦૦ હમવિશ્વમસૂત્ર વૃત્તિ યુક્ત છે. સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્ય ૨૮૨૮ પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્ય ૧૫૦૦ સપ્તસંધાન મહાકાવ્ય (અપ્રાય) ૩ર નિઘંટુ કેષ અને શેષ ૩૯૬ એકાઈ કેશ(અભિધાનચિંતામણિ ) શેષ નામમાળા સ્વોપણ ટીકા ૧૦૦૦૦ અનેકાઈ કેશ (અનેકાર્થ સંગ્રહ) ૧૮૨૮ દેશ્યકેશ (દશીનામમાલા ) પણ ટીકા ૩૫૦૦ ૪ ન્યાય ગ્રંથો પ્રમાણમીમાંસા પણ (અપૂર્ણ) ૨૫૦૦ દ્વિજવદન ચપેટા અન્યયોગવ્યવછેદાવિંશિક ૩૨ હેમવાદાનુશાસન અગવ્યવછેદદ્વાત્રિશિકા ૫ ચોગ ગ્રંથ યોગશાસ્ત્ર, સ્વપજ્ઞ ટીકા સહિત ૧૨૫૭૦ ૬ રાજનીતિ અહંન્નીતિ ૭ અલ કાર ગ્રંથ કાવ્યાનુશાસન પજ્ઞ અલંકાર ચૂડામણિ વૃત્તિ અને વિવેકસહિત ૬૮૦૦ ૮ સ્તુતિ ગ્રંથ વીતરાગ સ્તવ ૧૨૮ અહંતસહસ્રનામસમુચ્ચય મહાદેવ સ્તોત્ર Page #187 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - શ્રી અજિતદેવસૂરિ : ૧૪૨ : [ શ્રી તપાગચ્છ ઉપદેશમાળા છન્દ શાસ્ત્ર ટીકા સહિત ૩૦૦૦ બલાબલ સૂત્ર વૃત્તિ હેમન્યાયાથે મંજૂષા જાતિવ્યાવૃત્તિ ન્યાય પાંડવચરિત્ર ગણપાઠ વિગેરે વિગેરે દ્વયાશ્રય મહાકાવ્ય સંસ્કૃતમાં છે અને પ્રાકૃતમાં કુમારપાલ ચરિત છે. પણ બંનેમાં બે-બે હેતુ એક સાથે પાર પાડયા છે. પહેલામાં મૂળરાજથી માંડી ચૌલુક્ય વંશનું વર્ણન છે અને સાથે સાથે “સિદ્ધહેમ” ના સુત્રો પ્રતિપાદિત કરનાર ઉદાહરણ છે. કુમારપાળ ચરિતમાં પણ એવી કાવ્યચમત્કૃતિ પ્રાકૃત વ્યાકરણને લગતી છે. આમાંનાં પાંડવચરિત્ર, ઉપદેશમાળા, જાતિવ્યાવૃત્તિ ન્યાય, અન્ય દર્શનવાદવિવાદ, અહંનીતિ, ગણપાઠ વિગેરે કેટલાક ગ્રંથો તેમના કરેલા મનાય છે; પણ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ઉપર જણાવેલા ગ્રંથામાંથી પણ કોઈ કોઈ અનુપલબ્ધ પણ સંભવે છે. ઉપર જણાવેલ ગ્રંથેની યાદી જતાં જણાશે કે તેઓશ્રીએ વિવિધ વિષયો, તેને લગતો ઊહાપોહ અને વિવરણ તેમજ ઝીણવટભરી ચર્ચાથી સાહિત્યના પ્રત્યેક અંગને પૂરતે ન્યાય આપે છે. તેમના વાંચન, મનન અને પરિશીલનના નવનીતરૂપે તેમણે જે સાહિત્ય આપણી સમક્ષ પીરસ્યું છે તે જોતાંવિચારતા તેમના વિસ્તન અવગાહન અને વાંચન તેમજ શક્તિ માટે ખરેખર આશ્ચર્ય ઉભવવા સાથે તેમની સમર્થ પ્રતિભાની અને સૂક્ષ્મદર્શાપણાની કાંઈક ઝાંખી થાય છે. સિદ્ધહેમ, દ્વયાશ્રય, અભિધાન કેશો કે કાવ્યાનુશાસનાદિ મહાગ્રંથોને બાજુએ મૂકી ફક્ત અન્યગવ્યવછેદાત્રિશિકા જેવી ફક્ત બત્રીશ કાવ્યની સ્તુતિનો વિચાર કરવામાં આવે તો તેમાં પણ સ્યાદાદ, નય, પ્રમાણ અને સપ્તભંગી જેવા અકાટ સિદ્ધાન્તોની પ્રરૂપણ કરી છે. એમનામાં શંકરાચાર્ય સદશ સૂક્ષ્મદ્રષ્ટિ હતી, એરિસ્ટોટલથી પણ વધારે સર્વગ્રાહિણી બુદ્ધિ હતી, મહર્ષિ બુદ્ધની સુકુમાર અહિંસા કરતાં તીવ્ર અહિંસાની ધૂન હતી, અને તેને બ્રહ્માંડમાં વ્યાપક બનાવવાનો એમને દિવ્ય મનોરથ હતો. ખરેખર તેઓ મહાત્મા હતા, પૂર્ણ ચગી હતા, અદ્દભુત જિતેંદ્રિય હતા, અત્યંત કરુણાળુ હતા, પૂરા નિઃસ્પૃહી પણ હતા, અને સત્યના સાચા ઉપાસક હતા. આચાર્યશ્રીના સમગ્ર જીવનને વિચાર કરવા બેસીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ નતમસ્તક બની જવાય છે. રાજા, રાજાના અનુયાયી, મિત્ર, વિરોધીઓ, જેને, જૈનેતરોને ધર્મોપદેશ આપવા ઉપરાંત નવસાહિત્ય સર્જન અને સાથેસાથ નિર્ચથ જીવનની અપૂર્વ સાધના; આ દરેકને તેમણે સંપૂર્ણ ન્યાય આપે છે. આ ઉપરથી સમજાય છે કે તેમણે જીવનને કેટલું નિયમિત બનાવ્યું હશે અને પળેપળને કેટલી મહત્વભરી માની હશે. ૪૧ શ્રી અજિતદેવસૂરિ શ્રી મુનિચંદ્રસૂરિની પાટે એક્તાલીશમા પટ્ટધર શ્રી અજિતદેવસૂરિ થયા. મુનિચંદ્રસૂરિના ઘણા શિષ્ય પૈકી આ અજિતદેવસૂરિ ને વાદી શ્રી દેવસૂરિ સમર્થ શિષ્ય હતા. Page #188 -------------------------------------------------------------------------- ________________ Page #189 -------------------------------------------------------------------------- ________________ IN.WW-WWUN-. IN-A RHOUSWISI.. WWW.ISMINNEUF NOWHUNIN:NOMINUMANN પ્રભાવિક આચાર્યશ્રી જિનદત્તસૂરીશ્વરજી DOWW. XX 24111' 124-94194012. NIN: NAIF Page #190 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૧૪૩ ખરતર મતાત્તિ સિદ્ધરાજજયસિ’હું પણુ અજિતદેવસૂરિને માનનીય ગણુતા ને તેમની સાથે ધમાઁચર્ચા કરી નવુ' જ્ઞાન મેળવતા. તેમણે જિરાઉલી તીર્થની સ્થાપના કરી કહેવાય છે. તેમના સમયની આસપાસ જુદા જુદા ગચ્છા-મતાની ઉત્પત્તિ વિશેષ પ્રમાણમાં થવા પામી હતી. ખરતર મતાત્પત્તિ ખરતર ગચ્છની ઉત્પત્તિ શ્રી જિનવ્રુત્તસૂરિથી માનવામાં આવે છે. ધંધુકાના મંત્રોશ્વર વાગિ શ્રેણીને ત્યાં તેમને વિ. સ, ૧૧૩૨ માં જન્મ થયા હતા. માતાનું નામ વાહુડ દેવી હતુ. તેમનુ' સંસારાવસ્થાનું નામ સામચંદ્ર હતું. બાલ્યકાળથી તેમની પ્રજ્ઞા ઘણી જ તીવ્ર હતી અને તેથી અલ્પ સમયમાં તેમણે સારી વિદ્યાપ્રાપ્તિ કરી હતી. ગુરુ-સસ`વધતાં તેમને સંસાર પ્રત્યે નિવેદ ઉપજ્યું। અને માતપતાને સમજાવી નવ વર્ષની ઉંમરે વિ.સ.૧૧૪૧ માં દીક્ષા અ°ગીકાર કરી, તેમના દીક્ષાગુરુ વાચક દેવભદ્ર ગણુ હતા અને તેમનું “ સામચંદ્ર'' મુનિ એવું નામ રાખવામાં આવ્યુ હતું. પછી વિશેષ વિદ્યાભ્યાસ માટે તેમને અન્ય ગુરુની નિશ્રામાં સાંપવામાં આવ્યા અને કાલક્રમે શાસ્ત્રમાં પારગત થતા અનુક્રમે એક એક પદવી-પ્રદાન થતાં તેમને ૧૧૬૯ માં આચાય` પદ આપવામાં આવ્યું અને “જિનદત્તસૂરિ ” એવું નામાભિધાન રાખવામાં આવ્યુ, તેમણે ચિતેાડમાં શ્રી સિદ્ધસેન દીવાકરે જે પુસ્તક વાંચી વિદ્યાપ્રાપ્તિ કરી હતી તે જ પુસ્તક તે જ સ્થાનમાંથી કાઢી, વાંચી, વિદ્યા અવધારી પાછું મૂકી દીધું હતું. તેવી જ રીતે ઉજ્જૈનમાં પણ મહાકાળીના મંદિરમાં શ્રી સિધ્ધસેન દીવાકરના જ રચેલ અપૂર્વ ગ્રંથ મેળવી, વાંચી, વિદ્યાપ્રાપ્તિ કરી હતી. સાડાત્રણ કરાડ વાર માચાખીજ તે જાપ કરવાથી તેમને દેવસહાય પ્રાપ્ત થઇ હતી. એમ કહેવાય છે કે આ જાપમાં વિઘ્ન ઊભું કરવા માટે ચેાસઢ યાગિણીએ અનેક પ્રયત્ના કરવા છતાં સફળતા મળી ન હતી અને પરિણામે ગુરુએ સ્વશક્તિબળે તેમને પરાભવ પમાડીને પેાતાને વશ કરી લીધી હતી, તેમણે તેમના જીવન દરમ્યાન ધણા ચમકારા કરી ખતાવ્યાનું કહેવાય છે. શ્રી જિનદત્તસૂરિ વિહાર કરતાં કરતાં વડનગર આવ્યા. દ્વેષી બ્રાહ્મણેાએ એક મરેલી ગાયને જિનમંદિર આગળ મૂકીને અા ફેલાવી કે જૈનો હિંસક છે. આ બનાવથી શ્રાવકવર્ગ વ્યાકુળ થઇ ગયા અને આ અપવાદ દૂર કરવા માટે ગુરુને પ્રાર્થના કરી. ગુરુએ આશ્વાસન આપી મંત્રજાપ કરી વ્યંતરને ખેલાવ્યે ને આજ્ઞા આપી કે— આ મૃત ગાયના શરીરમાં પ્રવેશ કરી, તેને જીવંત સ્વરૂપ બનાવી શિવમંદિર સુધી લઇ જાએ અને પછી ત્યાં મૃત કલેવરને પડયું રહેવા દઈ ચાલ્યા જાઓ. ' લેાકાના ભારે આશ્ચર્ય વચ્ચે મરેલી ગાય ઊભી થઈ ચાલવા લાગી અને શિવમંદિર પાસે જઇ પુનઃ મરદશાને પાત્ર થઇ. આથી બ્રાહ્મણવર્ગ અતિશય ગભરાયે! અને ગુરુના મહાત્મ્યથી ભય પામી, ગુરુ પાસે આવી પેાતાના અકૃત્યની માફી માગી આવી જ રીતે દેવસહાયથી ભરુચ નગરમાં મેાગલ બાદશાહના મરેલા પુત્રને સજીવન કર્યાં હતા. તેઓના દીક્ષાગુરુ તા દેવભદ્ર વાચક હતા, પણ શ્રીમાન અભયદેવસૂરિના પટ્ટધર શ્રી જિનવલ્લભસૂરિના અવસાન બાદ જિનદત્તસૂરિ સમાન કાઇ સમથ પુરુષ નજરે નહિ' આવવાથી તેમને જિનવલ્લભસૂરિના પટ્ટધર તરીકે સ્થાપ્યા હતા. જિનદત્તસૂરિ જરા મગરૂર સ્વભાવના હતા ઘણી સૂક્ષ્મ રીતે આપતા. તેથી લાકામાં “ ખરતર 4 અને તેમને પૂછવામાં આવતા પ્રશ્નના જવાબ એવા નામથી પ્રસિધ્ધિ પામ્યા. કેટલાકા જિને Page #191 -------------------------------------------------------------------------- ________________ અંચલગચ્છની ઉત્પત્તિ ક ૧૪૪ : [ શ્રી તપાગચ્છ શ્વરસૂરિ કે જિનવલભસૂરિને ખરતર મતના આદ્ય પ્રરૂપક કહે છે પણ પટ્ટાવલીમાં દર્શાવેલ ખરતર મતોત્પત્તિના ૧૨૦૪ ના સંવત સાથે તેમનો મેળ ખાતો નથી. તેમજ જિનેશ્વરસૂરિ કે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ પિતાના ગ્રંથની પ્રશસ્તિમાં “ ખરતર ગ૭ ” નું નામ આપ્યું જણાતું નથી. જિનદત્તસૂરિ પ્રભાવિક અને ચમત્કારિક હતા. તેમણે એક લાખ ત્રીસ હજાર રાજપુતોને પ્રતિબોધી જેન ધર્મમાં સ્થિર કર્યા હતા. તેમણે ૫૦૦ સાધુ તેમજ ૭૦ ૦ સાધ્વીઓને દીક્ષા આપી હતી. વિ. સં. ૧૨૧૧ માં અજમેર નગરમાં તેમનો સ્વર્ગવાસ થયો. તેમણે પોતાની પાટે શ્રી જિનચંદ્રસૂરિને રાખ્યા હતા. તેઓ ઉત્તર હિંદુસ્તાનમાં બહુ જ માનનીય પુરુષ મનાય છે અને “દાદાજી” ના નામે પ્રસિધ્ધ છે. તેમની પાદુકા ઠેકાણે ઠેકાણે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. તેમણે સાહિત્યના ક્ષેત્રમાં પણ સારો ઉપકાર કર્યો છે. તેમણે રચેલા ગ્રંથા પૈકી કેટલાકની યાદી નીચે પ્રમાણે છે. સંદેહદોહાવલી. કાલસ્વરૂપ દ્વાત્રિશિકા ઉસૂત્ર પટઘટ્ટન કુલક પાર્શ્વનાથ તેત્ર ઉપદેશ કુલક ગુરુપરતંત્ર સ્તોત્ર અવસ્થા કુલક સંજય સ્તોત્ર ચિત્યવંદન ફલક ખૂંધમવહુઉ સ્તોત્ર ગણધર સાર્ધશતક મહરહિય સ્તોત્ર ચર્ચરી પ્રકરણ યદંઘી સ્તુતિ પ્રબોધેય ગ્રંથ શુકન શાસ્ત્ર પદસ્થાન વિધિ અધ્યાત્મ દીપિકા વિગેરે વિગેરે અંચળગચ્છની ઉત્પત્તિ વિક્રમના તેરમા સૈકામાં સાધુઓ વધુ પ્રમાણમાં શિથિલાચારી થવા લાગ્યા અને પિતાપિતાની વેચ્છાએ અવનવી ક્રિયા સ્વીકારી સ્વમતને પ્રચાર કરવા લાગ્યા. આ જ સૈકામાં ખરતર, અંચળ, સાર્ધપૌર્ણિમિય અને આગમિક મતની ઉત્પત્તિ થવા પામી તે જ આ વાતનું સમર્થન કરે સિંહસૂરિની પાસે દંત્રાણાના રહીશ કેણુ વ્યવહારીઆના પુત્ર દુએ દીક્ષા સ્વીકારી. તેમની બુદ્ધિ તીવ્ર હોવાથી ધીમે ધીમે આગમાભ્યાસમાં પ્રવીણ થવા લાગ્યા. એકદા દશવૈકાલિકને સાતમા અધ્યયનની છઠ્ઠી ગાથા ભણતાં તેને વિચાર ઉદ્દભવ્યો. તે ગાથા નીચે પ્રમાણે હતી– सीओदगं न सेविज्जा, सिलावुद्धि हिमाणिय । उसणादगं तह फासुयं, पडिगाहिज्झ संजए ॥ આને અર્થ એ થાય છે કે-સચિત્ત પણ ન સેવવું, હિમને પણ ઉપયોગ ન કરે, ઊનું તેમજ ફાસુ પાણી લેવું. આને અર્થ વિચારતાં, ઉપાશ્રયમાં સચિત્ત પાણીના માટલા ભરેલા દેખી ગુરુ પાસે આવી પૂછયું-“હે ભગવન્ ! આપણે શું કહીએ છીએ અને શું કરીએ છીએ ? આપણું કથનાનુસાર આપણું વર્તન જણાતું નથી.' એમ કહી ઉપલી ગાથા કહી સંભળાવી. એટલે ગુરુએ કહ્યું કે- એ બધી ચોથા આરાની વાત છે; પાંચમા આરામાં તે પળે નહિ.' એટલે તેમણે કહ્યું કે તે પ્રમાણે પળે તો લાભ કે નુકશાન ?' ગુરુએ લાભની વાત જણાવતાં તેમણે તે શધ માર્ગ આદર્યો Page #192 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] : ૧૪૫ - સાધર્ણિમીય મત અને શુધ્ધ ક્રિયા કરતાં તેમને ગુરુએ ઉપાધ્યાય પદ આવી વિજયચંદ્ર એવું નામ આપ્યું. પછી ગુરુની આજ્ઞા લઈ ત્રણ શિષ્યો સાથે ક્રિોદ્ધાર કરવા માટે વિહાર શરૂ કર્યો. સિદ્ધાંતાનસાર લોકોને સત્ય ઉપદેશ દેવા લાગ્યા અને બેંતાલીશ દોષ રહિત આહાર મળે તે જ સ્વીકારવા લાગ્યા. એક વખત કયાંય શદ્ધ આહાર ન મળ્યો અને વિને આહારે ત્રીશ દિવસ નીકળી ગયા, તે પણ શુદ્ધ માર્ગથી તેઓ ચળાયમાન થયા નહિ. પાવાગઢ તળે આવી, વીર પ્રભુનાં દર્શન કરી, જિનાલયની બહાર નિર્જીવ શિલા પર સામારિક અણુશણ આદર્યું. આ સમયે ચક્રેશ્વરી અને પદ્માવતી નામની બે દેવીઓ શ્રી સીમંધરસ્વામીને વાંદવા નિમિત્તે મહાવિદેહ ક્ષેત્રમાં ગઈ હતી તેમણે પ્રભુના મુખથી શુદ્ધ ક્રિયાધારી તરીકે વિજયચંદ્ર ઉપાધ્યાયનું નામ સાંભળી તેમના દર્શન નિમિત્તે પાવાગઢ પર આવી. વાદીને ઉપાધ્યાયને કહ્યું કે-“શ્રી સીમંધરસ્વામીએ જેવા ક્રિયાધારી કહ્યા છે તેવા જ તમે છે, તે હે પૂજ્ય ! વિધિપક્ષ ગ૭ એવું નામ સ્થાપી શુદ્ધ માર્ગનું સ્થાપન કરે અને ઉસૂત્રપ્રરૂપણાને જડમૂળથી ફેંકી ઘો. તમે અહીંથી ભાલેજ નગરે જજે. ત્યાં તમને શુદ્ધ આહાર મળશે.' દેવીવચનથી વિજયચંદ્ર ઉપાધ્યાય પાવાગઢથી નીચે ઊતરી ત્યાં ગયા ને શુદ્ધ આહાર સ્વીકારી પારણું કર્યું. ત્યાંના શ્રીમંત શ્રાવક યશોધનને પ્રતિબોધી પિતાને ભક્ત બનાવ્યું. ત્યાંથી વિજયચંદ્ર ઉપાધ્યાય બેણપ નગરે ગયા. ત્યાંના કેટિ નામના વ્યવહારીઆને પણ પ્રતિબોધી સ્વઅનુયાયી બનાવ્યો. એકદા તે કેટિ નામને વ્યવહારીઓ પાટણ ગયે અને ત્યાં પડિકમણું કરતાં વાંદણ વખતે મુહપત્તિને બદલે વસ્ત્રના છેડાવડે વાંદણું લીધા. એટલે કુમારપાળ ભૂપાળે તેનું કારણ પૂછતાં ગુરુએ વિધિપક્ષની વાત કહી ત્યારે કુમારપાળે વસ્ત્રના અંચલા(છેડા )વડે વાંદણું દીધા હોવાથી વિધિપક્ષને બદલે આંચલક એવું નામ આપ્યું અને ત્યારથી તેનું આંચળ ગ૭ એવું નામ પ્રચલિત થયું. પછી વિજયચંદ્રને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું તેમ જ તેનું આર્યરક્ષિતસૂરિ એવું નામ સ્થાપન કરવામાં આવ્યું. આ ગચ્છની ઉત્પત્તિ વિ. સ. ૧૨૧૩ માં થઈ. આ ગરછમાં ઉત્તરોત્તર ઘણા પ્રભાવિક આચાર્યો થયા છે.* સાર્ધપર્ણિમીય મત આ ગરછની વિ. સં. ૧૨૩૬ વર્ષે ઉત્પત્તિ થઈ. કુમારપાળ ભૂપાળે એકદા શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને પૂછયું કે- પુનમીઆ ગ૭વાળા જેનાગમ પ્રમાણે ચાલે છે કે નહિ તેની મારે તપાસ કરવી છે, માટે તેમના ગચ્છાચાર્યને અહીં બોલાવો.” ગુરુએ તે ગચ્છના આચાર્યને બોલાવ્યા અને કુમારપાળે પ્રશ્નો પૂછતાં આડાઅવળા જવાબો આપવા માંડયાં, તેથી કુમારપાળે પુનમીઆ ગછના સાધુઓને પોતાના દેશમાંથી દૂર ચાલ્યા જવા કહ્યું. કુમારપાળના અવસાન બાદ પુનમીઆ ગરછના સુમતિસિંહ નામના આચાર્ય * એક એ પણ ઉલ્લેખ છે કે નરસિંહ નામના આચાર્ય બુના નામના ગામમાં રહ્યા હતા. નાથી નામની અંધ ધનાઢય શ્રાવિકા તેમની અનુરાગી હતી. એકદા વંદન નિમિત્તે આવતાં તે મુહપત્તિ વિસરી ગઈ. એટલે ગુરુએ કહ્યું કે- કાંઈ નહિ, વસ્ત્રના છેડાથી વાંદે.” તેણે તેવી રીતે વંદન કર્યું અને નાથીએ કરેલ ધનસહાયથી નવા આંચલિક મતની સ્થાપના કરી ને પિતે નામ બદલીને આયંરક્ષિતસૂરિ એવું નામ ધારણ કર્યું. (ગચ્છમત પ્રબંધ પૃ. ૩૧) Page #193 -------------------------------------------------------------------------- ________________ આગમિક ગચ્છ ૨ ૧૪૬ [ શ્રી તપાગચ્છ પાટણ આવ્યા. લોકોએ તેમના ગચ્છ પૂછતાં તેમણે જણાવ્યું કે- અમે સાપુનમીઆ ગચ્છના છીએ.' આ મતવાળા જિનમૂર્તિની કળથી પૂજા કરતા નથી. આગમિક ગચ્છ. પુનમીયા ગચ્છના શ્રી શીલગુણુર અને દેવભદ્રસૂરિ નામના એ આચાર્યોં તે મતને ત્યાગ કરી અંચળ ગચ્છમાં દાખલ થયા, પરંતુ પાછળથી તેને પણ ત્યાગ કરી પોતાના સ્વતંત્ર પથ ચલાવ્યેા. ક્ષેત્રદેવતાની સ્તુતિ કરવી નહિ ઇત્યાદિ નૂતન પ્રરૂપણા કરી તેઓએ પાતાના નૂતન મતનું આગમિક ગચ્છ એવું નામ સ્થાપ્યું. આ મતની ઉત્પત્તિ વિ. સં. ૧૨૫૦માં થઇ. આ ગચ્છમાં પણ ધૃષ્ણા શક્તિશાળી આચાર્યો થયા છે અને સાહિત્યના ક્ષેત્રમાં તેમજ શાસનેાતિમાં સારી અભિવૃદ્ધિ કરી છે. માહાદ્વાર ( ચૌદમા ઉદ્ધાર ) સારઠ દેશના સમરરાજા કુમારપાળની આણુ માનતા ન હતા. તેની ઉદ્ધતાઇને માટે તેને શિક્ષા કરવા રાજાએ ઉદ્દયન મંત્રીને સૈન્ય સહિત મેાકલ્યેા. મંત્રી પ્રયાણ કરતાં કરતાં પાલીતાણા નગરે આવી પહેાંચ્યા. પરમાલ્લાસથી પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા નિમિત્તે ગિરિવર પર ચઢ્યા અને પરમે।પગારી જગદીશ્વરની સેવા-ભક્તિ કરી કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. તે સમય મુખ્ય મંદિર કાનુ હતું અને ધણું જીણુ થઇ ગયું હતું. મંત્રીશ્વર કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા તેવામાં એક દરે સળગતા દીવાની વાટ ઉપાડી અને પોતાના દરમાં પેસવા લાગ્યા. પૂજારીનું તે તરફ ધ્યાન ખેંચાતા તેણે તરત જ તે સળગતી વાટ ઝુટવી લીધી. આ દૃશ્ય જોતાં મંત્રીશ્વર કાઉસગ્ગ પારી ઊંડા વિચારમાં પડી ગયા. તે મનમાં ચિંતવવા લાગ્યા કે– જો આ સમયે પૂજારીએ સમયસૂચકતા વાપરી વાઢ ન લઈ લીધી હ।ત તા મંદિરને મેટું નુકશાન થવા પામત. મંદિરની આવી જીણુ સ્થિતિ હોય તે મારા જેવા મંત્રીશ્વર મળેલી લક્ષ્મીના સદ્વ્યય ન કરે તેા મળેલી લક્ષ્મી શા કામની ?' પછી ત્યાં ને ત્યાં જ પ્રભુસાક્ષીએ જ્યાં સુધી જીર્ણોદ્ધાર ન કરાવું ત્યાં સુધી બ્રહ્મચય' પાળવું, એકભક્ત કરવુ, ભૂમિશયન કરવુ અને તાંબૂલત્યાગ કરવા એ ચાર બાબતના નિયમ કર્યાં. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી, આદીશ્વર ભગવાનને ભાવપૂર્વક ભેટી મંત્રીરાજ સારહરાજ સમર સામે ગયા અને સુલેહના કહેણુને જવાબ સમાધાનાત્મક ન આવવાથી પરસ્પર ભીષણ સંગ્રામ થયા. આખરે સમરરાયની હાર થઇ અને તેના પુત્રને ગાદી પર બેસારી મંત્રી ઉદયને તેના દેશ પર કુમારપાળની આણુ ફેલાવી. પણ શત્રુંજયના ઉદ્દાર સ્વહસ્તે કરવાનુ ભાગ્યદેવીએ ઉડ્ડયન માટે નિરધાયુ" નહેતું. લડાઇમાં જીત તા મેળવી પણુ રણમેદાનમાં વશરીર પર શસ્ત્રાદિકના ધણા ધા પડ્યા હેાવાથી પાછા વળતાં તેમને રસ્તામાં જ વસમી વેદના થવા લાગી. વ્યાધિ વધતાં મૂર્છા પણ આવી ગઇ અને કેટલાક શીતાપચાર પછી મૂર્છા વળતાં મંત્રી પેાતાની પ્રતિના સંભારી શાકાચ્છાદિત ચિત્તે ઊંડા નિઃશ્વાસ મૂકવા લાગ્યા. સાથે રહેલા સુભટાને આ દેખાવથી અતિ આશ્ચય થયું. રણભૂમિમાં વીરની માક ગાજતા અને મૃત્યુને હાથમાં રાખીને ક્રૂરતા મંત્રીશ્વર આવી વ્યાધિથી શામાટે ડરતા હશે? તેની કલ્પના પણ તે ન કરી શકયા. મૃત્યુને સામે મ્હાંએ આમંત્રણુ આપનાર બહાદુર ઉદ્દયન મૃત્યુથી * પ્રભાવક ચરિત્રમાં નવધણ એવું નામ જણાવ્યું છે, Page #194 -------------------------------------------------------------------------- ________________ પઢાવલી ] બાહોદ્ધાર શા માટે આટલો બધે કંપે છે તેની કલ્પના સરખી પણ તેઓ કરી શક્યા નહિ. છેવટે એકત્ર થઈ. તેઓ મંત્રીશ્વરને તેમના નિ:શ્વાસનું કારણ પૂછવા લાગ્યા ત્યારે તેમણે જણાવ્યું કે-“હે સુભટો ! મને ભરણુ લેશ માત્ર ભય નથી, પરંતુ મારી જિંદગીમાં નિરધારેલા ચાર કાર્યો હું કરી શકી નથી તે બાબત મને શલ્યની માફક ખૂંચે છે. અંતસમય સુધી તેની પૂર્ણતા ન થવાથી મારું હૃદય કમકમી ઊઠે છે.” સુભટએ વિશેષ હકીકત પૂછતાં તેમણે નીચેની ચાર બાબતો જણાવી. (૧) શત્રુંજય તીર્થ પર મુખ્ય જીણું જિનમંદિરને સ્થાને નૂતન પાષાણનું મંદિર કરાવવું. - (૨) શ્રી ગિરનાર પર પાજ બંધાવવી. (૩) મારા પુત્ર અબડને દંડનાયક નીમ. (૪) અંતસમયે ગુરુ સમીપે નિઝામણું કરવી. અંતસમયે પણ ઉદયનની ગુરુ પરત્વેની આવી ઉત્કટ ભાવના જોઈ સુભટ વિચારમાં પડી ગયા. તેઓ માંહોમાંહે વિચાર કરવા લાગ્યા કે આવા ગાઢ જંગલમાં જૈન સાધુને લાવવા કયાંથી ? પછી પરસ્પર વિચારણા કરતાં એક જણે યુક્તિ બતાવી અને તેઓએ ઉદયનના મનની શાંતિ માટે કહ્યું કે– મુનિવર સમક્ષ નિઝામણું કરવાની આપની ઈચ્છાપૂર્તિ માટે તપાસ કરાવી મુનિવરને શોધી લાવીએ છીએ અને બાકીની ત્રણ પ્રતિજ્ઞાઓ આપના પુત્ર બાહડદ્વારા પૂર્ણ કરાવશું.” પછી કઈ એક વંઠ પુરુષને ગોતી લાવી, તેને જૈનમુનિના આચારથી વાકેફ કરી, સાધુના કપડાં પહેરાવી મંત્રી સમક્ષ લાવ્યા. સાધુને જોઈ અંત સમયે અમૃત મળ્યા જેટલો મંત્રીશ્વરને આનંદ થયો. ઘણું જ હર્ષથી તેમને પ્રણામ કરી, ચોરાશી લાખ છવાયોનિને ખમાવી, ચાર શરણ સ્વીકારી, મંત્રીશ્વર શાંતિપૂર્વક સ્વર્ગે સીધાવ્યા. - કુમારપાળ મહારાજાને ઉદયન મંત્રીના અવસાનની હકીકત જણાવી સુભટે તેમના પુત્ર બાહડ અને અંબડ પાસે આવ્યા ને પિતાની મનોકામનાઓથી વાકેફ કર્યા. બાહડે બધી વાત ઘણું જ પ્રેમપૂર્વક સ્વીકારી લીધી અને મહારાજા કુમારપાળની રજા લઈ તરત જ શ્રી સિદ્ધાચળ આવ્યા, શુભ મુદત શ્રી જિનભુવન માટે પાયો નખાવ્યો. આ વાત સાંભળી દેશ-દેશના અન્ય ધનાઢ્ય શ્રાવકે પણ મંત્રી સમક્ષ આવ્યા ને વિનંતિ કરી કહેવા લાગ્યા કે-“આ ઉત્તમોત્તમ તીર્થના ઉદ્ધારના કાર્યથી આપ અપૂર્વ પુણ્ય હાંસલ કરી રહ્યા છે, પરંતુ કૃપા કરીને અમને પણ થોડે લાભ મળે તે હેતુથી અમારું થોડું ઘણું દ્રવ્ય સ્વીકારે તે અમે પણ પુણ્યકાર્યથી પાવન થઈએ.” સ્વધર્મીબંધુની આવી આકાંક્ષા જાણીને મંત્રીશ્વરે ટીપ શરૂ કરી. આ સમયે ટીમાણું ગામનો “ભીમ કુડલી પણ શગંજય તીર્થની યાત્રાર્થે આવ્યો હતો. સકળ સંઘને એકત્રિત થયેલ જે શું કાર્ય ચાલે છે તે જાણવાની જિજ્ઞાસાથી તે પણ ત્યાં આવ્યો પરંતુ ભીડને કારણે તે અંદર દાખલ થઇ, શક્યો નહિ. તેની અંદર આવવાની ઈચ્છા દૂરથી પણ મંત્રીશ્વર બાહડે જાણી લીધી, જેથી માણસ મોકલી તેને પોતાની પાસે બોલાવી મંગાવ્યા. ટીપની શરૂઆત થતાં જ ભીમાને પણ ભાવના જાગૃત થઈ પણ જ્યાં મોટી મોટી રકમ નોંધાતી હોય ત્યાં પિતાની અલ્પ રકમ શા હિસાબમાં? એમ વિચારી તે મનમાં ને મનમાં જ અચકાવા લાગ્યા, મંત્રીશ્વરે તેને મનભાવ કળી લીધો ને કહ્યું કે તમારે જે ભરાવવું હેય તે સુખેથી ભરાવો.' મંત્રીશ્વરના આવા કહેણથી તે તે વધુ શરમદે બન્યો અને પોતાની જીવનકથા કહી બતાવી“ હું ટીમાણા ગામ વાસી . ઘીની કુડલી લઈ ફેરી કરું છું તેથી કુડલી કહેવાઉં છું. મારું ઘર છર્ણ હોવાથી ફળિયામાં પડ્યો રહું છું. મહેનત-મજૂરી કરી પેટ ભરું છું Page #195 -------------------------------------------------------------------------- ________________ બાહુડોદ્ધાર : ૧૪૮ : [શ્રી તપાગચ્છ પણ આપ સહુનું અહીં આવાગમન સાંભળી જેમ તેમ કરી અહીં આવી ચહ્યો છું. મારી પાસે છે કામની મૂડી છે અને ફરી ફરતાં એક કામ ને એક રૂપિયા પ્રાપ્ત થયું છે તેમાંથી રૂપિયાના ફૂલ લઈ પ્રભુપૂજા પ્રેમપૂર્વક કરી છે અને બાકી રહેલા સાતે કામ ટીપમાં લખવા કૃપા કરે.” આ વાત સાંભળી મંત્રીશ્વરે ટીપને મથાળે સૌથી પહેલું નામ ભીમા કુડલીયાનું લખાવ્યું. આમ થવાથી હજારોની રકમ ભરનારા કેઈકે તેનું કારણ પૂછયું એટલે મંત્રીશ્વરે જણાવ્યું કે- તમેએ ઉલટથી જે જે રકમ લખાવી છે તે તો તમારી મૂડીના પ્રમાણમાં અલ્પ છે પણ ભીમાએ તે પિતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, માટે તેનું નામ સૌથી મુખ્ય હોવું જોઇએ.” પછી તો સ ભીમા કુડલીયાના કાર્યની અનુમોદના કરવા લાગ્યા. પછી હર્ષિત થયેલે ભીમો ઘરે જવા નીકળ્યો, પણ વિચાર કરે છે કે સ્ત્રી માથાભારે છે અને તેની કજીયાખોર પ્રકૃતિ છે, માટે મૂડી વગર ઘરે જઇશ તો નકામો કલહ વધશે.” પણ પરમાત્માનું નામ સ્મરણ કરતો કરતો ઘરે પહોંચ્યો. ઘરે જતાં જ સ્ત્રીએ “ક્યાં ગયા હતા ? મોડા કેમ આવ્યા? શું રળ્યા ?' વિગેરે પૂછવા માંડયું. જવાબમાં ભીમાએ શત્રુજયની બધી હકીકત શાંતિપૂર્વક કહી સંભળાવી. ભીમાના મનમાં ભય હતું કે હમણાં ચકમક ઝરશે પણ પુન્ય પાધરા હાય ત્યારે સર્વ પાધરું થાય છે એ ન્યાયે વઢકણી સ્ત્રી પણ સાનુકૂળ થઈ ગઈ. એવામાં ગાય બાંધવાનો ખીલો ઢીલો અને બહાર નીકળી પડવા જેવો નજરે પડતાં ભીમે તેને ઊંડો બેસાડવા માટે જમીન ખોદવા લાગ્યો. એવામાં જરા ઊંડું ખોદે છે તેવામાં તે ભાગ્યયોગે ભૂમિમાંથી લક્ષ્મી નીકળી પડી. ચાર હજાર સોનૈયાથી ભરેલો એક કળશ નીકળ્યો. પણ ભીમાની ભક્તિ અને ધૈર્યતા જુઓ ! પિતાની સ્થિતિ તદ્દન નિર્ધાનીયા જેવી છે, વળી રહીસહી મૂડી પણ સિધ્ધાચળની ટીપમાં ભરી દીધી છે છતાં ભીમાને આ સોનાનો કળશ લલચાવી શકતો નથી. તેણે તરત જ શત્રુંજય તીર્થે આવી, તે કળશ બાહડ મંત્રી સમક્ષ રજૂ કરી, સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. બાહડ મંત્રીએ વાત સાંભળી ભીમાને તેના પુત્ય પ્રભાવથી પ્રગટ થયેલો તે સુવર્ણકળશ પાછો લઈ જવા ઘણું સમજાવ્યું પણ ભીમ માનતો નથી ને તે સુવર્ણ રવીકારતો નથી. છેવટે કવડ યક્ષે પ્રગટ થઈ કળશ લઈ જવા કહ્યું ત્યારે ભીમે તે કળશ લઈ સ્વગામ આવ્યો ને ધર્મક્રિયામાં તત્પર રહી, તપ–જપ કરી સુખી થયો. આ બાજુ બાહડે જિનાલય તૈયાર કરાવવાનું કાર્ય ઉલ્લાસપૂર્વક આદર્યું ને તેને માટે કાર્યકરોની ગ્ય ગોઠવણ કરી તે પાટણ પાછા આવ્યા. બરાબર બે વર્ષે જિનમંદિર પૂરું થયું. સારા કામની વધામણું ખાવાનું કે મન ન થાય ? તરત જ એક સેવકપુ પાટણ પહોંચી ગયા ને સમાચાર આપ્યા. મંત્રીશ્વરે રાજી થઈ સુવર્ણની બત્રીશ જીભ બક્ષીસ આપી. આ વધામણીને હર્ષ હજી પૂરે થે ન થયે તેવામાં બીજે જ દિવસે બીજે સેવક આવી પહોંચે ને જિનાલયમાં ફાટ પડી ગયાની વાત ખિન્ન વદને કહી સંભળાવી. પણ આ ખેદકારક બનાવથી બાહડને ઊલટો અતિવ હર્ષ થયો ને તે સેવકને પહેલાના કરતાં બમણી એટલે ચોસઠ જીભે આપી. આ પ્રસંગથી પાસે બેઠેલ નેહીવર્ગ ને સેવપુરુષ તે વિચારમાં પડી ગયા. સેવપુરુષ ભેટ સ્વીકારતાં પણ અચકાવા લાગ્યો એટલે મંત્રીશ્વરે કહ્યું કે-“મારી હયાતીમાં જિનમંદિરમાં ફાટ પડી ગયાની વાત સાંભળી મને બીલકુલ ખેદ થતો નથી, પણ ઊલટો હર્ષ થાય છે; કારણ કે હું ફરી વાર મજબૂત રીતે પાકું મંદિર બંધાવી શકીશ અને તેથી જ આ સેવકને હું ચોસઠ જીલ્મો આપું છું.” પછી Page #196 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] બાહોદ્ધાર મંત્રીશ્વર તરત જ શત્રુંજયગિરિ પર આવ્યા ને સલાને એકઠા કરી મંદિરમાં ફાટ પડી જવાનું કારણ પૂછયું. એટલે મુખ્ય સલાટે જણાવ્યું કે-હે મંત્રીશ્વર ! આ મંદિરમાં પવન ભરાઈ રહે છે તે બહાર નીકળી શકતો નથી એટલે અંદરની ભમતી વગરનું મંદિર કરવામાં આવે તો પવનને હરકત થાય નહિં અને મંદિર અવિચળ ટકી રહે. પણ સાથે સાથે આપને જણાવવું જોઈએ કે-શિલ્પશાસ્ત્રનો એવો નિયમ છે કે ભમતી વગરનું મંદિર કરાવનારની વંશવૃદ્ધિ થતી નથી.' પરંતુ બાહડને વિશેષ વિચારવાપણું હતું જ નહિં. પિતાની વંશવૃદ્ધિ કરતાં પણ મંદિરનું અવિચળ સ્થાન તેમને વિશેષ વહાલું હતું. વળી પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું હતું એટલે કારીગરને ભમતી વગરનું મંદિર બાંધવાનો આદેશ આપી દીધો. કારીગરો એક દિલથી કામ કરવા મંડી પડ્યો અને બે કોડ અને સત્તાણું લાખ રૂપિઆના ખર્ચે નૂતન જિનમંદિર તૈયાર કર્યું. પછી બાહડે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય સહિત સકળ સંધને આમંત્રી, વિ. સં. ૧૨૧૩માં* મહેસવપૂર્વક પ્રતિષ્ઠા કરી. - એક કામ પૂર્ણ થતા ગિરનારની પાજ બંધાવવા માટે ગિરનાર પર્વતે આવ્યા પણ શું કરવું અને કયાંથી પાજ બંધાવવી તે નિશ્ચિત ન થવાથી અટ્ટમની તપસ્યા કરી, અંબિકા દેવીની આરાધના કરી. દેવીએ આવી જણાવ્યું કે- જ્યાં હું અક્ષત વેરું તે રાતે પાજ બાંધવી.” પછી ત્રેસઠ લાખ રૂપિઆના ખર્ચે તે કામ પણ પૂર્ણ કરાવ્યું. પોતાની શેષ જિંદગીમાં વિશેષ ધર્મારાધન કરીને બાહડ મૃત્યુ પામ્યા. કુમારપાળ પણ બાહડ તરફ અતિવ માનની નજરે જોતો. बायालु विजयसीहो ४२, तेआला हुंति एगगुरुभाया। सोमप्पह-मणिरयणा ४३, चउआलीसो अ जगचंदो ४४ ॥ १४ ॥ तत्पट्टे श्रीविजयसिंहमूरिः। तत्पट्टे श्रीसोमप्रभसूरिः श्रीमणिरत्नमूरिश्च । तत्पट्टे श्रीजगच्चन्द्रसूरिः। ગાથાર્થ –બેંતાલીશમાં શ્રી વિજયસિંહસૂરિ, તેની પાટે તેતાલીશમાં શ્રીસેમપ્રભસૂરિ ને મણિરત્નસૂરિ થયા. તેમની પાટે ચુમાલીશમા પટ્ટધર શ્રીજગચંદ્રસૂરિ થયા. ૧૪. व्याख्या-४२ बायालुत्ति-श्रीअजितदेवसूरिपट्टे द्विचत्वारिंशत्तमः श्रीविजयसिंहमूरिः, विवेकमंजरीशुद्धिकृत् । यस्य प्रथमः शिष्यः, शतार्थितया विख्यातः । श्रीसोमप्रभमूरिः द्वितीयस्तु मणिरत्नसूरिः ॥ १॥ ४३ तेआलत्ति-श्रीविजयसिंहसूरिपट्टे त्रयश्चत्वारिंशत्तमौ श्रीसोमप्रभसूरि-श्रीमणिપત્ની * શત્રુંજયનું આજનું મુખ્ય જિનાલય આ જ બાહુડ મંત્રીનું કરેલું છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ બાહડે દ્ધાર ૧૫૦ : r થી તણાગાક - ४४ चउआलीसोत्ति-श्रीसोमप्रभ-श्रीमणिरत्नसूरिपट्टे चतुश्चत्वारिंशत्तमः श्रीजगचंद्रसरिः॥ यः क्रियाशिथिलमुनिसमुदायं ज्ञात्वा गुर्वाज्ञया वैराग्यरसैकसमुद्रं चैत्रगच्छीयश्रीदेवभद्रोपाध्यायं सहायमादाय क्रियायामौग्र्यात् हीरलानगच्चंद्रसूरिरितिख्यातिभाक् बभूव । केचित्तु आघाटपुरे द्वात्रिंशता दिगंबराचार्यः सह विवादं कुर्वन् हीरकवदभेद्यो जात इति राज्ञा हीरलाजगचंद्रसरिरिति भणित इत्याहुः ॥ तथा यावज्जीवमाचाम्लतपोऽभिग्रहीतद्वादशवर्षेतिपाबिरुदम् आतवान् ॥ ततः षष्ठं नाम वि० पंचाशीत्यधिकद्वादशशत १२८५ वर्षे तपा इति प्रसिद्धं ॥ - तथा च १ निग्रंथ, २ कौटिक, ३ चन्द्र, ४ वनवासि, ५ वटगच्छेत्यपरनामक बृहद्गच्छ, ६ तपा इति षण्णां नाम्नां प्रवृतिहेतव आचार्याः क्रमेण १ श्रीसुधर्मास्वामि, २ श्रीसुस्थित, २ श्रीचंद्र, ४ श्रीसामंतभद्र, ५ श्रीसर्वदेव, ६ श्रीजगचंद्रनामानः षटू सूरयः ॥छ।॥ १४॥ વ્યાખ્યાર્થ–શ્રી અજિતદેવસૂરિની પાટે બેંતાલીશમા પટ્ટધર તરીકે વિવેકમંજરીની શુદ્ધિ કરનારા શ્રી વિજયસિંહસૂરિ થયા, જેમના સો-સો અર્થ કરવાવડે કરીને પ્રસિદ્ધિ પામેલા પ્રથમ શિષ્ય શ્રી સોમપ્રભસૂરિ અને બીજા શ્રી મણિરત્નસૂરિ થયા. શ્રીવિસિંહસૂરિની પાટે બંને ગુરભાઈ શ્રી સેમિપ્રભસૂરિ ને મણિરત્નસૂરિ તેંતાલીશમા પટ્ટધર બન્યા. તેઓ બંનેની પાટે ચુંમાલીશમા પટ્ટધર શ્રી જગચંદ્રસૂરિ થયા, જેઓએ મુનિસમુદાયને શિથિલાચારી જાણીને ગુરુમહારાજની આજ્ઞા–સંમતિપૂર્વક વૈરાગ્યરસથી ભરપૂર ચિત્રગચ્છના શ્રી દેવભદ્ર ઉપાધ્યાયની મદદ મેળવીને, શુદ્ધ ક્રિયા માટે કડક પદ્ધતિ અખત્યાર કરીને હીરલા જગચંદ્રસૂરિ એવું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. કેટલાકે એમ પણ કહે છે કે આઘાટપુર નગરમાં બત્રીશ દિગંબરાચાર્યો સાથે વાદ-વિવાદ કરવા છતાં પણ “હીર” ની પેઠે અભેદ્ય (ન ભાંગી–જીતી શકાય તેવા) બનવાથી રાજાએ હીરલા જગચંદ્રસૂરિ એવું બિરુદ આપ્યું હતું. આ ઉપરાંત જિંદગી પર્યત આયંબિલ તપ કરવાના અભિગ્રહને કારણે બારમા વર્ષે “તપ” એવું એક વધુ બિરુદ પ્રાપ્ત કર્યું અને તે કારણે વિ. સં. ૧૨૮૫ વર્ષે નિર્ગથ ગચ્છનું છઠું નામ “ તપાગચ્છm પડ્યું–પ્રચલિત થયું શ્રી સુધર્માસ્વામીથી (૧) નિગ્રંથ ગચ્છ, શ્રી સુસ્થિતાચાર્યથી (૨) કૅટિક ગ૭, શ્રી ચંદ્રસૂરિથી (3) ચંદ્ર ગ૭, શ્રી સામંતભદ્રસૂરિથી (૪) વનવાસી ગચ્છ, શ્રી સર્વદેવસૂરિથી (૫) વટ ગચ્છ અને શ્રી જગચંદ્રસૂરિથી (૬) તપા ગ૭ એમ અનુક્રમે છ ગચ્છના પ્રવર્તક છ આચાર્યો થયા. ૧૪. Page #198 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] : ૧૫૧ :- શ્રી વિજયસિંહ૦ સેમપ્રભ ને મણિરત્નસૂરિ ૪૨ શ્રી વિજયસિંહસૂરિ શ્રી અજિતદેવસૂરિની પાટે શ્રી વિજયસિંહસૂરિ બેંતાલીશમા પટ્ટધર થયા. તેમણે શ્રાવક કવિ આસડરચિત “વિવેકમંજરી ” ઉપર વિવેકમંજરી વૃત્તિ કરનાર બાલચંદ્રને તેને ગ્રંથ શોધી આપ્યું હતું. આ આસડ કવિને પિતાના “રાજડ” નામના પુત્રના બાળવયમાં જ થયેલ અવસાનથી અતિશય ખેદ થયો હતો અને શ્રી જૈકલિકાલગૌતમ અભયદેવસૂરિએ તેમને શાંત્વન અથે બોધ આપી ધમમાગમાં પ્રવૃત કર્યો હતો. તેમના એ બેધવાને અનુસરીને તેણે “વિવેકમંજરી” ની રચના કરી હતી. આસડને “કવિસભાશંગાર” એવું બિરુદ પ્રાપ્ત થયું હતું. વિજયસિંહસૂરિના શિષ્ય પિકી શ્રી સોમપ્રભસૂરિ તથા મણિરત્નસૂરિ સમર્થ હતા તેથી તે બંને ભાઈઓને પિતાને પદે સ્થાપન કર્યા. તેમાં સોમપ્રભસૂરિ વિશેષ વિચક્ષણ હતા અને તેઓએ “શતાથી” નામનો ગ્રંથ રચ્યું છે જેમાં એક લેકના સે અર્થ કરેલા છે. વિજયસિંહસૂરિને લગતે વિશેષ વૃત્તાંત મળતો નથી. ૪૩ શ્રી સમપ્રભસૂરિ ને મણિરત્નસૂરિ " શ્રી વિજયસિંહસૂરિએ પિતાની પાટે બંને ગુરુભાઈઓને સ્થાપ્યા હતા. શ્રી સોમપ્રભસૂરિ પ્રાગ્વાટ (પરવાડ) જાતિના વૈશ્ય હતા. તેમના પિતાનું નામ સર્વદેવ ને પિતામહનું નામ જિનદેવ હતું. જિનદેવે કઈક રાજાના મંત્રી તરીકે કાર્ય બજાવ્યું હતું અને સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. શ્રી વિજયસિંહસૂરિને વેગ થતાં સમપ્રભ કુમારાવસ્થામાં જ ચારિત્ર અંગીકાર કર્યું. તેમની બુદ્ધિ ઘણી તીવ્ર હતી એટલે સમગ્ર શાસ ને તલસ્પર્શી અભ્યાસ કરી તેમણે આચાર્ય પદવી પ્રાપ્ત કરી. તેઓમાં તકશાસ્ત્રની પટુતા, કાવ્યની વિચક્ષણતા અને વ્યાખ્યાનશૈલી અદ્ભુત હતી. તેઓએ (૧) સુમતિ ચરિત્ર (૨) સૂક્તિ મુકતાવલી-સિંદુર પ્રકર (સેમશતક પણ કહેવાય છે) (૩) શતાથ અને (૪) કુમારપાળ પ્રતિબંધ-આ નામની ચાર કૃતિઓ રચેલી છે. શતાથી કાવ્ય માત્ર વસંતતિલકા છંદ રૂપે છે. તેના જુદા જુદા સે અર્થે કરવામાં આવ્યા છે અને પોતે જ તેના પર ટીકા રચી છે. કુમારપાળ પ્રતિબંધ ગ્રંથ શ્રીપાળ કવિના પુત્ર સિદ્ધ પાળની વસતીમાં રહીને વિ. સં. ૧૨૪૧માં પૂર્ણ કરવામાં આવ્યો હતે. તેઓ શ્રીમાલ નગરમાં સ્વર્ગવાસી થયા. મણિરત્નસૂરિને કઈ મુનિરત્નસૂરિના નામથી પણ ઓળખાવે છે. તેમણે કઈ ગ્રંથ રો સંભવ નથી, પણ નવતત્વ પ્રકરણના કર્તા તરીકેનું માન તેઓને મળે છે. તેઓ ચિરાપદ્ર નગરમાં સ્વર્ગવાસી થયા. * કેટલાકે એમ માને છે કે “વિવેકમંજરી”ના શુદ્ધિકૃત-સંશોધક આ વિજયસિંહસૂરિ નથી પરંતુ નાગૅદ્રગચ્છને શ્રી વિજયસેનસૂરિજી છે. જુઓ પિટર્સન ૩જે રિપિટ, પૃ. ૧૦૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી જગચ્ચદ્રસૂરિ ܕܕ ૧પર ૪૪ શ્રી જગચ્ચદ્રસૂરિ ૬ તપા શ્રી સેામપ્રભસૂરિ ને શ્રી મણિરત્નસૂરિની પાટે શ્રી જગચ્ચદ્રસૂરિ આવ્યા. તેમણે સ્વગચ્છની ક્રિયા–શિથિલતા દેખી ગુરુની આજ્ઞાનુસાર ચૈત્રગચ્છીય શ્રી દેવભદ્ર ઉપાધ્યાયની સહાયથી ક્રિયાદ્ધાર કર્યાં. આ કાર્ય માટે તેમણે અસાધારણ ત્યાગવૃત્તિ ને આગમાક્ત શુદ્ધ ક્રિયા સ્વીકારી. કેટલાકો એમ પણ જણાવે છે કે–દિગંમરેાના વારંવાર પરાજય થવા છતાં તેએની વાદ કરવાની ઇચ્છા જીવંત હતી અને તેથી આઘાટપુર(ઉદયપુર પાસેનું હાલનું આહાડ)માં ખત્રીશ દિગમ્બર આચાર્ચીની સાથે વાદ કર્યાં અને જીત મેળવી તેથી મેવાડના રાજા જૈસિંહે તેમને હીરલા જગચ્ચંદ્રસૂરિ એવુ બિરુદ આપ્યુ હતું. શાસ્ત્રના અગાધ જ્ઞાન સાથે તે ઉત્કૃષ્ટ તપસ્વી પણ હતા. તેમણે જાવજીવ આયંબિલની તપશ્ચર્યા શરૂ કરી અને તે તપ કરતાં કરતાં ખાર વર્ષ વ્યતીત થયા ત્યારે તે જ રાજાએ તેમને “તપા” ( ખરેખરા તપસ્વી ) એવું બીજું બિરુદ આપ્યું અને ત્યારથી એટલે વિ. સ.૧૨૮૫થી નિથ ગચ્છનું છઠ્ઠું નામ ગચ્છ પડયું.. જે અદ્યાપિ પર્યંત ચાલુ જ છે. તપાગચ્છે જૈન શાસનની ઉન્નતિ કરવામાં મહત્ત્વને ફાળા આપ્યા છે તે તે ગચ્છમાં થનારા પ્રતાપી પટ્ટધરેશને આભારી છે. જગચ્ચંદ્રસૂરિ વિહાર કરી જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે વસ્તુપાળે તેમને અતિવ સન્માન આપ્યું અને સાથે સાથે સારી સહાયતા પણ કરી જેને પરિણામે ગુજરાતમાં અત્યારે પણ તપગચ્છના પ્રભાવ સૌથી વિશેષ છે. તેમના જ શિષ્ય શ્રી વિજયચંદ્ર જેઓ સસારાવસ્થામાં વસ્તુપાળ મંત્રીના ગૃહના હિસાબી (મહેતા) હતા તેમનાથી વૃદ્ધૌશાલિક તપગચ્છ” ને દેવેન્દ્રસૂરિથી “ લઘુપાશાલિક તપગચ્છ”ની ઉત્પત્તિ થઇ હતી. વિજયચદ્રસૂરિ પાછળથી શિથિલાચારી બન્યા હતા જ્યારે દેવેન્દ્રસૂરિએ શુદ્ધ ક્રિયાના પાલનપૂર્વક પટ્ટધર બનીને જૈન શાસનના સારા ઉદ્યાત કર્યાં હતા. ઉગ્ર તપશ્ચર્યા, નિર્મળ શુદ્ધિ, અસાધારણ વિદ્વત્તા અને વિશુદ્ધ ચારિત્રથી વિભૂષિત શ્રી જગચંદ્રસૂરિ અદ્દભુત વ્યક્તિ હતા. 66 देविंदो पणयालो ४५, छायालीसो अ धम्मघोसगुरू ४६ । सोमप्पह सगचत्तो ४७, अडचन्तो सोमतिलगगुरू ४८ ॥ १५ ॥ [ શ્રી તપાગચ્છ तत्पट्टे श्रीदेवेन्द्रसूरिः । तत्पट्टे श्रीधर्मघोषसूरिः । तत्पट्टे श्रीसोमप्रभसूरिः । तत्पट्टे श्री सोमतिलकसूरिः । ગાથા—પીસતાલીસમા પટ્ટધર શ્રી દેવેન્દ્રસૂરિ, છે...તાલીશમાં શ્રી ધ ઘાષર, સુડતાલીશમા શ્રી સેામપ્રભસૂરિ (બીજા) અને અડતાલીશમા પટ્ટધર તરીકે શ્રી સામતિલકસૂરિ થયા. ૧૫. Page #200 -------------------------------------------------------------------------- ________________ ५४ाली ] : १५७ : શ્રી જગચંદ્રસૂરિ व्याख्या-४५ देविंदोत्ति-श्रीनगच्चंद्रसूरिपट्टे पंचचत्वारिंशत्तमः श्रीदेवेन्द्रसरिः। स च मालवके उज्जयिन्यां जिनभद्रनाम्नो महेभ्यस्य वीरधवलनाम्नस्तत्सुतस्य पाणिग्रहणनिमित्तं महोत्सवे जायमाने वीरधवलकुमारं प्रतिबोध्य, वि० ड्युत्तरत्रयोदशशत १३०२ वर्षे प्रावाजयत् ॥ तदनु तदभ्रातरमपि प्रव्राज्य चिरकालं मालवके एव विहृतवान् । ततो गुर्जरधरित्र्यां श्रीदेवेंद्रसूरयः श्रीस्तंभतीर्थे समायाताः ॥ तत्र पूर्वे श्रीविजयचन्द्रसूरयः १-गीतार्थानां पृथक् पृथक् वस्त्रपुट्टलिकादानं, २-नित्यविकृत्यनुज्ञा, ३-चीवरक्षालनानुज्ञा, ४-फलशाकग्रहणं, ५-साधु-साध्वीनां निर्विकृतिकप्रत्याख्याने निर्विकृतिकग्रहणं, ६-आर्यिकासमानीताऽशनादिभोगानुज्ञा, ७-प्रत्यहं द्विविधप्रत्याख्यानं, ८-गृहस्थावर्जननिमित्तं प्रतिक्रमणकरणानुज्ञा, ९-संविभागदिने तगृहे गीतार्थेन गंतव्यं, १०-लेपसंनिध्यभावः, ११ - तत्कालेनोष्णोदकग्रहणं इत्यादिना क्रियाशैथिल्यरुचीन् कतिचिन् मुनीन् स्वायत्तीकृत्य सदोषत्वात् श्रीजगञ्चंद्रसूरिभिः परित्यक्तायामपि विशालायां पौषधशालायां लोकाग्रहात् द्वादशवर्षाणि स्थितवंतः । प्रव्रज्यादिककृत्यम् गुर्वाज्ञामंतरेणैव कृतवंतश्च । श्रीविजयचंद्रसूरिव्यतिकरस्त्वेवं मंत्रिवस्तुपालगृहे विजयचंद्राख्यो लेख्यकर्मकृत् मंत्र्याऽऽसीत् । क्वचनाऽपराधे कारागारे प्रक्षिप्तः । श्चीदेवभद्रोपाध्यायः प्रव्रज्याग्रहणप्रतिज्ञया विमोच्य प्रवाजितः। स च सप्रज्ञो बहुश्रुतीभूतो मंत्रिवस्तुपालेन नाऽयं साभिमानी सूरिपदयोग्य इत्येवं वार्यमाणैरपि श्रीजगच्चंद्रमूरिभिः श्रीदेवभद्रोपाध्यायानुरोधात् श्रीदेवेन्द्रसूरीणां सहायो भविष्यतीति विचित्य च सूरीकृतः । बहुकालं च श्रीदेवेन्द्रमूरिषु विनयवानेवासीत् । ___ मालवदेशात्समागतानां श्रीदेवेन्द्रसूरीणां तदा वंदनार्थमपि नाऽऽयात: गुरुभिर्ज्ञापितं कथमेकस्यां वसतौ द्वादशवर्षाणि स्थितिमिति श्रुत्वा “ निर्मम-निरहंकारा '' इत्यादि प्रत्युत्तरं प्रेषितवान् ॥ संविज्ञास्तु न तं प्रत्याश्रिताः । श्रीदेवेन्द्रसूरयस्तु पूर्वमनेकसंविज्ञसाधुपरिकरिता " उपाश्रय" एव स्थितवंतः ॥ लोश्च वृद्धशालायां स्थितत्वात् श्रीविजयचंद्रसमुदायस्य " वृद्धशालिक " इत्युक्तं । तवशात् श्रीदेवेन्द्रसूरिनिश्रितसमुदायस्य “ लघुशालिक " इति ख्यातिः । स्तंभतीर्थे च चतुष्पथस्थितकुमारपालविहारे धर्मदेशनायामष्टादशशत १८०० मुखवस्त्रिकाभिमंत्रिवस्तुपाल: चतुर्वेदादिनिर्णयदातृत्वेन स्वसमयपरसमयविदां श्रीदेवेन्द्रसूरीणां वन्दनकदानेन बहुमानं चकार । श्रीगुरवस्तु विजयचंद्रमुपेक्ष्य विहरमाणाः क्रमेण पाल्हणपुरे समायाताः । Page #201 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જગચંદ્રસૂરિ : १५४ : [ श्री ताग तत्र चानेकजनतान्विताः शीकरीयुक्तसुखासनगामिनश्चतुरशीतिरिभ्या धर्मश्रोतारः । प्रल्हादनविहारे प्रत्यहं मूढकप्रमाणा अक्षताः, क्रयविक्रयादौ नियतांशग्रहणात् , षोडशमणप्रमाणानि पूगीफलानि चायान्ति । प्रत्यहं पंचशतीवीशलप्रियाणां भोगः । एवं व्यतिकरे सति श्रीसंघेन विज्ञप्ता गुरवः यदत्र गणाधिपतिस्थापनेन पूर्यतामस्मन्मनोरथः । गुरुभिस्तु तथाविधमौचित्यं विचार्य प्रल्हादनविहारे वि० त्रयोविंशत्यधिके त्रयोदशशते १३२३ वर्षे, क्वचिच्चतुरधिके १३०४ श्रीविद्यानंदसूरिनाम्ना वीरधवलस्य सूरिपददानं । तदनुजस्य च भीमसिंहस्य धर्मकीर्तिनाम्नोपाध्यायपदमपि तदानीमेव संभाव्यते । सूरिपददानावसरे सौवर्णकपिशीर्षके प्रल्हादनविहारे मंडपात् कुंकुमवृष्टिः । सर्वोऽपि जनो महाविस्मयं प्राप्तः, श्रादैश्च महानुत्सवश्चके । तैश्च श्रीविद्यानंदसूरिभिर्विद्यानंदाभिधं व्याकरणं कृतं । यदुक्तम् विद्यानंदाभिधं येन, कृतं व्याकरणं नवम् । भाति सर्वोत्तमं स्वल्प-सूत्रं बह्वर्थसंग्रहं ॥ पश्चात् श्रीविद्यानंदसूरीन् धरित्र्यामाऽऽज्ञाप्य, पुनरपि श्रीगुरवो मालबके विहृतवंतः । तत्कृताश्च ग्रंथास्त्वेते २-श्राद्धदिनकृत्यसूत्र-वृत्ती, २-नव्यकर्मग्रंथपंचकसूत्र-वृत्ती, २-सिद्धपंचाशिकासूत्रवृत्ती, १-धर्मरत्नवृत्तिः, २-(१) सुदर्शनचरित्रं, ३ त्रीणि भाष्यानि, “ सिरिउसहवद्धमाण" प्रभृतिस्तवादयश्च । केचित्तु श्रावकदिनकृत्यसूत्रमित्याहुः ॥ विक्रमात सप्तविंशत्यधिकत्रयोदशशत१३२७ वर्षे मालवक एव देवेन्द्रसूरयः स्वर्ग जग्मुः ॥ दैवयोगात् विद्यापुरे श्रीविद्यानंदसूरयोऽपि त्रयोदशदिनांतरिताः स्वर्गभानः । अत: षड्भिमासैः सगोत्रसरिणा श्रीविद्यानंदसूरिबांधवानां श्रीधर्मकी पाध्यायानां श्रीधर्मघोषसरिरितिनाम्ना सूरिपदं दत्तं ॥ श्रीगुरुभ्यो विजयचंद्रसरिपृथगभवने कं गुरुं सेवेऽहमिति संशयानस्य सौवर्णिकसंग्रामपूर्वजस्य निशि स्वप्ने देवतया श्रीदेवेन्द्रसूरीणामन्वयो भव्यो भविष्यतीति तमेव सेवस्वेति ज्ञापितं ॥ श्रीगुरूणां स्वर्गगमनं श्रुत्वा संघाधिपतिना भीमेन हादशवर्षाणि धान्यं त्यक्तं ॥छ।। ४६ छायालीसोत्ति-श्रीदेवेन्द्रमूरिपट्टे षट्चत्वारिंशत्तमः श्रीधर्मघोषमूरिः । येन मंडपाचले सा० पृथ्वीधरः पंचमव्रते लक्षप्रमाणं परिग्रहं नियमयन् ज्ञानातिशयात्तभंगमवगम्य प्रतिषेधितः । स च मंडपाचलाधिपस्य सर्वलोकाभिमतं प्राधान्यं प्राप्तः, ततो धनेन धनदोपमः जातः । पश्चात्तेन चतुरशीति(८४)र्जिनप्रासादाः सप्त च ज्ञानकोशाः कारिताः। श्रीश@जये च एक Page #202 -------------------------------------------------------------------------- ________________ -- ५४ाक्षी] : १५५ : श्री यसरि विंशतिधटीप्रमाणसुवर्णव्ययेन रैमयः श्रीऋषभदेवप्रासादः कारितः। केचिच्च तत्र षट्पंचाशत्सुवर्णधटीव्ययेनेंद्रमालायां (लां यो ) परिहितवानिति वदन्ति । तथा धरित्र्यां केनचित्साधर्मिकेण ब्रह्मचारिवेषदानावसरे महर्धिकत्वात् पृथ्वीधरस्यापि तद्वेषः प्राभृतीकृतः, स च तमेव वेषमादाय ततःप्रभृति द्वात्रिंशद्वर्षीयोऽपि ३२ ब्रह्मचार्यभूत् ॥ तस्य च पुत्र सा० झांझगनाम्ना एक एवासीत् । येन श्रीशत्रुभयोजयंतगिर्योः शिखरे द्वादशयोजनप्रमाणः सुवर्णरूप्यमय एक एव ध्वनः समारोपितः। कर्पूरकृते राजासारंगदेवः करयोजनं कारितः । येन च मंडपाचले जीर्णटंकानां द्विसप्तत्या क्वचित् षट्त्रिंशता सहस्रैर्गुरूणां प्रवेशोत्सवश्चक्रे । देवपत्तने च शिष्याभ्यर्थनया मंत्रमयस्तुतिविधानतो येषां रत्नाकरस्तरंगै रत्नढौकनं चकार । तथा तत्रैव ये स्वथ्यानप्रभावात्प्रत्यक्षीभूतनवीनोत्पन्न कपर्दियक्षेण वजस्वामिमाहात्म्याच्छ→जया. निष्काशितं जीणकपर्दिराजं मिथ्यात्वमुत्सर्पयतं प्रतिबोध्य श्रीजैन बिंबाधिष्ठायकं व्यधुरिति । एकदा काभिश्चिद् दुष्टस्त्रीभिः साधूनां विहारिता कामणोपेता वटका भूपीठे यैस्त्याजिताः संतः प्रभाते पाषाणा अभवन् । तदनु चाभिमंत्र्याऽर्पितपट्टकासनास्ताः स्तंभिताः सत्यः कृपया मुक्ता इति । तथा विद्यापुरे पक्षांतरीयतथाविधस्त्रीभिर्गुरूणां व्याख्यानरसे मात्सर्यात् स्वरभंगाय कण्ठे केशगुच्छके कृते यैर्विज्ञातस्वरूपास्ताः प्राग्वत् स्तंभिताः संत्योऽतःपरं भवद्गणे न वयमुपद्रोष्याम इति वाग्दानपुरःसरं संघाग्रहान्मुक्ता इति । __उज्जयिन्यां च योगिभयात् साध्वस्थिते गुरव आगता योगिना साधवः प्रोक्ताः “अत्रागतैः स्थिरैः स्थेयं ? " साधुभिरु के “ स्थिताः स्मः किं करिष्यसि ?" तेन साधूनां दन्ता दर्शिताः, साधुभिस्तु कफोणिर्दर्शिता । साधुभिर्गत्वा गुरूणां विज्ञप्तं । तेन शालायामुन्दरवन्दं विकुर्वितं । साधवो भीत। गुरुभिर्घटमुखं वस्त्रेणाऽऽछाद्य तथा जप्तं यथा राटिं कुर्वन् स योगी आगत्य पादयोलग्नः ॥ क्वचनपुरे निश्यभिमंत्रितद्वारदानं, एकदा अनभिमंत्रितद्वारदाने शाकिनीभिः पट्टिरुत्पाटिता स्तंभितास्ता वाग्दाने च मुक्ताः । यैरेकदा सर्पदंशे रात्रौ विषणांतरांतरामूर्छामुपगतैरुपायविधुरं संघ प्रत्यूचे " प्राचीनप्रतोल्यां कस्यचित्पुंसो मस्तके काष्ठभारिकामध्ये विषापहारिणी लता समेष्यति, सा च घृष्य दंशे देया " Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી જગચંદ્રસૂરિ :१५६ : [ श्री ताछ इत्येवं प्रोक्ते संघेन च तथा विहिते तया प्रगुणीभूय तत:प्रभृति यावज्जीवं षडपि विकृतयस्त्यक्ता, आहारस्तु तेषां सदा युगंधर्या एव । __ तत्छता ग्रंथास्त्वेवं-संघाचारभाप्यवृत्तिः, सुअधम्भेतिस्तवः, कायस्थितिभवस्थितिस्तवौ, चतुर्विंशतिजिनस्तवाः, सस्ताशमत्यादिस्तोत्रं, देवेंद्ररेनिशं ० इति श्लेषस्तोत्रं, यूयं यूवां त्वमिति श्लेषस्तुतयः, जय वृषभेत्यादिस्तुत्याद्याः । ___ तत्र जय वृषभेत्यादिस्तुतिकरणव्यतिकरस्त्वेवं-एकेन मंत्रिणाऽष्टयमकं काव्यमुक्त्वा प्रोचे-'इद्गुकाव्यमधुना केनाऽपि कर्तुं न शक्यं । ' गुरुभिरुचेऽनास्तिर्नास्ति । तेनोक्तं तं कविं दर्शयत । तैरुक्तं ज्ञास्यते । ततो जय वृषभस्तुतयो अश्यमका एकया निशा निष्पाद्य भित्तिलिखिता दर्शिताः । स च चमत्कृतः प्रतिबोधितश्च । ते च वि० सप्तपंचाशदधिकत्रयोदशशत१३५७ वर्षे दिवं गताः। ४७ सोमप्पहत्ति-श्रीधर्मघोषमूरिपट्टे सप्तचत्वारिंशत्तमः श्रीसोमप्रभमूरिः। 'नमिऊण भणइ' एवमित्याचाराधनासूत्रकृत् । तस्य च वि० दशाधिकत्रयोदशशत १३ १० वर्षे जन्म, एकविंशत्यधिके १३२१ व्रतं, द्वात्रिंशदधिके १३३२ सूरिपदं, कण्ठगतैकादशांगसूत्रार्थो गुरुभिर्दीयमानायां मंत्रपुस्तिकायां यच्छ्रतचारित्रं मंत्रपुस्तिकां वेत्युक्त्वा न मंत्रपुस्तिका गृहीतवान् । अपरस्य योग्यस्याऽभावात् सा जलसाकृता । येन श्रीसोमप्रभमूरिणा जलकुंकुणदेशेऽप्कायविराधनाभयात् भरौ शुद्धजलदौर्लभ्यात् साधूनां विहारः प्रतिषिद्धः ॥ तथा भीमपल्या कार्तिके द्वये प्रथम एव कार्तिके एकादशाऽन्यपक्षीयाऽऽचार्याऽविज्ञातं भावित भंगं विज्ञाय चतुर्मासी प्रतिक्रम्य विहृतवन्तः, पश्चात्तद्भगोऽभवत् । ते चाऽऽचार्या अकृतगुरुवचना भंगमध्येऽपतन्निति । तत्कृता ग्रंथास्तु-सविस्तरयतिनीतकल्पसूत्रं, यत्राखिलेत्यादिस्तुतयः, जिनेन येनेतिस्तुतयः, श्रीमहर्मेत्यादयश्च ॥ ___तच्छिप्या:-१ श्रीविमलप्रभसूरि २ श्रीपरमानंदमूरि ३ श्रीपद्मतिलकसरि ४ श्रीसोमतिलकसूरय इति । यस्मिन् वर्षे श्रीधर्मघोषसूरयो दिवं गताः तस्मिन्नेव वर्षे १३५७ श्रीसोमप्रभसूरिभिः श्रीविमलप्रभसूरिणां पदं ददे । ते च स्तोकं जीविता । ततः स्वायुर्ज्ञात्वा त्रिसप्तत्यधिकत्रयोदशशत १३७३ वर्षे श्रीपरमानंदमूरि-श्रीसोमतिलकसूरीणां सूरिपदं दत्त्वा, मासत्रयेण वि० Page #204 -------------------------------------------------------------------------- ________________ पट्टावली ] -: १५७ : શ્રી જગચ્ચદ્રસૂરિ त्रितत्यधिकत्रयोदशशत १३७३ वर्षे श्रीसोमप्रभसूरयो दिवं गताः । तदानीं च स्तंभतीर्थे तेषामाssलिगवसतिस्थत्वेन तत्रत्याः प्रत्यासन्ना लोका आकाशोद्योताद्यालोक्योक्तवंतो यदेतेषां गुरूणां स्वर्गाद विमानमागादिति । अन्यत्र च क्वापि पुरे तद्दिने यात्रावतीर्णदेवतयेत्युक्तं " यत्तपाचार्या सौधर्मेन्द्रसामानिक-वेन समुत्पन्ना " इति प्रवादोऽधुना मया मेरौ देवमुखात् श्रुत इति । श्रीपरमानंद सूरिरपि वर्षचतुष्टयं जीवितः ॥ छ ॥ ४८ - अडच तोति - श्रीसोमप्रभसूरिपट्टेऽष्टच वारिंशत्तमः श्रीसोमतिलकम्मुरिः । तस्य वि० पंचपंचाशदधिके त्रयोदशशत १३५५ वर्षे माघे जन्म, एकोनसप्तत्यधिके १३६९ दीक्षा, त्रिसप्त यधिके १३७३ सूरिपदं चतुर्विंशत्यधिकचतुर्दशशते १४२४ वर्षे स्वर्गः सर्वायुरेकोनसप्तति ६९ वर्षाणां ।। तत्कृता ग्रंथा: - बृहन्नव्यक्षेत्रसमाससूत्र, सत्तरिसयठाणं, यत्राखिल ० जय वृषभ ० स्रस्ताशर्म० प्रमुखस्तववृत्तयः श्रीतीर्थराज : ० चतुरर्थास्तुतिस्तद्वृत्तिः, शुभभावानव० श्रीमद्रवीरं स्तुवे इत्यादि कमलबन्धस्तव: शिवशिरसि ० श्रीनाभिसंभव • श्रीशेवैय ० इत्यादिनि बहूनि स्तवनानि च ॥ श्रीसोमलिकसूरिभिस्तु क्रमेण १ श्रीपद्मतिलकसूरि २ श्रीचंद्रशेखरसूरि ३ श्रीजयानन्दसूरि ४ श्री देवसुन्दरीणां सूरिपदं दत्तं ॥ तेषु श्रीपद्मतिलकसूरयः श्रीसोमतिलकसूरिभ्यः पर्यायज्येष्ठा एकं वर्षं जीविताः, परं समित्यादिषु परमयतनापरायणाः ॥ श्रीचंद्रशेखरसूरे: वि० त्रिसप्तत्यधिके त्रयोदशशत १३७३ वर्षे जन्म, पंचाशीत्याधिके १३८५ व्रतं, त्रिनवत्यधिके १३९३ सूरिपदं, त्रयोविंशत्यधिकचतुर्दशशत १४२३ वर्षे स्वर्ग: । तस्कृतानि - उषितभोजनकथा, यवराजर्षिकथा, श्रीमदस्तंभन कहा रबंधस्तवनानि । यदभिमंत्रित रजसायुपद्रवं कुर्वाणा गृहहरिकादुईरमृगराजश्च शुरिति । श्रीजयानंदसूरेः वि० अशीत्यधिके त्रयोदशशत १३८० वर्षे जन्म, द्विनवत्यधिके १३९२ आषाढशुक्लसप्तमी ७ शुक्रे घरायां व्रतं, साजणाख्यो वृद्धभ्राता प्रव्रज्याऽऽदेशदानाsनभिमुखो देवतया प्रतिबोधितों दीक्षादेशमनुमेने, विंशत्यधिके चतुर्दशशत १४२० वर्षे चै० शु० दशम्यां १० अणहिल्लपत्तने सूरिपदं, एकचःवारिंशदधिके १४४१ स्वर्ग: । तत्कृत ग्रंथा :- श्रीस्थूलभद्रचरितं देवाः प्रभोऽयं प्रभृतिस्तवनानि ।। १५ ।। વ્યાખ્યા:-શ્રી જગચ્ચદ્રસૂરિની પાટે પીસ્તાલીશમા પટ્ટધર શ્રી દેવેદ્રસુરિ થયા. તેમણે માલવદેશમાં ઉજ્જયિની નગરીમાં જિનભદ્ર નામના શ્રેષ્ઠીના વીરધવલ નામના Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી જગચંદ્રસૂરિ : ૧૫૮ : [ શ્રી તપાગચ્છ પુત્રને તેના લગ્ન સમયના મહત્સવ સમયે જ પ્રતિબંધ પમાડીને વિ. સં. ૧૩૦૨ માં દીક્ષા આપી હતી. ત્યારબાદ તેના (વરધવલના) નાના ભાઇને પણ પ્રતિબોધ પમાડીને માલવ દેશમાં લાંબે વખત વિચર્યા હતા. ત્યારબાદ તેઓ ગુર્જર દેશમાં શ્રી ખંભાત નગરે પધાર્યા. (૧) ગીતાર્થો પૃથક–પૃથક (જુદી જુદી) વસ્ત્રની પિટલી રાખી શકે (૨) નિરંતરહમેશાં વિગય ખાવાની છૂટ (3) હમેશાં વસ્ત્ર ધોવાની આજ્ઞા (૪) ગોચરીમાં ફળ ને શાક લેવાની અનુજ્ઞા (૫) નવીન પ્રત્યાખ્યાનમાં સાધુ-સાધ્વીઓને વિગય–વૃતની છૂટ (૬) આર્યા-સાધ્વીએ આણેલ અશન વિગેરેને ઉપભોગ કરવાની સાધુને છૂટ (૭) પ્રતિદિન બે પ્રકારના પ્રત્યાખ્યાન (૮) ગૃહરાની સાથે પ્રતિક્રમણ કરવાની અનુમતિ (૯) સંવિભાગને દિવસે ગીતાર્થોએ ગૃહસ્થને ઘેર જવું (૧૦) લેપની સંનિધિ રાખવી–પાસે રાખ અને (૧૧) તત્કાળનું ઉષ્ણદક (ગરમ પાણી) સ્વીકારવું –ગ્રહણ કરવું. આવા આવા પ્રકારની છુટને કારણે ક્રિયામાં શિથિલ થયેલા કેટલાક મુનિઓને પિતાને સ્વાધીન બનાવવાથી દેષભાગી બનવા છતાં અને શ્રી જગચંદ્રસૂરિવડે ત્યાગ–બહિષ્કૃત કરાયેલા હોવા છતાં પણ શ્રી વિજયચંદ્રસૂરિ નામના આચાર્ય કેતના આગ્રહને કારણે વિશાળ (મેટી) પૌષધશાળા(ઉપાશ્રય)માં બાર વર્ષ સુધી રહ્યા. વળી ગુરુમહારાજની અનુમતિઆજ્ઞા વિના પણ તેમણે દીક્ષા–પ્રદાન આદિ કાર્યો કર્યા. તે શ્રી વિજ્યચંદ્રસૂરિને વૃત્તાંત આ પ્રમાણે છે – મંત્રી વસ્તુપાળના આવાસ–ગૃહમાં વિજયચંદ્ર નામના હિસાબી (નામુંઠામું રાખનાર દફતરી) હતા. કોઈ એક અપરાધને કારણે તેને કારાગૃહ–કેદખાનામાં પૂરવામાં આવ્યા. પછી શ્રી દેવભદ્ર નામના ઉપાધ્યાયે દીક્ષા ગ્રહણ કરવાના નિયમપૂર્વક તેમને કેદખાનામાંથી છોડાવી દીક્ષા આપી. તેઓ વિચક્ષણ અને શાસ્ત્રના પારગામી થવા છતાં અભિમાની હેવાને કારણે મંત્રીશ્રી વસ્તુપાળે સૂરિપદ આપવાની ના પાડ્યા છતાં પણ દેવભદ્ર ઉપાધ્યાયના આગ્રહથી દેવેન્દ્રસૂરિના સહાયક થશે એમ વિચારીને જગચંદ્રસૂરિએ તેમને આચાર્ય પદ આપ્યું. તેઓ દીર્ધ સમય પર્યત શ્રી દેવેન્દ્રસૂરિ પ્રત્યે વિનયશીલ રહ્યા. પરંતુ જ્યારે દેવેન્દ્રસૂરિ માલવિદેશથી પાછા ફર્યા ત્યારે તેઓ તેમને વંદન કરવા આવ્યા નહિ એટલે દેવેન્દ્રસૂરિએ કહેવરાવ્યું કે–એક જ વસતિ–ઉપાશ્રયમાં બાર વર્ષ સુધી તમે કેમ સ્થિરતા કરી ? ત્યારે તેના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે-“મમતા વગરના ને Page #206 -------------------------------------------------------------------------- ________________ - પટ્ટાવલી ] ક ૧૫૯ - શ્રી જગચંદ્રસૂરિ નિરભિમાની” અમને કાંઈ પણ દોષ નથી. સંવિજ્ઞ સાધુઓએ તેમનો (શ્રી વિજયચન્દ્રન) નવીન માર્ગ સ્વીકાર્યો નહિ. શ્રી દેવેંદ્રસૂરિ તે અનેક સંવિગ્ન સાધુઓથી પરિવરેલા ઉપાશ્રયમાં જ રહ્યા એટલે લેકોએ મટી શાળા–ઉપાશ્રયમાં રહેનાર શ્રી વિજયચંદ્રસૂરિના સમુદાયને “વૃદ્ધ પિશાલિક” અને શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજના સમુદાયને, લઘુશાળામાં રહેનાર હેવાથી, “લઘુ પિશાલિક એવું ઉપનામ આપ્યું અથવા તેમના સમુદાયની તેવા નામથી પ્રસિદ્ધિ થઈ. સ્તંભતીર્થ–ખંભાતના ચાટામાં રહેલ શ્રી કુમારપાળવિહાર નામના જિનમંદિરમાં ચાર વેદેનો નિર્ણય કરવામાં ચતુર અને સ્વસમય ને પરસમય (શાસ્ત્ર) જાણવામાં વિચક્ષણ શ્રી દેવેન્દ્રસૂરિને ૧૮૦૦ મુખવસ્ત્રિકાવાળા(ભકત શ્રાવકે)થી પરિવરેલા મંત્રી શ્રી વરતુપાલે નમન કરીને બહુમાન આપ્યું. બાદ વિજયચંદ્રની ઉપેક્ષા કરીને દેવેન્દ્રસૂરિ વિહાર કરતાં કરતાં પાલણપુર નગરે આવ્યા. ત્યાં અનેક મનુષ્યથી પરિવરેલા અને મોરપીંછના છત્રયુકત સુખાસનમાં બેસનારા ચોરાશી શ્રેષ્ઠીઓ તેમની વ્યાખ્યાનસભાના સાંભળનારા–શ્રોતા હતા–વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. તે નગરના “ અલ્હાદત વિહાર ” નામના જિનમંદિરમાં હંમેશની બેલીને ચડાવાના એક મૂટક (મું) પ્રમાણ અક્ષત-ચોખા અને સોળ મણ સોપારી આવતા હતા. તેમજ હમેશાં વિશળદેવ મહારાજની પાંચસે સ્ત્રીઓ નૈવેદ્ય ધરતી. આ પ્રમાણે જૈન શાસનની ઉન્નતિ હોવાથી સંધે ગુરુમહારાજને વિનંતિ કરી કે– “કઈ( શિષ્યોને પણ આચાર્ય પદવી આપવાવડે કરીને અમારા મનોરથ પૂર્ણ કરે.” એટલે ગુરુએ પણ યોગ્ય સમય જાણીને પ્રાદન વિહારમાં જ વિ. સં. ૧૩ર૩ માં, કોઈકના મતે ૧૩૦૪ માં, વરધવલ મુનિને વિદ્યાનંદસૂરિ એવા નામથી આચાર્ય પદવી આપી. તેના નાના બંધુ ભીમસિંહને પણ તે જ સમયે ધર્મકીતિએવા નામથી ઉપાધ્યાય પદવી આપવામાં આવી હોય તેમ પણ સંભવે છે. આ સૂરિપદ આપવાના સમયે સુવર્ણમય કાંગરાવાળા અલ્હાદનવિહારમાં મંડપમાંથી કંકુની વૃષ્ટિ થઈ હતી. આથી બધા લેક આશ્ચર્ય પામ્યા અને શ્રાવકેએ મહત્સવ કર્યો. તે શ્રી વિદ્યાનંદસૂરિએ પોતાના નામનું વિદ્યાનંદ નામનું વ્યાકરણ રચ્યું. જે માટે કહેવાય છે કે જેનાથી છેડા સુત્રોવાળું અને અતિ અર્થસંગ્રહવાળું “વિદ્યાનંદ” નામનું નવું વ્યાકરણ રચાયું તે (શ્રી વિધાનંદસૂરિ) સૌથી શ્રેષ્ઠ લાગે છે–શેભે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી જગચંદ્રસૂરિ [ શ્રી તપાગચ્છ બાદ શ્રી વિદ્યાનંદસૂરિને પૃથ્વી પર વિચરવાની આજ્ઞા આપીને શ્રી દેવેન્દ્રસૂરિ ફરીથી પાછી માલવદેશમાં વિચરવા લાગ્યા. તેમના કરેલા ગ્રંથની યાદી નીચે મુજબ છે. શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર ને વૃત્તિ પાંચ નવ્ય કર્મગ્રંથ સૂત્ર ને વૃત્તિ શ્રી સિદ્ધપંચાશિક સૂત્ર ને વૃત્તિ ધર્મરત્ન વૃત્તિ સુદર્શન ચરિત્ર ત્રણ ભાષ્ય સિરિતસવદ્ધમાન પ્રમુખ સ્તો કેટલાકે શ્રાવકદિનકૃત્ય સૂત્રને પણ તેમની કૃતિ માને છે. વિ. સં. ૧૩૨૭ માં માલવ દેશમાં જ શ્રી દેવેન્દ્રસૂરિ રવર્ગે સિધાવ્યા. ભાગ્યવશાત શ્રી વિદ્યાપુર(વીજાપુર)માં શ્રી વિદ્યાનંદસૂરિ પણ (દેવેન્દ્રસૂરિના વર્ગગમન બાદ ) તેર દિવસના અંતરે સ્વર્ગે સીધાવ્યા. આથી છ માસ વીત્યા પછી સ્વગચ્છીય સૂરિવરેએ શ્રી વિદ્યાનંદસૂરિના બંધુ ધમકીર્તિ ઉપાધ્યાયને “શ્રી ધર્મઘોષસૂરિ" એવા નામથી આચાર્યપદવી અર્પણ કરી. ગુરમહારાજથી શ્રી વિજયચંદ્રસૂરિના જુદા પડવા પછી “હવે હું કન્યા ગુરની ઉપાસના કરું ?” એવી રીતે શંકાશીલ થયેલા શ્રી સંગ્રામ સોનીના પૂર્વજને રાત્રે સ્વપ્નમાં આવીને દેવીએ કહ્યું કે–“શ્રી દેવેન્દ્રસૂરિની પરંપરા ભવિષ્યમાં ઉન્નતિશીલ થશે માટે તેની જ તું સેવા કરજે.” દેવેન્દ્રસૂરિનું સ્વર્ગગમન સાંભળીને (તામ્રાવતી નગરીના) સંધના અગ્રણે ભીમ નામના શ્રાવકે બાર વર્ષ સુધી ધાન્યને ત્યાગ કર્યો હતે. શ્રી દેવેન્દ્રસૂરિની પાટે બેંતાલીશમા પટ્ટધર શ્રી ધર્મધોષસૂરિ થયા કે જેમણે મંડપાચલ(માંડવગઢ)માં પાંચમા વ્રત(પરિગ્રહ પરિમણ)ને અંગે લક્ષ દ્રવ્યનો નિયમ સ્વીકારતા શાહ પૃથ્વીધર (પેથડમંત્રી)ને પોતાના જ્ઞાનથી વ્રતને ભંગ જાણુને નિષેધ કર્યો હતો. તે પૃથ્વીધર માંડવગઢના રાજાનો કપ્રિય મંત્રી છે અને ધન-સંપત્તિમાં કુબેર સમાન સમૃદ્ધિશાળી થયો હતો. પછી તે પેથડમંત્રીએ ચોરાશી જિનમંદિરે કરાવ્યા અને સાત જ્ઞાનભંડાર કર્યા. શ્રી શત્રુંજય પર્વત પર એકવીશ ધટી પ્રમાણ સેનાને ખર્ચ કરીને રૂપામય શ્રી ગષભજિન પ્રસાદ બનાવરાવ્યો. આ બાબતમાં કેટલાકે એમ પણ કહે છે કે છપ્પન ધટી પ્રમાણ સુવર્ણ વ્યય કરીને ઇંદ્રિમાળ–તીર્થમાળ પહેરી હતી. Page #208 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] શ્રી જગચંદ્રસૂરિ આ ઉપરાંત બ્રહ્મચારીઓ(ચતુર્થ વ્રતધારી)ને વેષ આપવાના અવસરે કઈ એક સાધમ બંધુએ મહાધનાઢ્ય જાણીને પૃથ્વીધરને પણ તે વિષ ભેટ મોકલાવ્યું. તેણે તે સ્વીકારીને ત્યારથી એટલે કે પોતાની બત્રીશ વર્ષની યુવાનવયે જ બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. તેને ઝાંઝણ નામને એક જ પુત્ર હતા, જેણે શ્રી શત્રુંજયના શિખરથી ગિરનાર પર્વતના શિખર સુધી બાર જન પ્રમાણ સેના તથા રૂપાની એક ધજા ચઢાવી હતી. આ ઉપરાંત તેણે રાજા સારંગદેવ પાસે કપૂર નિમિત્તે તેના બંને હાથે જોડાવ્યા હતા–ભેગા કરાવ્યા હતા. તેણે મંડપાચલમાં બેરિ હજાર, કોઈકના મતે છત્રીશ હજાર, રૂપિયા ખર્ચીને ગુરુ(શ્રી ધર્મષસૂરિ)નો પ્રવેશોત્સવ કર્યો હતો. | ધર્મધષસૂરિએ પોતાના શિષ્યની પ્રાર્થનાથી દેવપુર(પ્રભાસપાટણ)માં મંત્રગર્ભિત સ્તુતિની રચના કરીને સમુદ્રના તરંગો-મોજાંઓ મારફત રત્નો (જિનમંદિરમાં) ભેટ કરાવ્યા હતા. તેમજ તે દેવપત્તનમાં જ પોતાના સ્થાનને પ્રભાવથી પ્રગટ થયેલા નવીન કપદી યક્ષદ્વારા વારંવામીના માહાત્મ્યથી શત્રુંજય પર્વત પરથી દૂર કરાયેલા અને મિથ્યાત્વને વધારતા જૂના કપદી પક્ષને પ્રતિબંધ પમાડીને–સમજાવીને શ્રી જિનેશ્વર ભગવંતના બિંબને અધિષ્ઠાયક બનાવ્યો હતે. વળી કોઈ એક વખતે કેટલીક સ્ત્રીઓએ સાધુઓને ગોચરીમાં કામણ કરેલા વડા લહેરાવ્યા તેની ખબર પડવાથી ગુરુઆજ્ઞાથી ભૂમિ પર પાઠવતાં પ્રભાતે પત્થર જેવા બની ગયા. ત્યારબાદ (ગુરુદ્વારા) મંત્રીને અપાયેલા આસન પર બેઠેલી તેઓ (સ્ત્રીઓ) ત્યાં ને ત્યાં જ તંભિત થઇ ગઈ. પછી દયા લાવીને ગુરુએ તેઓને છોડી મૂકી. તેવી જ રીતે વિદ્યાપુરમાં પણ અન્ય મતવાળી કેટલીક સ્ત્રીઓએ ઈર્ષ્યાને લીધે વ્યાખ્યાનરસમાં સ્વરનો ભંગ થાય તેટલા માટે પોતાની મંત્રશક્તિદ્વારા ગુરુના ગળામાં વાળનો ગુચ્છો ઉત્પન્ન કર્યો, જે જાણીને ગુરુએ તેને પહેલાની શ્રીઓની માફક તંબિત કરી દીધી એટલે હવે પછી આપના ગચ્છને કદી પણ ઉપદ્રવ નહીં કરીએ” એવી કબુલાત આપ્યા બાદ શ્રી સંઘના આગ્રહથી તેઓને મુક્ત કરી. ઉજજૈની નગરીમાં એક મેગીના ભયને કારણે સાધુઓ સ્થિરતા કરી શકતા નહિ, તાં પણ ધર્મષસૂરિ પોતાના શિષ્યો સાથે ત્યાં ગયા એટલે તે યોગીએ સાધુઓને પૂછયું કે– અહીં આવેલા તમારે શું સ્થિરતા કરવી છે?” સાધુઓએ કહ્યું કે-“સ્થિરતા કરવી છે. તું શું કરીશ ?” તેથી તે ગીએ સાધુઓને પિતાના દાંત દેખાડયા એટલે સાધુઓએ તેને પિતાની કેણ દેખાડી. ત્યારપછી સાધુઓએ જઈને તે સર્વ વાત ગુર ૨૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી જગચ્ચ વસૂરિ ૧૬૨ [ શ્રી તપાગ મહારાજને જણાવી. પછી યોગીએ ઉપાશ્રયમાં ઊંદરોના સમૂહ વિકળ્યોં., આ દેખાવથી સાધુએ ભયભીત થવા લાગ્યા ત્યારે ગુરુએ એક ધડાના મુખને વવડે ઢાંકીને એવા મંત્રજાપ જપવા માંડયો કે તરત જ પાકાર પાડતા તે યાગી ત્યાં આવીને ગુરુચરણમાં આળાટી પડયો. કાઈએક નગરમાં રાત્રિએ ઉપાશ્રયના દરવાજા મંત્રીને બધ કરવાના રિવાજ હતા. કાઇ એક વખત તે દરવાજા મંત્ર્યા વિના દઈ દેવાથી શાકિનીઓએ આવીતે ગુરુની પાટ ઉપાડી એટલે ગુરુએ તેને ત્યાં ને ત્યાં જ સ્ત ંભિત કરી દ્વીધી અને કઢી આવુ નહી કરવાની કબૂલાત પછી જ મુકત કરી. એકદા રાત્રિમાં ગુરુને સપ્ત શ થવાથી ઝેરની અસરથી વચ્ચે-વચ્ચે મૂર્છા પામતા તેમને ઉપાય કરવામાં નિષ્ફળ નીવડેલા શ્રી સંધે ઉપાય પૂછ્યો એટલે તેમણે કહ્યું કે– “(નગરના) જૂના દરવાજે કાઈએક પુરુષના મસ્તક પર રહેલ લાકડાની ભારીના મધ્યમાં વિષને દૂર કરનારી વેલ મળી આવશે, તે લઈ આવી ધસીને સર્પદંશ ઉપર ચાપડવાથી ઉપદ્રવ શાંત થશે. ” શ્રી સંધે તેમ કરવાથી ઝેર ઉતરી ગયું, પણ ત્યારથી માંડીને જીંદગી પ તઃ ગુરુએ એ વિગયને ત્યાગ કર્યાં, અને હમેશાં આહારમાં માત્ર જુવાર (ના રોટલા ) જ લેવાના નિયમ ગ્રહણ કર્યાં. '}} તેમના રચેલા ગ્રંચા નીચે પ્રમાણે છેઃ # સધ્ધાચારભાષ્યવૃત્તિ કાયસ્થિતિ-ભવસ્થિતિ-પ્રકરણ અસ્તાચર્મત્યાદ્રિ સ્તાત્ર સૂર્ય પૂર્વા સ્વમિતિ શ્લેષ સ્તુતિએ નય વૃષમ॰ સ્તુતિ બનાવવાની હકીકત . — સુધમ્મ-સ્તવ ચતુવિ"શતિજિન સ્તવન વેન્દ્ર નિય દ્વેષ સ્તોત્ર નય રૃપમેત્યાદ્રિ સ્તુતિઓ વિગેરે આ પ્રમાણે છેઃ~~ }} " એકદા કાઈ એક મંત્રીએ અષ્ટ ચમકવાળું કાવ્ય બાલીને ગુરુને કહ્યું —“ હમણાં આવી જાતનું કાવ્ય કરવાને કાઇ કિતમાન નથી. ” ગુરુમહારાજે જણાવ્યુ` કે—“ નથી એમ નહિ.” ત્યારે તે મત્રીએ કહ્યું કે “ તેવા કવિને ખતાવા. ” એટલે તેમણે જણાવ્યું ૩– બતાવીશ.” ત્યારબાદ અષ્ટ ચમકવાળી નય વૃક્ષમ નામની સ્તુતિ પાતે જ એક રાત્રિમાં બનાવીને ભીંત પર લખેલી મંત્રીને બતાવી. આથી તે મત્રી આશ્રય પામ્યા ને પ્રતિબેાધિત થયા. તે શ્રી ધધાષસૂરિ વિ. સં. ૧૩૫૭ માં સ્વર્ગે સીધાવ્યા. Page #210 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] શ્રી જગચંદ્રસૂરિ શ્રી ધર્મષસૂરિની પાટે સુડતાલીશમા શ્રી સમપ્રભસૂરિ થયા. તેમણે નમિw મળ એવા પાદથી શરૂ થતું આરાધના સૂત્ર બનાવ્યું. તેઓનો વિ.સં. ૧૩૧૦ માં જન્મ થયે હતો તેમજ ૧૩૨૧ માં દીક્ષા ને ૧૩૩૨ માં આચાર્યપદ પ્રદાન થયું હતું. જ્યારે ગુરુએ તેમને મંત્રપુસ્તિકા અર્પણ કરવા માંડી ત્યારે અગ્યાર અંગના જાણ તેમણે “શુદ્ધ ચારિત્ર એ જ મંત્રપુસ્તિકા છે” એમ જણાવીને તે મંત્રપુસ્તકા સ્વીકારી નહિ એટલે બીજા કોઈ ગ્ય પાત્રના અભાવથી તે મંત્રપુસ્તિકાને જલશરણ કરવામાં આવી. - શ્રી સોમપ્રભસૂરિએ અપકાયની વિરાધના થવાના કારણે જલકું કણ દેશમાં અને શુદ્ધ પાણીના દુર્લભપણાથી મરુદેશમાં સાધુઓને વિહાર બંધ કરાવ્યું હતું. કોઈએક વર્ષે બેકાર્તિક માસ હતા ત્યારે પહેલા કાર્તિક માસમાં થનારા અને અન્ય ગછીય અગ્યાર આચાર્યોને નહીં જણાયેલ ભાવીકાળમાં થનારા ભીમપલ્લીના બંગ(ઉપદ્રવ)ને સ્વજ્ઞાનશક્તિથી જાણીને, પહેલા કાર્તિક માસની જ ચાદશે ચિમાસી પ્રતિક્રમણ કરીને ત્યાંથી વિહાર કર્યો. પાછળથી તે પલ્લીનો ભંગ–નાશ થશે. જે આચાર્યો ગુરુવચન નહીં માનીને ત્યાં રહ્યા હતા તેઓ દુખી થયા. તેમના રચેલા ગ્રંથ નીચે પ્રમાણે છે યતિજિતકલ્પસૂત્ર યત્રાવિત્યાદિ સ્તુતિઓ ગિનેન નેતિ સ્તુતિઓ શ્રીમદ્રત્યાદ્રિ સ્તુતિઓ તેમના (૧) શ્રી વિમળપ્રભસૂરિ, (૨) શ્રી પરમાણંદસૂરિ, (૩) શ્રી પવતિલકસૂરિ ને (૪) શ્રી સોમતિલકસૂરિ એ નામના ચાર શિષ્યો હતા. * જે વર્ષે શ્રી ધર્મષસૂરિને સ્વર્ગવાસ થયે તે જ વર્ષે એટલે કે સં. ૧૩પ૭ માં શ્રી સોમપ્રભસૂરિએ શ્રી વિમળપ્રભને આચાર્ય પદ આપ્યું, પરંતુ તેઓ અલ્પજીવી નીવડયા. ત્યારબાદ પિતાનું આયુષ્ય નજીકમાં જાણીને વિ. સં. ૧૩૭૩ માં શ્રી પરમાનંદસૂરિ અને સંમતિલકસૂરિ બનેને આચાર્ય બનાવ્યા અને ત્રણ માસને આંતરે વિ. સં. ૧૩૭૩ માં જ સમપ્રભસૂરિ સ્વર્ગવાસી થયા. તે વખતે તંભતીર્થમાં તેઓના જુદા વસતિસ્થાનને કારણે ત્યાં નજીકમાં રહેલા લેકેએ આકાશને ઝળહળાયમાન જઈને કહ્યું કે–આ લેક(જેનો)ના ગુરુને માટે સ્વર્ગમાંથી વિમાન આવ્યું. તે જ દિવસે કોઈએક નગરમાં, તીર્થયાત્રાને માટે નીકળેલા-ગયેલા કેઈએક દેવે જણાવ્યું કે–“તપાચાર્ય ધર્મ ઈંદ્રના સામાનિક 'દેવતરીકે ઉત્પન્ન થયા છે” એવી હકીકત મેપર્વત પર હમણાં જ મેં દેવમુખથી સાંભળી છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી જગચ્ચદ્રસૂરિ ૧૬૪ શ્રી પરમાનંદસૂરિ પણ આચાર્ય તરીકે ચાર વર્ષ જીવ્યા. શ્રી સામપ્રભસૂરિની પાટે અડતાલીશમા પટ્ટધર શ્રી સામતિલકસૂરિ થયા. તેઓના વિ. સં. ૧૩૫૫ ના માહે માસમાં જન્મ, ૧૩૬૯ માં દીક્ષા અને ૧૩૭૩ માં આચાર્ય પદવી થઇ હતી. વિ. સ. ૧૪૨૪ મા વર્ષે તેઓ સ્વર્ગવાસી થયા હતા, એટલે તેમનુ કુલ આયુષ્ય ૬૯ વર્ષનું હતું. [ શ્રી તપાગ‰ સત્તરિસયઠાણ પ્રકરણ તેમના રચેલા ગ્રંથા નીચે પ્રમાણે છે. બૃહન્નવ્ય ક્ષેત્રસમાસ સૂત્ર यत्राखिल• 1॰ નય ઘૃણમ॰ જીસ્તારમ॰ પ્રમુખ સ્તવનાની વૃત્તિ શ્રી તીથરાન, ચતુરાં સ્તુતિ ને વૃત્તિ ઝુમમાવાનન॰શ્રીમદ્ વીર તુવે કમલખ‘ધસ્તવ શિÀિ૦ શ્રીના મહં॰ શ્રીસૈય॰ વિગેરે ઘણા સ્તવના શ્રી સામતિલકસૂરિએ (૧) શ્રી પદ્મતિલકસૂરિ (૨) શ્રી ચંદ્રશેખરસૂરિ (૩) શ્રી જયાનંદસૂરિ અને ૪) શ્રી દેવસુન્દરસૂરિને અનુક્રમે આચાય પદવી આપી હતી. શ્રી પદ્મતિલકસૂરિ શ્રી સામતિલકસૂરિથી ચારિત્રપર્યંચમાં મેાટા હતા તેમજ એક વર્ષ આચાર્ય તરીકે જીવંત રહ્યા, પર ંતુ તે સમિતિ-ગુપ્ત આદિ અષ્ટ પ્રવચનમાતા પાળવામાં વિશેષ પરાયણ રહેતા. શ્રી ચંદ્રશેખરસૂરિના વિ. સ’. ૧૩૭૩ માં જન્મ, ૧૩૮૫ માં દીક્ષા, ૧૩૯૩ માં સુરિપદ અને ૧૪૨૩ માં સ્વર્ગવાસ થયા હતા. તેમના રચેલા ગ્રંથાની યાદી આ પ્રમાણેઃ—— ઉષિતભાજન કથા, ચવરાજર્ષિ કથા, શ્રીમદ્તંભનકહારબંધ વિ. સ્તવના જે સ્તવના દ્વારા મંત્રત ધૂળથી પણ ઉપદ્રવ કરતા ગરાળીથી લઈને મહાભય ંકર સિંહ વિગેરે નારા પામ્યા હતા. શ્રી જયાન દસૂરિના વિ. સ. ૧૩૮૦ માં જન્મ થયા હતા ને ૧૩૯૨ માં આષાઢ શુદિ સાતમ ને શુક્રવારે ધારાનગરીમાં દીક્ષા લીધી હતી. તેમના વૃદ્ધુ વડીલ ભાઇ સાજણ જયાન દસૂરિને દીક્ષા લેવાના આદેશ આપતા ન હતા ત્યારે દેવાએ સાજણને સમજાવ્યા બાદ તેમણે અનુમતિ આપી. વિ. સ. ૧૪૨૦ માં અણહીલપુર પાટણમાં ચૈત્ર શુદિ ૧૦ ને દિવસે તેમને આચાર્ય પદવી આપવામાં આવી હતી અને ૧૪૪૧ માં તે સ્વર્ગે ગયા હતા. શ્રી સ્થૂલભદ્રચરિત્ર અને દેવઃ મોડ્યું વિગેરે સ્તવનો તેમના રચેલા છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] શ્રી દેવેન્દ્રસૂરિ ૪૫ શ્રી દેવેન્દ્રસૂરિ શ્રી જગચંદ્રસૂરિની પાટે શ્રી દેવેન્દ્રસૂરિ આવ્યા. તેઓને જન્મ કયા દેશમાં અને કઈ જ્ઞાતિમાં થયે હતો તેને સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી, પરંતુ તેઓને વિહાર મોટે ભાગે માળવા અને ગુજરાત દેશમાં જ થયું છે તેથી અનુમાન કરી શકાય કે તે બંને દેશો પૈકી કોઈ એક દેશમાં તેઓને જન્મ થયો હોય. તેમણે માળવા દેશમાં આવેલ ઉજ્જયિની નગરીમાં જિનભદ્ર શ્રેણીના વિવાહને માટે તૈયાર થયેલ પુત્ર વિરધવલને લગ્નને અંગે મહત્સવાદિના આરંભે થયેલા છતાં પ્રતિબધી વિ. સં. ૧૩૦૨ માં દીક્ષા આપી હતી, જે પાછળથી વિદ્યાનંદસૂરિના નામથી પ્રસિદ્ધિ પામ્યા અને “વિદ્યાનંદ” એવા નામનું નવીન શ્રેષ્ઠ વ્યાકરણ રચ્યું. બાદ તે વિરધવળના નાના ભાઈ ભીમસિંહને પણ પ્રતિબોધ પમાડી દીક્ષા આપી હતી, જેઓ પાછળથી “ધમકીતિ ” ઉપાધ્યાય તરીકે અને આચાર્ય પદપ્રદાન પછી “ શ્રી ધર્મઘોષસૂરિ” એવા નામથી ઓળખાયા હતા. કહેવાય છે કે જ્યારે વિ. સં. ૧૩૨૩માં ને કઈકના મતે વિ. સં. ૧૩૦૪ માં વિદ્યાનંદને સૂરિ પદવી અને ધર્મકીતિને ઉપાધ્યાય પદવી આપવામાં આવી હતી ત્યારે પ્રહાદનપુર(પાલણપુર)ને મંદિરમાં મંડપમાંથી કંકુની વૃષ્ટિ થઈ હતી. ક્રિયાઉદ્ધાર કરનાર જગરચંદ્રસૂરિએ દેવેન્દ્રસૂરિને અતિશય પ્રતિભાવંત ને શક્તિશાળી જાણીને આચાર્ય પદ આપ્યું હતું અને પોતાના પદે સ્થાપન કર્યા હતા, કારણ કે તાજેતરના ક્રિયાઉદ્ધાર પછી ગચ્છને જે ઉપાડ સહેલું નહોતું. તેમના સહાયક તરીકે દેવભદ્રગિણિના આગ્રહથી શ્રી વિજયચંદ્રસૂરિને પણ આચાર્ય પદવી આપવામાં આવી પરંતુ પાછળથી તેઓ શિથિલાચારી એવા અન્ય સાધુઓની શહેમાં તણાયા અને તેમના પિતાના આચારમાં શિથિલતા પ્રવેશી. સાધવાચાર માટે તેમણે કેટલીક જાતની છૂટછાટ મૂકી. તેમને અનુસરનારા શ્રાવકો મોટા ઉપાશ્રયમાં રહેતા હેવાથી “વૃદ્ધપૌશાલિક”(વડી શાલ) અને દેવેન્દ્રસૂરિને અનુસરનારા “લઘુપૌશાલિક” (લઘુપોશાલ) એવા નામથી ઓળખાવા લાગ્યા. વિજયચંદ્રસૂરિ વિદ્વાન તેમજ વિચક્ષણ હતા અને તેમણે દેવેન્દ્રસૂરિરચિત કૃતિઓમાં સારી સહાય કરી હતી, પરંતુ પાછળથી તેઓ દેવેન્દ્રસૂરિથી જુદા પડ્યા અને શિથિલાચારને ઉત્તેજન આપ્યું. દેવેન્દ્રસૂરિ માત્ર વિદ્વાન જ હતા એટલું જ નહિ પરંતુ તેઓનું ચારિત્રનું પાલન પણ ઉત્કૃષ્ટ હતું તે આપણે તેમણે વિજયચંદ્રસૂરિના શિથિલાચારને નભાવી ન લીધો તે પરથી જાણી શકીએ છીએ. તેઓની વ્યાખ્યાનશક્તિ અદ્દભુત હતી મંત્રી વસ્તુપાળ જેવા શક્તિશાળી વિદ્વાન પણ તેમનું વ્યાખ્યાન સાંભળવા આવતા. તેમની સમજાવવાની અને રસ જમાવવાની શક્તિ પણ અલૌકિક હતી. ખંભાત શહેરમાં તેમની વ્યાખ્યાનસભામાં ૧૮૦૦ શ્રાવકે તો સામાયિક લઈને જ બેસતા હતા. તે વખતે જૈન ધર્મની સારી Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવેન્દ્રસૂરિ [ શ્રી તપાગચ્છ જાહોજલાલી હતી. એકલા પ્રહાદનપુરના જિનમંદિરમાં એક સુંઢા પ્રમાણ ચોખા અને સોળ મણ સોપારીની હંમેશની આવક થતી હતી. શ્રી દેવેન્દ્રસૂરિની શિષ્યસંતતિ પણ પ્રભાવિક ને ભવ્ય હતી. જ્યારે દેવેન્દ્રસૂરિથી વિજયચંદ્રસૂરિના અનુયાયી જુદા પડ્યા અને બંને પોતપોતાના મતનું સમર્થન કરવા માંડ્યા ત્યારે સંગ્રામ સોનીના પૂર્વજ, જેમને જૈનધમ પર અતિશય પ્રીતિ હતી, તેમને સંશય પેદા થયે કે-“આ સાચું કે તે સાચું તેને કયા ગચ્છની સેવા-ઉપાસના કરવી તેવી વિમાસણ થઈ ત્યારે રાત્રે દેવીએ આવી જણાવ્યું કે “તમારે દેવેન્દ્રસૂરિના પરિવારની સેવા કરવી, કારણ કે ભવિષ્યમાં તે ગચ્છની સારી ઉન્નતિ થવાની છે.” દેવેન્દ્રસૂરિનું વિહારક્ષેત્ર બહુધા માળવા દેશ હતું અને તેમણે તે પ્રદેશમાં ઘણું ઉપયેગી કાર્ય કર્યું હતું. મેવાડનરેશ સમરસિંહ અને તેની માતા જયતલાદેવી પર પણ તેની સારી પ્રભા હતી અને તેઓ બંને આચાર્યશ્રીના ભક્ત હતા. સૂરિજીને જ ઉપદેશથી સમરસિંહની માતા જયતલાએ ચિતોડના કિલ્લામાં શામળીયા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું હતું. એ ઉપરાંત સૂરિના પ્રતિબોધ અને પ્રેરણાથી સમરસિંહે સ્વરાજ્યમાં અમારી પળાવી હતી. આ ઉપરાંત મેવાડના રાણુ પર પણ તેમને કેટલો પ્રભાવ હવે તેના પુરાવા માટે એક જ ફરમાન ઉતારવું બસ થશે. “स्वस्ति श्री एकलिंगजी परसादातु महाराजाधिराज महाराणाजी श्री कुंभाजी आदेसातु टरा उमराव थावोदार कामदार समस्त महाजन पंचाकस्य अप्रं आपणे अठे श्रीपूज तपगच्छ का तो देवेन्द्रसूरिजी का पंथ का, तथा पुनम्यागच्छ का हेमाचारजजी की परमोद है। धर्मज्ञान बतायो सो अठे आणांको पंथको होवेगा जाणीने मानागा, पूजागा । परथम (प्रथम) तो आगेसु ही आपणे गढकोट में नींवदे जद पहोला श्रीरिषभदेवजीरा देवराकी नोव दैवाडे है, पूजा करे हे अषे अजु ही मानेगा। सिसोदा पगका होवेगा ने सरेपान (सुरापान) पीबेगा नहि और धरम मुरजाद में जीव राखणो या मुरजादा लोयगा जणीने महासत्रा ( महासतियों) की आण है, और फेल करेगा जणीने तलाक है। ગુરુના સ્વર્ગગમનથી તામ્રાવતીના ભીમ નામના શ્રાવકે બાર વર્ષ સુધી અન્નત્યાગ કર્યો હતો. (અન્ન સિવાય બીજી વસ્તુ જ ખોરાક તરીકે લીધી હતી) શ્રીમાન દેવેન્દ્રસૂરિ સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના પણ તેટલા જ પારંગત હતા તે તેમના તતદ્ વિષયક રચેલા ગ્રંથે જતા જણાઈ આવે છે. દર્શનશાસ્ત્ર અને કર્મના સિદ્ધાંતનું પણ તેમને સારું જ્ઞાન હતું અને તેથી તેમણે પાંચ નવ્ય * કમગ્રંથ સટીક બનાવ્યા. ટકા મને રંજક છે ને તેમાં કોઈ વિષય પડતો મૂક્યો નથી. તેમની ગ્રંથ રચના નીચે પ્રમાણે જણાય છે – *નવ્ય એટલા માટે કહેવાય છે કે જૂના કર્મગ્રંથ તે હતા તેને જ નવા સ્વરૂપમાં સુધારાવધારા સાથે ઉર્યા. નામ પણ તેના તે જ એટલે (૧) કવિપાક, (૨) કર્મસ્તવ, (૩) બંધસ્વામિત્વ, (૪) ષડશીતિ અને (૫) શતક એ પ્રમાણે રાખ્યાં છે. જૂના કર્મગ્રંથની રચના શિવશ Page #214 -------------------------------------------------------------------------- ________________ પઢાવલી ] * ૧૬૭ - શ્રી વિજયચંદ્રસૂરિ શ્રાદ્ધદિનકૃત્ય સૂત્ર ને વૃત્તિ સટીક પાંચ નવ્ય કર્મગ્રંથ સિદ્ધપંચાશિકા સૂત્ર ને વૃત્તિ ધર્મરત્ન પ્રકરણ બહદુવૃત્તિ સુદર્શન ચરિત્ર ચિત્યવંદનાદિ ભાષ્યત્રય સિરિઉસહવદ્ધમાણુ પ્રમુખ સ્તવ (દેવવંદન, ગુરુવંદન ને પ્રત્યાખ્યાન ભાષ્ય ) સિડિકા વદારવૃત્તિ (વંદિત્તા સૂત્રટીકા ) ચારિ અ૬ દશગાથા વિવરણ વિગેરે આ ઉપરાંત તેમની વિશેષ પ્રવૃત્તિ ગ્રંથને તાડપત્ર પર લખાવવાની હતી. તેમણે તેમજ તેના ગુરુબંધુ શ્રી વિજયચંદ્રસૂરિએ શ્રીમંત શ્રાવકોને ઉપદેશી “વાઘેવતા ભાંડાગાર” માટે તાડપત્રીય પ્રતે લખાવી હતી. શ્રી દેવેન્દ્રસૂરિ વિ. સં. ૧૩૨૭ માં માળવા દેશમાં જ કાળધર્મ પામ્યા. શ્રી વિજયચંદ્રસૂરિ સંસારાવસ્થામાં તેઓ મંત્રી શ્રી વસ્તુપાળના ગૃહના હિસાબી-દફતરી હતા. પ્રસંગવશાત તેઓ મંત્રીના ગુન્હામાં આવ્યા અને તેમને કેદખાનામાં પૂરવામાં આવ્યા. દેવભદ્ર ઉપાધ્યાયને તેમના પ્રત્યે કરુણા ઉપજી અને તેમણે કહ્યું કે-“જો તું દીક્ષા લેવાનું કબૂલ કરે તો તને કારાગૃહમાંથી મુક્ત કરાવું.” તેમણે દીક્ષા ગ્રહણ કરવાનું કબૂલતાં દેવભકોપાધ્યાયે વસ્તુપાળને કહીને, કેદખાનામાંથી છોડાવી દીક્ષા આપી. તેમનામાં શક્તિ હતી પણ સાથે સાથે અભિમાની વૃત્તિ પણ હતી. અભિમાન માણસને આગળ વધવા દેતું નથી. અભિમાનની ઊંચી કક્ષાએ પહોંચેલા માનવને નીચી ગતિમાં ગબડાવ્યા છે. તેઓ ધીમેધીમે શાસ્ત્ર-સિદ્ધાંતને અભ્યાસ કરતા ગયા અને આગળ વધ્યા છતાં અભિમાન તો એમનું એમ જ રહ્યું. દેવભદ્ર ઉપાધ્યાયની ઇચ્છા તેમને આચાર્યપદ આપવાની હતી તેથી તેમણે જગચંદ્રસૂરિને તે માટે આગ્રહ કર્યો. મંત્રી વસ્તુપાળે વિજયચંદ્રની ખુમારીભરી લાગણી અને રહેણીકરણી તેમજ વર્તન જોતાં તેમ કરવાનો નિષેધ કર્યો છતાં દેવભદ્રોપાધ્યાયના આગ્રહને વશ થઈ તેમ જ શ્રી દેવેન્દ્રસૂરિના સહાયક થશે તેમ વિચારી જગચંદ્રસૂરિએ તેમને સૂરિપદવી આપી. ત્યારબાદ કેટલાક વખત સુધી તે તેઓ દેવેન્દ્રસૂરિ પ્રત્યે વિનયવાળા રહ્યા, પરંતુ તેમની ચંચળ વૃત્તિ ડામાડોળ થવા લાગી. આ સમયે શિથિલાચારને વેગ વધતો જતો હતો. વિજયચંદ્રસૂરિ તે તરફ વળ્યા. સારાસારને વિચાર કર્યા વિના જ તેઓ શિથિલાચારી અન્ય સાધુ સમુદાયમાં ભળ્યા અને પિતે તેનું ઉપરીપણું લીધું. શ્રી દેવેન્દ્રસૂરિને આ વાતની જાણ થઈ અને માળવામાંથી વિહાર કરી તેઓ ખંભાત નગરે આવ્યા. વિજયચંદ્રસૂરિ તેમને વાંદવા નિમિત્ત પણ ન ગયા. દેવેન્દ્રસૂરિએ કહેરાવ્યું કે “ બાર વર્ષ સુધી મરવાની અને ચંદ્રર્ષિ મહત્તર વિગેરે જુદા જુદા આચાર્યોએ કરી હતી. ઇટ્ટી કર્મગ્રંથમાં ૭૦ ગાથા હતી તેથી તે “ સપ્તતિકા” કહેવાતો તેમાં પણ શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે ૧૯ ગાથા નવી ઉમેરી કુલ ૮૯ ગાથા કરી છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિદ્યાનંદસૂરિ * ૧૬૮ [ શ્રી તપાગચ્છ તમે એક જ સ્થાને એક જ ઉપાશ્રયમાં ક્રમ રહ્યા છે!” ત્યારે જવાબમાં તેમણે જણાવ્યું કે-“ અમે તે। નિમી અને નિરહંકારી છીએ. વિજયચંદ્રસૂરિએ લાગલાગટ બાર વર્ષ સુધી ખંભાતમાં વડી પેાશાલ( ઉપાશ્રય )માં વાસ કર્યો એટલે માલવદેશ તરફથા આવેલા શ્રી દેવેન્દ્રસૂરિને લઘુ પાશાળમાં ઊતરવું પડયું. ત્યારથી વિજયચ'દ્રસૂરિના સંપ્રદાયને ‘‘વૃદ્ધપૌશાલિક' અને શ્રી દેવેન્દ્રસૂરિની શિષ્યસંતતિને લઘુપાશાલિક ' એવા નામથી ઓળખાવવામાં આવે છે. શ્રી વિજયચંદ્રસૂરિએ જે છૂટછાટા આપી હતી તે નીચે મુજબ હતી. ܀ (૧) સાધુએ વસ્રની પાટલીઓ રાખવી (ર) હંમેશ વિગય વાપરવાની છૂટ (૩) વજ્ર ધાવાની છૂટ (૪) ગાચરીમાં ફળ-શાક ગ્રહણ કરવાની છૂટ (૫) સાધુ સાધ્વીઆને નીવીના પચ્ચખ્ખાણમાં (૬) સાધ્વીએ વહારી લાવેલ આહાર સાધુને સ્વીકારવાની છૂટ શ્વેત વાપરવાની છૂટ (૭) હુંમેરા એ પ્રકારના પચ્ચખ્ખાણની છૂટ (૮) ગૃહસ્થાને રાજી રાખવા તેમની સાથે પ્રતિક્રમણ કરવાની છૂટ (૯) સવિભાગને દિવસે તેને ઘેર વહેારવા જવાની છૂટ (૧૦) લેપની સિધિ રાખવાના છૂટ (૧૧) તરતનું જ ઊનું પાણી વહેારવાની છૂટ વિગેરે વિગેરે આવી જાતના વનથા તેમની શક્તિ પ્રકાશમાં આવવાને બદલે અવરાઇ ગઇ. તેમની ક્રાઇ સ્વતંત્ર કૃતિ જાણુમાં નથી પણ તેમણે શ્રી દેવેન્દ્રસૂરિને સશોધન આદિમાં તેમજ સુદર્શન ચરિત્રની રચનામાં સારી સહાય કરી હતી. આ ઉપરાંત તાડપત્ર પર ત્રતા લખાવવા માટે ઉપદેશ આપ્યા હતા. તેમના વજ્રસેન, પદ્મચદ્ર ને ક્ષેમકીર્તિ નામના શિષ્યા હતા. ક્ષેમકીર્તિએ ભદ્રબાહુવામીરચિત બૃહતકલ્પસૂત્ર પર વિશેષ વિવરણુ કરવા માટે વિવૃત્તિ-વૃત્તિ રચી હતી. શ્રી વિદ્યાનસૂરિ તેએ માળવામાં આવેલ ઉજ્જૈન શહેરમાં રહેતા હતા. તેઓના પિતાનુ નામ જિનભદ્ર હતુ, અને તેમનું પેાતાનુ નામ વીરધવલ હતું. વીરધવલ શાંત પ્રકૃતિના અને ઉમદા સ્વભાવના હતા. ચેાગ્ય વય થતાં પિતાએ વિવાહ માટે પાણિગ્રહણુ મહે।ત્સવ શરૂ કર્યાં. દૈવયેાગે આ જ સમયે શ્રી દેવેન્દ્રસૂરિ સાથે તેના સગમ–મેળાપ થયા અને તેની અદ્ભુત વ્યાખ્યાનશૈલીએ વીરધવળના મન પર અજબ અસર કરી. પારસમણિના સંગ કાને પ્રતિભા નથી અપાવતા ? ગુરુઉપદેશના પ્રભાવે તેમણે લગ્ન નહીં કરતાં વિ. સ. ૧૩૦૨ માં સંયમ સ્વીકાર્યું'. આ કઇ જેવું' તેવું કામ નહાતુ. પોતાની જીવનનૌકાને તદ્દન ઊલટી જ રીતે વાળી હતી. સંસારસાગરમાં ડૂબવા કરતાં નિસ્તાર પામવાનું તેમણે પસંદ કર્યું હતું. પણ સમથ આત્માને શું શકય નથી ? ધીમે ધીમે તેમણે અધ્યયન શરૂ કર્યું" અને વિશારદપણું પ્રાપ્ત કર્યું. દેવેન્દ્રસૂરિ સાથે વિહાર કરતાં કરતાં તે પ્રહ્લાદનપુર આવ્યા ત્યારે ત્યાંના શ્રેષ્ઠીઓએ વેન્દ્રસૂરિને કાઇ પણ ઉત્તમ શિષ્યને આચાય પદ્મવી આપવાની પ્રાર્થના કરી. ત્યારે ગુરુએ વીરધવલને Page #216 -------------------------------------------------------------------------- ________________ પહેાવલી ] : ૧૬૯ : " શ્રી ધર્મ ધાષસુરિ સમથ ને પ્રભાવક જાણી, પેાતાની પાટે સ્થાપી “વિદ્યાનંદસૂરિ ” એ નામથી વિ. સ. ૧૭૨૩ ( ૧૩૦૪ ? )માં સૂરિપદ આપ્યું. તેમના નાના ભાઇ ધમકીતિ (પાછળથી ૪૬ મા પટ્ટધર શ્રી ધર્મધાષસૂરિ )ને ઉપાધ્યાય ૫૪ અર્પણ કર્યું. વિદ્યાનંદસૂરિની ચારિત્રશીલતા અપ્રતિમ અને ક્રિયાપરાયણુ હતી અને તેથી જ્યારે તેમને આયાય પદ આપવામાં આવ્યું ત્યારે પ્રહ્લાદન વિહારના મંડપમાં અંતરીક્ષમાંથી કુંકુમની વૃષ્ટિ થઇ હતી. 46 તેમણે પોતાના ગુરુ શ્રી દેવેન્દ્રસૂરિને ગથરચનામાં તેમજ સ`શેાધન આદિમાં સપૂર્ણ` સહાય કરી હતી. આ ઉપરાંત તેમણે પાતે વિદ્યાનંદ' એ નામનું નવીન જ વ્યાકરણ બનાવ્યુ` કે જે સર્વોત્તમ પૂરવાર થયું હતું. તેમાં સૂત્રેા થાડા સમાવ્યા હતા જ્યારે અર્થની અતિત્ર બહુલતા હતી. તેઓશ્રી દેવેન્દ્રસૂરિના સ્વર્ગવાસ બાદ તેરમે દિવસે જ વિદ્યાપુરમાં સ્વર્ગવાસી થયા હતા. દેવેન્દ્રસૂરિએ પેાતાને પાટે તેઓને સ્થાપ્યા હતા અને તેમણે દેવેન્દ્રસૂરિને એકગ્રંથની સ્વાપન ટીકા રચવામાં તેમજ તેના સાધનમાં સારી સહાય કરી હતી, પરંતુ તેઓના તાત્કાલિક સ્વર્ગવાસથી તેમના લઘુ બંધુ ધમકીતિ ઉપાધ્યાયને શ્રી ધર્માંધાષસૂરિ એવું નામ આપી આચાય પદે સ્થાપન કરવામાં આવ્યા. શ્રી ધ ઘાષસૂરિ તેઓશ્રી સ’સારી પક્ષે વિદ્યાનંદસૂરિના લઘુ ભ્રાતા હતા. તેમનું સંસારીપણાનું નામ ભીમકુમાર હતુ. પેાતાના લગ્નમાત્સવના ત્યાગ કરી વિદ્યાનઅે દીક્ષા લીધા ખાદ તપાગચ્છીય શ્રી દેવેન્દ્રસૂરિએ ‘ભીમકુમાર’ને પણ પ્રતિબેધી દીક્ષા આપી હતી. ભાઇની સાથે જ અધ્યયન કરતાં તેઓ પણ સિદ્ધાંતના પારગામી થયા. જ્યારે વિદ્યાન'દસૂરિને પ્રલ્હાદનપુરમાં આચાય પદવી આપવામાં આવી તે જ અવસરે ‘ભીમકુમાર”ને ધમ કીતિ એવુ નામ આપી ઉપાધ્યાય પદ્મ પ્રદાન કરવામાં આવ્યું. ખાદ શ્રી દેવેન્દ્રસૂરિના સ્વર્ગવાસ પછી તેર દિવસને આંતરે જ શ્રી વિદ્યાન ́દસૂરિ સ્વર્ગવાસી બનતાં, છ માસ વીત્યા બાદ તે જ ધમકીતિ ઉપાધ્યાયને “શ્રી ધમ ધાષસૂરિ' એવા નામથી આચાય પદવી આપી ધ્રુવેન્દ્રસૂરિની પાટે સ્થાપવામાં આવ્યા. તેમનામાં સચેાટ વ્યાખ્યાનશૈલી ઉપરાંત ચમત્કારિક શક્તિ પણ હતી. આ ઉપરાંત નૈમિત્તિક જ્ઞાન પણ સારું હતુ. પેથડ મંત્રીએ જ્યારે પરિગ્રહપરિમાણ વ્રત સ્વીકારવાની આકાંક્ષા જણાવી ત્યારે પેાતાના ચૈાતિષજ્ઞાનના મળે ભવિષ્યમાં તે અતિવ ઋદ્ધિસ’પન્ન થનાર છે એમ જાણીને તે વખતે તેને તે વ્રત સ્વીકારતાં અટકાવ્યેા હતેા. ખાદ ધીમે ધીમે ગુરુના કથન મુજબ પેથડને અત્યંત સમૃદ્ધિ પ્રાપ્ત થઇ. ગુરુના ઉપદેશથી તેણે ચેારાશી જિનમદિરા કરાવ્યા અને સાત જ્ઞાનભંડારા બનાવરાવ્યા. આ ઉપરાંત તેના દ્વારા ખીજા પણ ધાર્મિક કાર્યોં કરાવ્યા હતા. શ્રી ધર્માંદ્યાષસૂરિના ઉપદેશની પેથડ પર એટલી સરસ અસર થઇ હતી કે ખત્રીશ વર્ષોંની યુવાનવયે તેણે બ્રહ્મચર્ય વ્રત ( ચતુર્થ વ્રત ) અંગીકાર કર્યું હતું. ૨૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મષસૂરિ : ૧૭૦ : [ શ્રી તપાગચ્છ દેવપત્તનમાં પિતાના કેઈ શિષ્યની પ્રાર્થનાથી મંત્રગર્ભિત સ્તુતિ બનાવીને સમુદ્ર મારફત(જિનમંદિરમાં) રત્નાપણ (ભેટાણું) કરાવ્યું હતું. આ ઉપરાંત વાસ્વામીના પ્રભાવથી દૂર કરાયેલા અને મિથ્યાત્વી બનેલા શ્રી કપદી યક્ષને ફરી પ્રતિબધી તેને શ્રી જિનબિંબને અધિષ્ઠાયક બનાવ્યું હતું. આ સમયે મંત્ર-તંત્રનું જેર કંઈક વિશેષ પ્રમાણમાં હતું. પિતાની શક્તિ બતાવવા કેઈ ને કોઈ કારણું ગોતી કઢાતું. એકદા કેઈ એક દુષ્ટ એ સાધુઓને કામણ કરેલાં વડાં ગોચરીમાં વહેરાવ્યા. ગુરુમહારાજને આ વાતની ખબર પડતાં તેને ત્યાગ કરાવ્યો અને બીજે દિવસે પ્રભાતે જોયું તે તે વડાએ ગુરુના મંત્ર-જાપના પ્રભાવે પથરના કટકા બની ગયા હતા. ગુરુમહારાજ વિહાર કરતાં કરતાં વિદ્યાપુર ગયેલા. ગુરુની વ્યાખ્યાનશૈલી તથા કંઠમાધુય એટલાં સરસ હતાં કે હજારો લોકો વ્યાખ્યાન શ્રવણ કરવા આવતાં. અન્ય સંપ્રદાયી કેટલીક સ્ત્રીઓએ ગુરુમહારાજને પરાભવ પમાડવાની ઈચ્છા અને ઈર્ષ્યાથી ગુરુમહારાજના કંઠ મયે સ્વશક્તિથી વાળને ગુચ્છ ઉત્પન્ન કર્યો, કે જેથી સારે સૂર-અવાજ નીકળી શકે નહિ અને કંઠ કર્કશ બનતાં વ્યાખ્યાનરસમાં ક્ષતિ પહોંચે. ગુરુએ તે સ્ત્રીઓની આ ચેષ્ટા જાણી એટલે સ્વશક્તિથી તે કેશગુચ્છ દૂર કરી તેઓ સર્વેને ત્યાં ને ત્યાં જ પાષાણસ્થાનની જેમ સ્થિર કરી દીધી, એટલે પરાભવ પમાડવાને બદલે પોતે જ પરાજિત થવાથી તે સ્ત્રીઓ શરમાઈ ગઈ અને પિતાને છૂટકાર કરવા પ્રાર્થના કરી. પછી શ્રી સંઘના અતિ આગ્રહથી “અમે તમારા ગચ્છને કદી પણ ઉપદ્રવ નહીં કરીએ” એવી પ્રતિજ્ઞા કરાવીને તેઓને મુક્ત કરી વળી આ સમયે ધીમે ધીમે યતિઓનું જેર પણ વધતું જતું હતું. અમુક સ્થાને તે તેમણે પોતાની ગાદી જેવા બનાવ્યા હતા. ઉજયિનીમાં પણ એક ગીનું અતિશય જેર હતું. કહો કે તેનું જ સામ્રાજ્ય હતું. તેની આજ્ઞા–રજા સિવાય કઈ સાધુ ત્યાં સ્થિરતા કરી શકતા નહી. પટ્ટધર શ્રી ધર્મઘોષસૂરિને આ ન રુચ્યું. તેમણે સંવેગી સાધુઓને વિહાર નિરાબાધિત કર હતો. તેઓ પિતાના પરિવાર સાથે ઉજજયિની આવી પહોંચ્યા. એક મ્યાનમાં બે તરવાર ન સમાઈ શકે એ ન્યાય પ્રમાણે યોગી અતિશય ક્રોધિત બન્યા અને ગુરુને કઈ પણ પ્રકારે હેરાન કરવાનો નિશ્ચય કર્યો. ગોચરી માટે જતા સાધુઓને તે એગી સામે મળે અને કટાક્ષપૂર્વક પૂછ્યું: “કેમ તમારે અહીં રહેવું છે? કેટલું રહેવું છે?” સાધુઓએ જવાબ આપ્યો: “અમે અહીં સ્થિરતા કરવાના છીએ. તું શું કરીશ?” એટલે તે યોગીએ સાધુઓને પિતાના દાંત દેખાડ્યા ત્યારે જવાબમાં સાધુઓએ પણ પોતાની કેણું દેખાડી. પછી ગી ચાલ્યું ગયું અને સાધુઓએ ઉપાશ્રયે આવી ગુરુને બધે વ્યતિકર કહી સંભળાવ્યો. ગીએ સ્વસ્થાને જઇને પોતાની મંત્રશક્તિ દ્વારા જૈન ઉપાશ્રયમાં ઊંદરને મેટે સમૂહ Page #218 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] • ૧૭૧ શ્રી ધ ઘાષસૂરિ વિકુચેર્યાં. આ દેખાવથી અન્ય સાધુએ ભયભીત થઇ આમતેમ દોડાદોડી કરવા લાગ્યા. ગુરુ તે રાહ જ જોઈ રહ્યા હતા. તેમને આવા પ્રસંગની જરૂર હતી. આવેલ સમયના સદુપયેાગ કરવા તેમણે નિશ્ચય કર્યાં. ગુરુએ વશિષ્યાને ભયરહિત બનાવવા માટે એક ઘડા મગાવી, ઘડાને વસ્રોવડે ઢાંકી દઇ મ`ત્રજાપ કરવા માંડ્યો. જેમ જેમ જાપનું પ્રમાણ વધતુ' ગયું. તેમ તેમ સ્વસ્થાને રહેલા ચાળીને ક વધવા લાગ્યું. અને પછી તે છેવટે અતિશય વેદના સહન ન થવાથી તે તરત જ ગુરુના ચરણમાં આવી આળેાટી પડ્યો ને પેાતાના મઃ-મત્સર માટે વિનયભાવે માી માગી. કોઇ એક નગરમાં શાકિનીઓના ભયથી રાત્રિએ ઉપાશ્રયના દરવાજા મંત્રીને અધ કરવામાં આવતાં હતાં, જેથી શાકિની પ્રમુખના ઉપદ્રવ ન થાય. એક વખત ગુરુ દરવાજા મ`ત્રવા ભૂલી ગયા એવામાં શાકિનીઓએ ઉપાશ્રયમાં પ્રવેશ કરી ગુરુની જ પાર્ટ ઉપાડી, એટલે જાગૃત થયેલા ગુરુએ તેને પાટ સહિત ત્યાં ને ત્યાં જ સ્ત`ભિત કરી દીધી. પછી “કદી આવું નિહ કરીએ” એવી કબૂલાત આપ્યા પછી જ શાકિનીઓને મુક્ત કરી દૈવયેાગે એકદા ગુરુને સદ'શ થયેા. જેમ જેમ ઝેર ચડતું ગયું' તેમ તેમ ગુરુને વચ્ચે વચ્ચે મૂર્છા આવી જવા લાગી. સકળ સઘ એકઠા થઇ ગયા ને ઉપાયની વિચારણા કરવા લાગ્યા. ગમે તેટલા ઔષધેાપચાર કરતાં પણ ઝેર ઊતયુ" નહી ત્યારે અતિ ગ્લાન બનેલા શ્રી સંઘે વિનયપૂર્વક ગુરુને જ તેના પ્રતિકારના ઉપાય પૂછ્યો. ગુરુ તા પોતાના દેહપરત્વે નિર્માંહી હતા. તેમને ઔષધની પણ દરકાર નહીં હતી, છતાં શ્રી સૌંઘના અતિ આગ્રહ પછી ગુરુએ જણાવ્યું કે-નગરના જૂના દરવાજા તરફથી કાઈ એક પુરુષ કાષ્ઠના ભારા લઇને ચાલ્યા આવશે. તેના ભારાની મધ્યમાં વિષાપહારિણી એટલે ઝેરને દૂર કરનારી વેલ મળી આવશે. તે લાવી ઘસીને સર્પદંશના સ્થાન પર લગાડવાથી ઝેર ઉતરી જશે.” ગુરુના ક્રુમાન મુજબ શ્રી સ ંઘે તપાસ કરાવી તેા કહ્યા પ્રમાણે જ વેલ મળી આવી. પછી સૂચના મુજમ ક્રિયા કરી અને ઝેર પણ ઉતર્યુ. પરંતુ એક વેલ માત્રને ઉપયાગ કરાવવાથી ગુરુએ તેના પ્રતિકાર રૂપે છએ વિગયા હુ ંમેશને માટે તે સમયથી જ ત્યાગ કર્યો અને જિંદગી પ"ત ફક્ત “બ્રુવાર”ના જ આહાર લેવાની પ્રતિજ્ઞા કરી. તેમનું હૃદય દયાથી કેટલું દ્રવીભૂત હતુ તેના આ સચાટ અને અનુપમ દાખલા છે. પેાતાના નિમિત્તે અસાધારણ સંયેાગેામાં પણ વનસ્પતિને ઉપયેાગ થતાં તેમણે છ ગિયને ત્યાગ કરી માત્ર તદ્ન સાદું ભેાજન સ્વીકાર્યું. જૈન ધમાઁની અહિંસા, કેટલી અત્યુત્તમ છે તેના પણ આ ઉત્કૃષ્ટ-અસાધારણ દાખલે છે. ગુરુમાં ફક્ત એકલી મંત્રશક્તિ હતી એટલું જ નહિ પણ સાથેાસાથ સાહિત્યને પણ સારામાં સારા મેધ હતા તે તેમણે કરેલી ગ્રંથરચનાથી જાણી શકાય તેમ છે. વળી તેઓ સારાં કાવ્યે। અને સ્તુતિએ પણ રચી શકતા. કોઇ એક મ`ત્રીએ ગુરુદેવ સમક્ષ આવી, અભિમાનપૂર્વક અષ્ટ ચમકવાળું કાવ્ય ખેલી ગુરુને જણાવ્યું કે અત્યારે આવું કાવ્ય અનાવનાર કે।ઈ નથી,” એટલે ગુરુએ શાંતિથી કહ્યું Page #219 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર પેથડ : ૧૭ :. [ શ્રી તપાગચ્છ કે “કઈ નથી એમ નહિ.” ત્યારે તેણે કહ્યું કે “હેય તે બતાવો.” ગુરુએ જણાવ્યું કે “અવસરે મળી આવશે.” ત્યારબાદ તે જ રાત્રિએ અષ્ટ યમકવાળી ગય ગૃપમ નામની સ્તુતિ બનાવી ભીંત પર લખી સવારે તે મંત્રીને બતાવી. તે મંત્રી ગુરુની આવી અસાધારણ શક્તિ જોઈ ઘણે જ વિસ્મિત થયે અને પ્રતિબંધ પામી તેમને ઉપાસક બને. તપાગચ્છમાં જૈન સાહિત્ય, સંસ્કૃતિ અને કળામાં જે શિથિલતા પ્રવેશ પામી હતી તેને દૂર કરવા માટે શ્રી જગચંદ્રસૂરિ પછી તેમણે સારે પ્રયત્ન કર્યો હતે. તેઓ માંત્રિક વિદ્યાના સવિશેષ જાણ હતા છતાં, તેમણે પિતાના ચારિત્રમાં કદી પણ ખલના આવવા દીધી નથી. એક વખત પૂરતાં વનસ્પતિના ઉપયોગ માત્રથી તેમણે કે કઠણ નિયમ સ્વીકાર્યો હતે તે જ તેમના વિશુદ્ધ ચારિત્રપાલનની પ્રતીતિરૂપ છે. શાસનન્નતિ માટે અતુલ પ્રયાસ કરી તેઓ વિ. સં. ૧૩પ૭ માં સ્વર્ગવાસી થયા. તેઓ પ્રખર મંત્રશાસ્ત્રી હતા. ઉપદેશ શૈલી દ્વારા અનેક પ્રભાવનાના કાર્યો કરવા ઉપરાંત તેમણે નૂતન સાહિત્યરચનાની દિશામાં પણ કામ કર્યું છે. તેમણે રચેલા ગ્રંથની યાદી નીચે મુજબ છે. સંઘાચાર ભાષ્ય દુધમ સ્તવ, કાયસ્થિતિ ભવસ્થિતિસ્ત ચતુર્વિશતિ જિનસ્તવા સૂરતાશ સ્તોત્ર રેનિશ ભલેષ સ્તોત્ર પૂર્ય પૂરાં થાવ ભલેષ સ્તુતિ સર કૃષમ- અષ્ટયમક સ્તુતિ વિગેરે મંત્રીશ્વર પૃથ્વીધર (પેથડ) અવન્તિ પ્રદેશના નસ્યાર નામના દેશમાં નાદુરી નામની નગરીમાં ઊકેશ વંશને દેદ નામને દરિદ્રી વણિક વસતો હતો. તેને વિમલશ્રી નામની પત્ની હતી. દેવગે દેદને કઈ યોગીને મેળાપ થતાં સુવર્ણસની સિદ્ધિ પ્રાપ્ત થઈ. પછી તે તેના ઘરની રહેણીકરણું ને રીતભાત ફરી ગઈ. દરિદ્રતાને સ્થાને વૈભવ અને વિલાસે સ્થાન લીધું. જેને યાચના કરવા જવું પડતું હતું તેના જ ઘરેથી કોઈપણ યાચક ખાલી હાથે જવા ન લાગે. આ બધી વસ્તુસ્થિતિ જોઈ દેદના કોઈ દેવીએ રાજા પાસે ચાડી ખાધી. રાજાએ દેદને બોલાવી સાચી હકીકત જણાવવા કહ્યું. દેદ રાજાની નિષ્ઠા વિષે જાણતો હતો. એટલે જણાવ્યું કે-“ મહારાજ ! મારી પાસે કાંઈપણું નથી. મને નિધાન કે એવું કશું પ્રાપ્ત થયું નથી.” રાજાએ આ વાત માની નહિ ને તેને તે જ સમયે કેદમાં પૂરવાને હુકમ કર્યો. બરાબર આ જ વખતે દેદ ચાકર તેને ભોજન માટે બોલાવવા રાજસભામાં આવ્યા. ચતુર ચાકર બધી વસ્તુસ્થિતિ પામી બચો. દેદે પણ યુક્તિપૂર્વક વચનારા નોકર મારફત એવું કંઈક કહેવરાવ્યું કે જેથી તેની શાણું સ્ત્ર સર્વ સમજી શકે દેદે કવરાવેલ વચનનો ભાવાર્થ રાજા સમજી શકે નહિ. ચાકરે આવી શેઠાણીને હકીકત કહી એટલે તે વિચક્ષણ વનિતા બધી સાર-સાર વસ્તુ લઇને ત્યાંથી નાશી ગઈ. રાજાએ પોતાના સેવકોને દેશના ગૃહની તપાસ કરવા હુકમ આપ્યો; પણ સેવકે વીલે મઢે પાછા ફર્યા; કારણ કે ઘરમાં ચાર ખૂણા સિવાય કંઈપણ જોવામાં આવ્યું નહિ. આ બાજુ કેદમાં પડેલા દે Page #220 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ક ૧૭૩ : મંત્રીશ્વર પેથડ શ્રી સ્થંભન પાર્શ્વનાથની પ્રાર્થના કરી કે-જે હું અહીંથી સહીસલામત નીકળું તો તમને સર્વીગે આભૂષણ કરાવું.” દેવગથી તે ત્યાંથી છૂટયો અને પિતાની સ્ત્રીને આવી મળ્યો. પછી તેઓ ત્યાંથી વિદ્યાપુર નગરે ગયા, ત્યાંથી સ્તંભનપૂર જઈ પોતાની ધારણા પ્રમાણે દેદીપ્યમાન આભૂષણેના સમૂહવડે શ્રી સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિને અલંકૃત કરી. ત્યાંથી તે દેવગિરિ ગયો. તે સમયે ઉપાશ્રય બંધાવવા માટે ભાંજગડ ચાલતી હતી. ધર્મસ્થાન બંધાવવામાં તે સ્થળે થતી ધર્મક્રિયામાં પિતાને પણ પુણ્યને હિસે મળે છે એવી ધારણાથી દેદે આગ્રહપૂર્વક ઉપાશ્રય બંધાવવાનું પોતાને માથે લીધું અને સારો ઉપાશ્રય બંધાવ્યો. પછી તેને શુભ સ્વપ્ન સૂચિત એક પુત્ર થયો, જેનું નામ પેથડ રાખવામાં આવ્યું. યોગ્યવયે તેને અભ્યાસસ્થળે મૂકવામાં આવ્યો. યૌવન પામતાં તેને પ્રથમણી નામની સ્ત્રી સાથે મહોત્સવ પૂર્વક પરણાવવામાં આવ્યો, જેનાથી તેને ઝાંઝણ નામને સુંદર ને બુદ્ધિમાન પુત્ર થયે. લક્ષમીને ચપળા જાણી દેદ શ્રાવક તેને છુટથી દાનાદિકમાં ઉપયોગ કરવા લાગ્યો. તેવામાં ભાગ્યયોગે તેની પત્ની “વિમળી” મૃત્યુ પામી અને તે જાણે સંકેત ન કરતી ગઈ હોય તેમ થોડા જ સમયમાં દેદ શ્રેણી પણ મૃત્યુને આધીન થયો. મરણ સમયે દેદ પાસે વિશેષ દ્રવ્ય ન હતું પરંતુ મરતાં ભરતાં તેણે પોતાના પુત્ર પેથડને બોલાવી “સુવર્ણસિદ્ધિ "ને આમ્નાય કહી બતાવ્ય-શીખવ્યું. પિતાના મૃત્યુ બાદ પેથડે આમ્નાય પ્રમાણે જપ-ક્રિયા કરવા માંડી પણ તે તેને સફળ થઈ નહિ; કારણ કે કામધટ, ચિંતામણિ, દક્ષિણાવર્તી શંખ અને કલ્પલતાદિ સર્વે દિવ્ય પદાર્થો કર્મની અનુકૂળતાએ અનુકૂળ અને પ્રતિકૂળતાએ પ્રતિકૂળ થાય છે. પિતાના મૃત્યુબાદ ધીમે ધીમે દારિદ્રય પિકડ સામે પ્રેમ બાંધવા લાગ્યું. - આ સમયે શ્રી ધમધોષ નામના સરિ તે નગરમાં આવ્યા. તેની દેશના સાંભળી સૌ કોઈ જુદાજુદા વ્રત-નિયમો ગ્રહણ કરવા લાગ્યા. પેથડ પણ પિતાને ભાગ્યહીન સમજી ગુરુ સમક્ષ આવ્યો ને પિતાને પણ પરિગ્રહનું પરિમાણું કરાવવા કહ્યું. પેથડે અમુક રૂપિયા સુધીનું પરિમાણ રાખવા જણાવ્યું, પરંતુ ગુરુએ તેની હસ્તાદિ રેખા અને લલાટની વિશાળતા જઈ, ભવિષ્યમાં પ્રતાપી ને ઉન્નતિશીલ પુરુષ થશે એમ જાણું તે વખતે પરિગ્રહ૫રિમાણ કરતાં અટકાવ્યો અને ધર્મક્રિયામાં વિશેષ તત્પર રહેવા સમજાવ્યા. પુરુષના નશીબ આડું પાંદડું હોય છે એ ન્યાયે દેશાંતર ફરતાં તેને કંઈક દ્રવ્યની પ્રાપ્તિ થઈ, પણ હવે તેની ભાગ્યદિશા બદલાવાને સમય આવી પહોંચ્યો હતો. તેને મંડપદુર્ગ તરફ જવાનું મન થયું અને તે તરફ તેણે પરિવાર સહિત પ્રયાણ કર્યું. શહેરના દરવાજામાં પ્રવેશ કરતાં તેણે ડાબી બાજુએ એક સર્ષની ઉણુ પર શબ્દ કરતી અને નૃત્યક્રીડા કરતી દુર્ગા (ચીબરી ) જોઈ. આ દશ્ય જોઈ પેથડે વિચાર્યું કે- “ પ્રવેશ કરતી વખતે દુર્ગા ડાબી બાજુએ હોય તે સારું નથી તે આ સર્પને માથે નાચતી તો કયાંથી કલ્યાણકારક હોય ?” એટલે તે અપશુકન નિવારણાર્થે ત્યાં જ ઊભે રહી પ્રભાવિક નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો, તેટલામાં કોઈ એક જ્યોતિષી ત્યાં આવી ચ અને પેથડને ત્યાં ઊભેલો-રાહ જોતો જોઈ તેનું કારણ પૂછયું, ત્યારે પેથડે તેને પિતાના મનની શંકાની વાત કહી સંભળાવી એટલે જોશીએ ખુલાસો કરતાં કહ્યું કે-"તમારી સમજણ વિચાર વગરની છે. આ શ્રેષ્ઠ શુકન છે. જો તમે તે સમયે જ નગરમાં પ્રવેશ કર્યો હોત તો આ સમગ્ર માલવ દેશના છત્રધારી રાજા થાત, પણ તમે તે શુકનનું અપમાન કરવાથી રાજા તે નહિ, પણ ધનવાન, પ્રતિભાશાળી અને પ્રતિષ્ઠા સંપન તે જરૂર થશે જ.” . Page #221 -------------------------------------------------------------------------- ________________ મત્રીશ્વર પેથડ · ૧૭૪ [ શ્રી તપાગચ્છ શહેરમાં પ્રવેશ કરી યેાગ્ય સમયે પેથડે રાજમહેલ પાસે જ એક દુકાન કરી. તેમાં અનાજ તથા જુદી જુદી જાતના કરિયાણા રાખી વેપાર કરવા લાગ્યા. એકદા એક આભીરી (ભરવાડણુ) ઘીના ધડા લઇ તેની દુકાને વેચવા આવી અને ઢાણી સહિત ધા નીચે મૂક્યા. જેમ જેમ પેથડ ધડામાંથી થી કાઢવા લાગ્યા તેમ તેમ તે અખૂટ જણાવા લાગ્યું. પેથડને આશ્ચય થયું. દશ શેરના ધડામાંથી દૃશ શેર જેટલું ઘી તેા નીકળી ચૂકયું હતું છતાં ઘડે। તા ભરેલા જ હતા. તેણે વિચાર્યું કે–ઢાણીમાં ચિત્રવેલી હાવી જોઇએ. તેણે બારીકાઇથી જોઇ તેના ખાત્રી કરી લીધી. વાણીયાને વધુ શીખવવાનું ન હેાય. તેણે મનમાં વિચાર કરી વાળ્યા ને આભીરીતે માં-માગ્યા પૈસા આપી ઈ ઢાણી સહિત ધડા લઈ લીધા. ‘ચિત્રવેલી ''ના પ્રભાવથી ઘી અખૂટ થયુ અને તેથી પેથડને પૈસાની પ્રાપ્તિ પણ સારી થઇ. તે શહેરને રાજા જયસિહદેવ જ્યારે જમવા બેસતા ત્યારે તેની દાસી એક વાટકી લઈને ઘી લેવા આવતી અને પેથડ તેને ઘી જોખી આપતા. પેથડના પુત્ર ઝાંઝણને આ બનાવ ગમતા નહિ. " એકદા પેથડ ઝાંઝણુને બેસારીને ભાજન કરવા ગયા તેવામાં પેલી દાસી થી લેવા આવી, ઝાંઝણને લાગ્યું કે રાજા હમેશાં વેચાતું લઇને ઘી ખાય તે ઠીક નહિં તેથી શિખામણ દેવાની યુક્તિ શોધી કાઢી. તેણે દાસીને ઘી આપવાની ના પાડી. દાસીએ રાજાને વાત કહી એટલે રાજાએ ક્રાધે ભરાઇ પેથડને ખેલાવ્યા. પેથડે જવાબમાં જણાવ્યું કે–“હું દુકાને હાજર નહેા. મારા પુત્રને ખબર હશે. રાજાએ ઝાંઝણને ખેાલી મગાવ્યા. આંઝણને તેા બનાવની ખાત્રી જ હતી એટલે તે નિર્ભીય રીતે ત્યાં ગયે। અને યુક્તિપૂર્ણ જવાબ આપી રાજાને ઊલટે વિશેષ પ્રીતિવાળા કર્યાં. વધુમાં તેણે જણાવ્યુ` કે‘હું ઊભા થઇને થી દેવા ગયે।, તેવામાં છીંક આવી તેથી મને શ`કા ઉદ્ભવી કે ઘીમાં ગરલ વિગેરે કંઇ પડયું હશે. વળી આપ તે। અવ'તીના ધણી છે અને હમેશાં ઘી વેચાતું લઇને ખાવ છે। એવી અપકીર્તિ થાય તે પણ મને ઠીક લાગતું નથી. અમારા જેવાના ધરે પણ પાંચ-પંદર દિવસ સુધી ચાલે તેટલું ઘી હોય છે ત્યારે આપ જેવા દેશાધિપતિને માટે આ ચેાગ્ય ન કહેવાય. શત્રુ વિગેરેએ આવીને કિલ્લા રુધ્યેા હાય ત્યારે થી આદિ ન હેાવાના કારણે “ આગ લાગે ત્યારે કૂવા ખેાદવા ’ જેવું થાય.' ઝાંઝણના આવાં યુક્તિપૂર્ણ વચન સાંભળી રાજાએ પેથડ તથા ઝાંઝણને વિશેષ સન્માન આપ્યું ને આવા બુદ્ધિશાળી તેમજ રાજ્યની ચીવટવાળા વિણક પાતાના પ્રધાનપદે હાય તા કેવુ' સારું' એમ વિચારી પેડને પેાતાના પ્રધાનપદે સ્થાપ્યા. પેથડે ઝાંઝણને ઢીલ્લી ગામના ભીમ શ્રેષ્ઠીની સૌભાગ્યદેવી નામની કન્યા સાથે મહેાત્સવપૂર્વક પરણાવ્યા. જયસિ’હદેવનું... પરાક્રમ વિખ્યાત હતું તેથી કાન્યકુબ્જના રાજાની કન્યા પરણાવવા માટે મંત્રી તે કન્યાને લઇને માળવા આવ્યા. રાજાને પેાતાના આગમનના હેતુ કહી સભળાવી તેમના આપેલા ઊતારામાં રહ્યા. એક વખત માળવાધિપતિ સ્નાન કરવા ખેઠો અને શરીરે અભ્યંગ થતું હતું તેમાંથી એક તેલનુ બિંદુ પૃથ્વી પર પડયું તેને આંગળીવડે લઇને રાજાએ પેાતાના અગ પર લગાડયું'. આ જોઇને કાન્યકુબ્જના મંત્રીએ રાજાની કૃપણુતા માટે મનમાં ખેદ પામવા લાગ્યા. પેાતાના રાજાએ આવા કાસ રૃપને જમાઈ તરીકે પસંદ કેમ કર્યાં હશે એમ વિચારી કંઇક ગ્લાન પણ થયા. રાજાએ તેઓના મુખભાવ પરથી વસ્તુ જાણી તેના પ્રતિકારના ઉપાય ગેાઠવ્યેા. મંત્રી પેથડને ખેલાવી કહ્યું કે. મને આજે એક સ્વપ્નું આવ્યું છે અને તે સ્વપ્નાનુસાર એક મેાટા કુંડ કરાવી, તેને થ્રીથી સ'પૂર્ણ ભરાવી . અશ્વોને સ્નાન કરાવેા. પેથડે ઘેર જઈ ચિત્રલતાની ઈંઢાણી પર રહેલા ધડામાંથી નીકદ્રારા થી લઇ જને કુંડ સંપૂર્ણ ભરાવી દીધે! અને રાજહુકમ પ્રમાણે શ્વશાળાના અશ્વોને તેમાં 29 Page #222 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૧૭૫ મંત્રીશ્વર પેથડ સ્નાન કરાવી તે બધું ઘી બ્રાહ્મણેાને આપી દીધું. આ જોઇ કાન્યકુબ્જના મ`ત્રીએ વિસ્મય પામ્યા એટલે રાજાએ પ્રસગને અનુસરીને કહ્યું કે “ અમે એક તેલનુ બિંદુ પણ નકામું જવા દેતા નથી અને પ્રસંગ પ્રાપ્ત થયે સેંકડા મણ ઘીને વ્યય કરતાં પણ પાછી પાની કરતા નથી.” આ પ્રમાણે રાજાનું ચાતુર્ય જોઇ તેઓ સાષ પામ્યા અને પેાતાના રાજાની પુત્રી પરણાવી વિદાય થયા. રાજાએ નગરજનેા પાસેથી ઘી મંગાવવાની સૂચના કરી હતી છતાં પેથડે પેાતાના ધરનું જ અશ્રુ' થી વાપર્યું છે એમ જ્યારે જાણ્યું ત્યારે તે ઘણા જ ખુશી થયા. ભરસભામાં તેની ઘણી પ્રશ’સા કરી, પણ ધ્રુવડ કદી સૂર્યના તેજને સહન કરી શકે નહિ' તેમ શાકંભરીને ગાગાદે નામના માંડિલક રાજા પેથડની પ્રશ'સા સાંભળી શકયા નહિ. તે પેથડને પ્રતિસ્પર્ધી હતા અને તેની રાજા પર વધતી જતી લાગવગ તે જોઇ શકયા નહિ. તેને તેની ઇર્ષ્યા ઉપજી અને તેને હેરાન કરવા રાજાના કાન ભંભેર્યાં–“ રાજન ! પેથડના ધરમાં કૃષ્ણ ચિત્રલતા છે અને તેના પ્રભાવથી જ તેણે ઘીના કુંડ પૂરી દીધા હતા. આવી ઉત્તમ વસ્તુ તેા રાજગૃહે જ શાભે,' રાનએ ન્યાયાન્યાયના વિચાર કર્યાં વિના જ પેયડને ખેલાવી તે કૃષ્ણ ચિત્રવેલીની માગણી કરી. રાજાને કેમ ના પડાય. એમ વિચારી પેથડે રાજાને તે સુપ્રત કરી. એટલે તેની પરીક્ષા કરવા માટે રાજા નદીએ ગયા. ચિત્રવેલીના તંતુમાં પણ એવા ગુણુ હાય છે કે તે નદીના પ્રવાહમાં સામે પૂર ચાલે છે. રાજાએ તંતુ જળમાં મૂકતાં જ તે સરૂપ થઇ ગઇ અને કાઈ તેને પકડવા સમર્થ થઇ શકયું નહીં અને આ રીતે રાજાએ ચિત્રલતા ગુમાવી દીધી. હજી પેથડતુ ભાગ્ય જોર કરતું હતું. પિતાની આપેલી સુવર્ણ સિદ્ધિની વિદ્યા હજી તેના મગજમાં જ હતી. આબુ પર્વત પર જઇ સુવષ્ણુ સિદ્ધિ કરવી હતી. રાજાની આજ્ઞા લઇ તે ત્યાં ગયે અને તેના પુણ્યપ્રભાવથી તેને તરત જ સુવર્ણસિદ્ધિ કરવાની ઔષધિ પ્રાપ્ત થઇ. તેના પ્રભાવથી તેણે ધણા લેહનું સેાનું કર્યું. તેને હવે દ્રવ્ય પ્રત્યેના અસાષ રહ્યો નહિ પરંતુ ધ ધોષરિએ પૂર્વે સીંચેલા ધાર્મિક સકારોએ તેને આ સમયે સાવચેત–જાગૃત કર્યાં. સુવર્ણ પ્રાપ્તિની ક્રિયામાં છકાયના જીવાની કરેલી વિરાધના માટે તેને પશ્ચાત્તાપ થયા અને તેને પરિણામે હવે પછી જિંદગી પંત તેવે। પ્રયાગ ન કરવાની મન સાથે ગાંઠ વાળી. પેાતાને પ્રાપ્ત થયેલ દ્રવ્યસમૂહથી તેણે જિનમદિરા કરાવવા માંડ્યા. માંડવગઢમાં જ અઢાર લાખ ખર્ચીને સુવર્ણના કળશ અને ધ્વજાદંડ સહિત શત્રુજયાવતાર નામનું મહાન જિનમ ંદિર કરાવ્યું. આ ઉપરાંત જુદા જુદા સ્થળેામાં ચેારાશી જિનપ્રાસાદે કરાવ્યા. આ બધા સ્થળેામાં દૈગિરિમાં મંદિર બંધાવવા માટે તેમણે જુદા જ રાહ અખત્યાર કર્યાં હતા. દેવગિરિમાં શ્રીરામ નામના રાજા હતા અને તેને હેમાદ્રેિ નામના કૃપણ પ્રધાન હતા. દેવગિરિમાં બ્રાહ્મણાનું અતિશય જોર હતુ અને તે દેવિગિરમાં જૈનોનુ એક પણુ મંદિર થવા દેતા ન હતા. રાજા પાસે પણ તેની લાગવગ સારી હતી. પેથડે વિચાર કર્યો કે- જો હેમાદિને સાધવામાં આવે તા કાર્ય સરળ થાય.”તેણે એ કારનગરમાં એક દાનશાળા ચાલુ કરી અને તેના ખર્ચ આપનાર તરીકે હેમાદ્દિનુ નામ જાહેર કર્યું. લેકે! સર્વ પ્રકારના સાધન-સામગ્રીવાળા તે દાનશાળાને લાભ લઇ તેની અવિ પ્રશંસા કરતા અને તેમાં ય દાનશાળાના પ્રયેાજક તરીકે હેમાદ્દિનુ નામ સાંભળીને તે। તેએ આશ્ચર્યોંમાં જ ગરકાવ થઈ જતા; કારણ કે હેમાદિની કૃપણુતા જગજાહેર હતી અને તે આવી રીતે દાનશાળા કરે તે તા ઢાકાને મન આશ્ચર્યની અવધિ જ ગણાતી. ધીમે ધીમે હેમાદ્ધિની પાસે આ વાત આવી. સાંભળીને તે તેા વિચારમાં જ નિમગ્ન થઇ ગયા. તેણે વિચાર્યું... સ્વકીર્તિની લાલસાથી તે। ધણા દાનશાળા Page #223 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર પેથડ [ શ્રી તપાગચ્છ બંધાવે છે પણ પારકાને યશ-કીર્તિ અપાવવા માટે આવી રીતે મારા નામથી દાનશાળા કોણ ચલાવે છે? તેને તપાસ કરવાની ઈચ્છા થઈ અને તે ત્યાં આવ્યા. તપાસ કરતાં મંત્રી પેથડનું બધું કાર્ય જણાયું એટલે તે બહુ પ્રભેદ પામ્યો અને પિથડને કંઈક માગણી કરવા કહ્યું. પેથડને પિતાના સુખ-સંપત્તિ માટે કંઈ માગણી કરવાની ન હતી. તેને તો શાસનની પ્રભાવના રવા દેવગિરિ નગરીના મધ્યમાં જિનચૈત્ય માટે પૃથ્વીની માગણી કરી. બ્રાક્ષનું જોર અને જેને પ્રત્યેના તેના ષથી આ કામ મુશ્કેલ છે એમ હેમાદિ જાણતો હતો છતાં પેથડને હા પાડી અને બન્ને દેવગિરિ આવ્યા. હેમાદિ શ્રીરામને પ્રસન્ન કરી તેની પાસેથી વરદાન” મેળવવા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો કારણ કે અવસર વિના કાર્ય સિદ્ધ થતું નથી. એવામાં તે નગરમાં અશ્વો વેચાવા આવ્યા. રાજાએ મંત્રીની સલાહથી એક જાતિવંત અશ્વ ખરીદ્યો અને તેની પરીક્ષા નિમિત્તે તેના પર આરૂઢ થઈને બીજા અશ્વો સાથે તે નગર બહાર જવા નીકળ્યા. માર્ગમાં નદીનો મલિન પાણીવાળો પ્રવાહ આવ્યો એટલે તે જાતિવત અધ અટકી ગયો. રાજાએ ઘણી મહેનત કરી છતાં તે અશ્વ એક ડગલું પણ ચાલ્યા નહિ એટલે રાજાએ હેમાદિને તેનું કારણ પૂછયું. હેમાદિએ કહ્યું કે-“રાજન! તેનું પૂછડું પેટ સાથે બાંધે તો તે ચાલશે.” રાજાએ તેમ કરતાં તે અશ્વ આખો નદી-પ્રવાહ ઓળંગીને સામે કાંઠે ગયે; જ્યારે બીજા અશ્વ પાણીમાં થઇને ચાલ્યા ને સામે કિનારે પહોંચ્યા. પાછા વળતાં પણ તે જ પ્રમાણે જાતિવંત અશ્વ ઉડીને પહેલાની માફક પ્રવાહ ઓળ ગી ગયો. રાજાએ આમ કરવાનું કારણ મંત્રીને પૂછ્યું હેમાદિએ જણાવ્યું કે “રાજન ! આ અવે એમ વિચાર્યું કે મારું પૂછડું લાંબુ છે અને તે પાણી સાથે અથડાવાથી તે પૂછડાથી ઉછળેલા મેલા પાણીના બિંદુઓ મારા સ્વામીના વેષને દૂષિત કરે તેથી તે પહેલાં ચાલ્યો નહિ. પછી પૂછડું બાંધી લેતા છાંટા ઉડવાનો ભય દૂર થશે અને પવન માફક ઊડીને પ્રવાહ ઓળંગી ગયો.” રાજા મંત્રીની આવી અશ્વપરીક્ષાથી ઘણે જ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. પ્રસંગ જોઇ હેમાદિએ પોતાની વાત કહી સંભળાવી મનોહર ચૈત્ય બંધાવવા માટે જમીન માગી. રાજાએ વિના સંકોચે તે વાત સ્વીકારી લીધી. મંત્રી પેથડે પણ મનગમતી ભૂમિ જોઈ ત્યાં પાયો ખોદાવવા માંડ્યો. એક વાંસ ઊંડે પાયો દા તો અત્યંત સ્વાદિષ્ટ જળ નીકળ્યું. આવું સ્વાદિષ્ટ જળ દેવગિરિના કેઈ કૂવા કે વાવમાં ન હતું. બ્રાહ્મણ તે લાગ જોઈ રહ્યા જ હતા, પણ રાજા તેમજ મંત્રીની બંનેની સહાય હેવાથી તે પેથડને ઉપદ્રવ કરી શકયા ન હતા, પણ તેના છિદ્રો જોઈ રહ્યા હતા, તેમાં વળી આ નિમિત્ત મળ્યું. તેઓ રાજા પાસે જઈ હકીકત જણાવી આવ્યા અને વધુમાં સાથોસાથ જણાવ્યું કે ત્યાં આપ મોટી વાવ કરવો. તેથી અઢારે વર્ણ પાણી પીશે અને આપને એમનું પુણ્ય પ્રાપ્ત થશે.” રાજાએ સવારે ખાત્રી કરીશ એમ જણાવી તેઓને વિદાય કર્યો. મંત્રી પેથડને આ વાતની ખબર પડી એટલે રાત્રિમાં ને રાત્રિમાં જ મીઠાની સેંકડો ગુણે મ ગાવી, તે જળ માં નાખી, હલાવી પાણીને ખારું બનાવી દીધું. સવારે રાજા આવી પાણી પીવે છે તેટલામાં તો ખારું લાગવાથી ૧ ૧ કર્યું અને ઈર્ષ્યા કરવા માટે ઊલટો બ્રાહ્મણને સખ ઠપકો આપ્યો. પછી પેથડે ત્યાં ઉન્નત પ્રાસાદ કરાવી શ્રી વીરજિનની વ્યાશી (૮૩) આંગળપ્રમાણુની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરી. - અઢળક સંપત્તિ, સારી સત્તા, અને સર્વ વાતે સુખી છતાં મંત્રીની ધર્મ પ્રત્યેની આસ્થા દિવસાનદિવસ હિંગત થતી જતી હતી. યથાશક્તિ વ્રત-તપ-જપ પણ કરવાનું તે ચૂકતે નહિ, Page #224 -------------------------------------------------------------------------- ________________ - - - - પદાવલી ]. : ૧૭૭ : મંત્રીશ્વર પેથડ બત્રીસ વર્ષની ભરયુવાન વયમાં તેણે ચતુર્થ વ્રત (બ્રહ્મચર્ય વ્રત) સ્વીકાર્યું હતું. સર્વ પ્રકારના વિલાસના સાધનો હોવા છતાં ઇકિયવાસનાઓને જીતવી તે સુકર કાર્ય નથી. તે ચતુર્થ વ્રત કેવા સંગોમાં અને કેટલી આસ્થાપૂર્વક સ્વીકાર્યું હતું તેનું વૃતાંત જાણવા જેવું છે. તામ્રાવતીના ભીમ નામના શ્રાવકે, જેણે દેવેન્દ્રસૂરિના સ્વર્ગવાસથી ખેદ પામી બાર વર્ષ સુધી અન્નનો ત્યાગ કર્યો હતો (અન સિવાય બીજી વસ્તુ વાપરીને નિર્વાહ ચલાવ્યો હતો), ચતુર્થવ્રતધારી સ્વધર્મી ભાઈઓને પહેરામણી તરીકે પાંચ પાંચ વસ્ત્ર સહિત એક *મડી મોકલી હતી. કુલ સાત સે મડી મોકલાવ્યું તેમાં એક મડી પેથડ મંત્રીને પણ ભેટ તરીકે મોકલી. મંત્રીએ ચતુર્થ વ્રત ગ્રહણ કર્યું ન હતું એટલે મડી પહેર્યા વિના જ તેને દેવગૃહમાં રાખી તે તેની યોગ્ય અર્ચના કર, ની પત્ની પ્રથમણી વિચક્ષણ હતી. પોતાનો પતિ હમેશાં તે મડીની અર્ચા–પૂજાદિ કરતો તે તે જેતી. પહેલાં તે તેને આ વાતનું રહસ્ય સમજાયું નહિ પરંતુ તે માટે પ્રયત્ન કરતાં તેને વરસ્તુસ્થિતિ સમજાણી. પિતાના સમર્થ અને પ્રતાપી પતિની સુવાસમાં વિશેષ વૃદ્ધિ કરવાની તેને જિજ્ઞાસા જાગી. પતિને સાનુકૂળ થવામાં પોતાનો આત્મભોગ અર્પવાનો પણ તેણે મન સાથે મક્કમ નિર્ણય કરી વાળ્યો. સાધમી બંધુએ મોકલેલ મડી ન પહેરાય તે ઠીક નહિ એવા આશયથી એકદા પ્રસંગ સાધી તેણે પતિને તે ન પહેરવાનું કારણ પૂછયું એટલે પેથડે ખુલાસો કરતાં જણાવ્યું કે- “ આ કઈ વસ્તુ છે તેને તે કદાપિ વિચાર કર્યો છે? આ પરમ પવિત્ર વસ્તુ છે અને તેનો ઉપભોગ કરવા માટે આત્મભોગની, તેમજ દઢ નિશ્ચયની અનિવાર્ય આવશ્યક્તા છે. એ બધું વિચાર્યા પછી જ હું આવું આચરણ કરી રહ્યો છું. આ મડી ચતુર્થવ્રતધારીને માટે પહેરામણીની વસ્તુ છે. હું બ્રહ્મચર્યવ્રતધારી નથી તેથી તે પહેરી શકતો નથી.” તેની સ્ત્રી આ વચન સાંભળવાને તૈયાર જ હતી. તેણે કહ્યું કે–“ હે સ્વામી ! તમે તે વ્રત ગ્રહણ કરીને પણ આ મડી પહેરો તેમ હું ઈચ્છું છું.” આ સાંભળી પેથડને ઘણે જ આનંદ પ્રગટ્યો અને બંનેએ સાથે યુવાન વયે ચતુર્થ વ્રત સ્વીકાર્યું. શિયલના પ્રભાવથી કોણ અજાણ્યું છે? શીલના માહામ્યથી જિનદાસ શ્રેણી, સુદર્શન શ્રેણી, ભીષ્મ પિતામહ, શ્રી સ્થૂલભદ્ર, ચરમ કેવળી શ્રી જંબૂરસ્વામી અને વિજયશેઠ તેમજ વિજયાશેઠાણી પ્રમુખ અનેક નરરત્નો તથા મહિલા-મણિએ પિતાની અમર નામના મૂકી ગયા છે. બધા વ્રતમાં શિયલ વ્રત પાળવું અતિ દુષ્કર છે. શીલના માહાથી અગ્નિ પણ પાણી સદશ થઈ જાય છે અને તેને માટે સતી સીતાનો દાખલો મેજુદ છે. શીલને જ પ્રભાવથી કલાવતીને પોતાના કપાયેલા કાંડા પાછા મળ્યા હતા. શીલના આવા ઉત્કૃષ્ટ પ્રભાવથી પેથડ પણ વંચિત કેમ રહે ? બ્રહ્મચર્થના પ્રભાવથી મંત્રીનો દેહ વિશેષ કાંતિમય બન્યો અને તેનું વસ્ત્ર મંત્રીને એક વખત અંગે લગાડવાથી રાણીનો દુષ્ટ જવર પણ શાંત થઈ ગયો હતો. આ ઉપરાંત રાજાના ગાંડા થયેલ હસ્તિને વશ કરવા માટે પણ પેથડના અંગવસ્ત્રની સહાય લેવી પડી હતી. પછી પેથડે શ્રી ધર્મઘોષસૂરિ સહિત શત્રુંજયની દબદબાભરી રીતે યાત્રા કરી અને ત્યાં પચીશ ધટી સુવર્ણની ખળાવડે મુખ્ય જિનાલયને મંડિત કર્યું. તેના સંધમાં સાત લાખ યાત્રિક ગણ, બાવન જિનમંદિરે, તેમજ અસંખ્ય નોકર ચાકરે હતા. તેની આ સંધયાત્રામાં અગ્યાર લાખ *એક બતનું પીતાંબરી જેવું ઉત્તમ વસ્ત્ર #વિશેષ હકીકત જાણવા માટે “ સુકૃતસાગર યાને માંડવગઢને મંત્રીશ્વર ” જુઓ, ૨૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર પેથડ : ૧૭૮ [ શ્રી તપાગચ્છ રૂપિયાનો વ્યય થયો હતો. ત્યારપછી તે રૈવતાચળ ( ગિરનાર ) ગયા. ત્યાં અલાઉદ્દીન બાદશાહને માનીત દિગંબર મતનો પૂર્ણ નામને ધનિક શ્રેષ્ઠી યાત્રાર્થે આવ્યો હતો. પહેલાં તો પેથડ અને પૂર્ણ વચ્ચે તીર્થ કોનું છે તે બાબત વાદ ચાલ્યો અને સંધપતિ થવાની પોતપોતાની ભાવના તેઓ બંનેએ જાહેર કરી. છેવટે વિવાદ અને લાંબી રકઝક પછી એવું ઠરાવવામાં આવ્યું કે જે વધુ સુવર્ણ આપે તે ઇદ્રમાળ-તીર્થમાળ પહેરે અને તીર્થ તેનું ઠરે. બન્ને વચ્ચે બેલી બોલાતા પેથડે છપન ધટી સુવર્ણ ના વ્યયથી ઈદ્રમાળ પહેરી તાંબર મતનો જય જયકાર વર્તાવ્યો. એકદા ગુસ્મહારાજને વંદન કરવા જતાં, વારંવાર “ગૌતમ ” એવા નામવાળું શાસ્ત્ર પેથડના સાંભળવામાં આવતાં ગુરુમહારાજને તેનું નામ પૂછયું. ગુરુમહારાજે તેનું “ભગવતી સૂત્ર” એવું નામ જણાવી તેનું મહાસ્ય સમજાવ્યું એટલે તેની તે સાંભળવાની ઈચ્છા થઈ. પછી “ ગૌતમ', એવું નામ બલાતાં એક એક સોનામહોર મૂકીને તે સૂત્ર સાંભળવા લાગ્યો. તે સૂત્ર સાવંત સાંભળતાં છત્રીશ હજાર સોનામહારને વ્યય થયો. તે દ્રવ્યથી તેણે ભૃગુકચ્છ, દેવગિરિ, માંડવગઢ, આબૂ વિગેરે મોટાં નગરોમાં સાત જ્ઞાનભંડારો કરાવ્યા. પેથડને પુત્ર ઝાંઝણ પણ પ્રભાવશાળી ને વિચક્ષણ હતો. તેણે પિતાની મંત્રીપદવી સારી રીતે સાચવી અને રાજાનો પ્રેમ પણ પ્રાપ્ત કર્યો. પછી તે પણ સ્વગુરુ શ્રી ધર્મ ઘેષગુરુ સહિત શત્રુંજયની યાત્રાર્થે નીકળે અને મહોત્સવપૂર્વક યાત્રા કરી. તેના સંઘમાં સપરિવાર એકવીશ આચાર્યો, બાર જિનમંદિર, અઢી લાખ યાત્રિકસમદાય, બાર સંઘપતિઓ, બાર હજાર ગાડાંઓ, ૫૦ હ. પિઠીઆઓ, સામાન વહન કરનાર બારસો ખચ્ચરે, બારસ ઊંટ, બે હજાર ઘોડેસવારો, એક હજાર પાયદળ, તેમજ સેંકડો મશાલચી વિગેરે નોકર-ચાકરો હતા. શાસનની પ્રભાવના નિમિત્તે શ્રી શત્રુંજયના મુખ્ય જિનાલયથી આરંભીને રેવતગિરિના શ્રી નેમિનાથ જિનપ્રાસાદ સુધી બાર યોજન લાંબી સવર્ણમય દવા કરાવી. માર્ગમાં એક એક યોજન છે. પહેરગીરો મૂકી ત્રીજા દિવસે તે વજા જિનાલયના શિખર પર ચઢાવી હતી. આ વજા કરાવવામાં તેને ચોપન ધટી સુવર્ણ વ્યય થયો હતો. કર્ણાવતીના રાજા સારંગદેવને ખુશી કરી છ— રાજાઓને કેદખાનામાંથી મુક્ત કરાવ્યા હતા અને કપૂરને માટે તેના બંને હાથ ભેગા કરાવ્યા હતા. રાજાને એવો નિયમ હતો કે જમણો હાથ લાંબો કરવો નહિ. જ્યારે સારંગદેવ રાજા યાત્રાર્થે નીકળેલા ઝાંઝણના સંધ-પડાવમાં આવ્યું ત્યારે ઝાંઝણે તેનો અતિવ સત્કાર કર્યો. પછી સન્માનાર્થે તાંબૂલ આપતાં રાજાએ એકદમ ઝુંટવી ડાબે હાથે લઈ લીધું. ઝાંઝણને રાજાના આવા વર્તનથી કઈક આશ્ચર્ય થયું એટલે રાજસેવક પાસેથી તેનું કારણ જાણી લીધું. કોઈ પણ રીતે રાજાનું અભિમાન ઊતારવા તેણે મનમાં નિશ્ચય કરી એક યુક્તિ ગોઠવી. પછી પોતે અંદર જઈ ઘણું કપૂર લઈ આવ્યો અને તેની રાજાના હાથમાં ધાર કરી. રાજાનો ડાબો હાથ તો ભરાઈ ગયે અને કપૂર નીચે પડવા લાગ્યું એટલે રાજા સારંગદેવને નિરુપાયે જમણે હાથ લાંબો કરી ડાબા હાથની નીચે પડતું કપૂર ઝીલવા માટે રાખવો પડ્યો.. - ઉપરોક્ત પિતા-પુત્ર સામાન્ય સ્થિતિમાંથી શ્રેષ્ઠ પદે પહોંચી, ધર્મ પર અતિવ આસ્થા રાખી અનેક સદકાર્યો કર્યા હતાં. પોતાના પ્રધાનપદના અવસરે રાજાએ પ્રજા પાસેથી ઘી લેવાનો આદેશ કર્યો હતો છતાં પણ પેથડે ન્યાયાખ્યાયની વિચારણા કરી તે બાજે પોતાના જ શિરે વહોરી લીધો હતો તે તેની પ્રજાવાત્સલ્યતા સૂચવે છે. શાસનની ઉત્તમ પ્રભાવના કરી તથા સારી સુવાસ ફેલાવી પેથડ વર્ગે સીધાવ્યો. +મૂળમાં શત્રુંજય જ જણાવેલ છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] શ્રી સમપ્રભસૂરિ ૪૭ શ્રી સેમિપ્રભસૂરિ (બીજ ) જન્મ વિ. સં. ૧૩૧૦ : દીક્ષા વિ. સં. ૧૩૨૧: આચાર્યપદ વિ. સં. ૧૩૩ર : સ્વર્ગવાસ વિ. સં. ૧૩૭૩ઃ સર્વાથ ૬૩ વર્ષ : શ્રી ધર્મઘોષસૂરિની પાટે સુડતાલીશમા પટ્ટધર શ્રી સમપ્રભસૂરિ થયા. તેઓ મહાજ્ઞાની ને શાસ્ત્રપારગામી હતા. તેમને અગ્યારે અંગે–સાર્થ કંઠા હતા. તેઓ ચારિત્રપાલનમાં અતિ વિશુદ્ધિપરાયણ હતા. સ્વગુરુ ધમષે તેમને શક્તિશાળી સમજીને જ્યારે મંત્રગભિત પુસ્તિકા આપવા માંડી ત્યારે તેમણે જણાવ્યું કે-“શ્રુતજ્ઞાન એ જ મંત્ર પુસ્તિકા છે, મારે બીજી કઈ મંત્ર પુસ્તિકાની જરૂર નથી” એમ જણાવી તેમણે તે પુસ્તિકા સ્વીકારી નહિ એટલે બીજા યોગ્ય પાત્રના અભાવમાં તે પુસ્તિકાને જળશરણ કરવામાં આવી. તેઓ શુદ્ધ ક્રિયાપરાયણ પણ હતા અને તે કારણથી જળકુંકણ દેશમાં અકાયની વિરાધના થવાના ભયથી તેમજ મરુધર દેશમાં શુદ્ધ-નિર્દોષ પાણીના અભાવને કારણે સાધુઓના વિહારને નિષેધ કર્યો હતો. આ ઉપરાંત તેઓ જ્યોતિષશાસ્ત્રનું પણ સારું જ્ઞાન ધરાવતા હતા. તેઓ ભીમપલ્લી( હાલનું ડીસા કેમ્પથી આઠ કેસ દૂર આવેલ ભીલડી ગામ ) માં ચાતુર્માસ રહ્યા ત્યારે જ્ઞાનબળથી જણાયું કે નજીકના વખતમાં આ પલ્લીને નાશ થવાનો છે. તે વર્ષે બે કાતિક માસ હતા ને ચાતુર્માસ પૂર્ણ થાય તે અગાઉ પહેલા કાતિક વદિમાં આ પલ્લીમાં ઉપદ્રવ થશે–ભંગ થશે એમ જાણું તેઓ પ્રથમ કાર્તિક શુદિ ૧૫ મે ત્યાંથી વિહાર કરી ગયા. શાસ્ત્ર-નિયમાનુસાર બીજા કાતિક માસની ચૌદશે ચમાસી પ્રતિક્રમણ કર્યા પછી વિહાર કરવો જોઈએ પણ આ ઉપદ્રવથી બચવા તેમણે એ માર્ગ સ્વીકાર્યો હતે. અન્ય ગચ્છીય આચાર્યો સાથે હતા. તેમને આ વાત જણાવી સમજાવવામાં આવ્યા છતાં કેટલા ન માન્યા અને ત્યાં જ રહ્યા જેને પરિણામે તેઓ દુઃખી થયા. તે પલ્લી બળીને ભસ્મ થઈ ગઈ. તેમણે ચિતડમાં બ્રાહ્મણની સભામાં જય મેળવ્યા હતા. તેઓને શ્રી વિમળપ્રભસૂરિ, શ્રી પરમાણંદસૂરિ, શ્રી પતિલકસૂરિ અને શ્રી સંમતિલકસૂરિ એ નામના ચાર શિષ્યો હતા. જે વર્ષે શ્રી ધર્મઘોષસૂરિ સ્વર્ગવાસી થયા તે જ વર્ષમાં એટલે કે વિ. સં. ૧૩૭૩ માં શ્રી સમપ્રભસૂરિએ શ્રી પરમાણંદસૂરિ તેમજ શ્રી સંમતિલકસૂરિને આચાર્ય પદ આપ્યું અને ત્રણ માસ પછી પોતે સ્વર્ગવાસી થયા. - એમ કહેવાય છે કે તેઓ સ્વર્ગવાસ પામ્યા તે સમયે ખંભાતનગરમાં તેમના ઉપાશ્રય નજીક સ્વગથી વિમાન આવ્યું હતું, અને તેઓ કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવ તરીકે ઉપજ્યા હતા. તેમણે આરાધના પયત્નો, જીવકલ્પસૂત્ર, યત્રાવિત્ર સ્તુતિ, નિનેન યેન વિગેરે અઠાવીશ ચમક સ્તુતિઓ રચી હતી. Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમતિલકસૂરિ : ૧૮૦ :- [ શ્રી તપાગચ્છ ૪૮ શ્રી સંમતિલકસૂરિ જન્મ વિ. સ. ૧૩૫૫ માહ માસઃ દીક્ષા વિ. સં. ૧૩૬૯: આચાર્ય પદ વિ. સં. ૧૩૭૩ઃ સ્વર્ગગમન વિ. સં. ૧૪૨૪ : સર્વાય ૬૯ વર્ષ : શ્રી સમપ્રભસૂરિ(બીજા)ની પાટે શ્રી મતિલકસૂરિ આવ્યા. સોમપ્રભસૂરિએ પહેલા પિતાના વિમળપ્રભસૂરિ નામના શિષ્યને આચાર્યપદ આપી પટ્ટધર નીમ્યા હતા, પરંતુ તેઓ અલપજીવી નીવડવાથી શ્રી સંમતિલકસૂરિ અને પરમાનંદસૂરિ બંનેને સાથે આચાર્ય પદવી આપી પટ્ટધર નીમ્યા. તેમાં પણ પરમાનંદસૂરિને સ્વર્ગવાસ વહેલો થવાથી શ્રી સોમતિલકસૂરિ પટ્ટધર તરીકે ચાલુ રહ્યા. તેમના જીવનને લગતે વિશેષ વૃત્તાંત કયાં ય ઉપલબ્ધ થતો નથી, પણ સહિષ્ણુતા અને પિતાના વિશાળ વિચારોને કારણે તેઓ તેમના સમયમાં શ્રેષ્ઠ આચાર્યપણાની ખ્યાતિ પામ્યા હતા. તેઓ ગચ્છ-મમત્વથી પણ પર હતા અને તેને કારણે જ ખરતર ગચ્છીય શ્રી જિનપ્રભસૂરિએ પોતાના શિષ્યો માટે રચેલ ૭૦૦ નવીન સ્તોત્રો શ્રી સંમતિલકસૂરિને સમર્પણ કર્યાં હતાં. તેમને (૧) શ્રી પદ્ધતિલકસૂરિ (૨) શ્રી ચંદ્રશેખરસૂરિ, (૩) શ્રી જયાનંદ. સૂરિ ને (૪) શ્રી દેવસુન્દરસૂરિ નામના પ્રખર પ્રતાપી શિષ્યા હતા અને તેમને અનુક્રમે આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. ( વિશાળ વિચારે અને ઉન્નત ભાવના હેવા સાથે તેઓની સાહિત્યસેવા પણ ઓછી ન હતી. તેમણે ૩૮૭ ગાથાને બૃહન્નવ્યક્ષેત્રસમાસ, સપ્તતિશતસ્થાનક આદિ ગ્રંથ અને પિતાના ગુરુએ રચેલ અઠ્ઠાવીશ યમક સ્તુતિઓ પર વૃત્તિ રચી છે. આ ઉપરાંત કેટલાક નૂતન સ્તોત્રની રચના પણ કરી છે. તેઓ વિ. સં ૧૪૨૪માં સ્વર્ગવાસી થયા. તેમના શિષ્ય શ્રી ચંદ્રશેખરસૂરિને જન્મ વિ. સં.૧૩૭૩માં થયો હતો અને બાર વર્ષની ઉંમરે વિ. સં. ૧૩૮૫માં દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૩૯૪માં આચાર્યપદ આપવામાં આવ્યું અને પચાસ વર્ષનું આયુષ્ય પાળીને વિ. સં. ૧૪૨૩માં તેઓ સ્વર્ગવાસી થયા. તેમણે ઉષિતભોજન કથા, યુવરાજર્ષિ કથા, વગેરે કથાઓ અને સ્તંભનકહારબંધ ઈત્યાદિ સ્તવને રચેલા છે. બીજા શિષ્ય શ્રી જયાનંદસૂરિને જન્મ વિ. સં. ૧૭૮૦માં થયેલ હતું અને તેમણે પણ બાર વર્ષની વયે એટલે કે ૧૩૯૨માં અષાડ શુદિ સાતમના રોજ દીક્ષા સ્વીકારી હતી. વિ. સં. ૧૮૨૦માં અણહીલપુર પાટણમાં ચૈત્ર શુદિ ૧૦ના રોજ તેમને સૂરિપદ આપવામાં આવ્યું અને વિ. સં. ૧૪૪૧માં તેઓ સ્વર્ગવાસી બન્યા. તેમણે શ્રી સ્થલ Page #228 -------------------------------------------------------------------------- ________________ ५ineी ] શ્રી મતિલકસૂરિ मद्रयारिन तम देवाः प्रभोऽयं विगैरे स्तवनानी २यन॥ ४॥ छे. तमना अपडेशथी મંત્રી પેથડે ગ્રંથલેખન, સંઘભક્તિ વિગેરે ધાર્મિક કાર્યો કર્યા હતાં. एगुणवण्णो सिरिदेव-सुंदरो ४९ सोमसुंदरो पण्णो ५०। मुनिसुंदरेगवण्णो ५१, बावण्णो रयणसेहरओ ५२॥ १६ ॥ तत्पट्टे श्रीदेवसुंदरसूरिः । तत्प? श्रीसोमसुंदरसूरिः । तत्पट्टे श्रीमुनिसुंदरसूरिः ।। तत्पट्टे श्रीरत्नशेखरसूरिः। ગાથાર્થ –ઓગણપચાશમાં શ્રી દેવસુંદરસૂરિ, પચાસમાં શ્રી સેમસુંદરસૂરિ, એકાવનમાં શ્રી મુનિસુંદરસૂરિ અને બાવનમા પટ્ટધર તરીકે શ્રી રત્નશેખરસૂરિ થયા. ૧૬ व्याख्या-४९ एगुणवण्णोत्ति-श्रीसोंमतिलकसूरिपट्टे एकोनपंचाशत्तमः श्रीदेवसुन्दरसूरिः। तस्य वि० षण्णवत्यधिके त्रयोदशशत १३९६ वर्षे जन्म, चतुर्वर्षाधिके चतुर्दशशत १४०४ वर्षे व्रतं महेश्वरग्रामे, विंशत्यधिके १४२० अणहिल्लपत्तने सूरिपदं । यं पत्तने गुंगडीसर:कृतस्थिति: प्रधानतरयोगिशतत्रयपरिवृतो मंत्रतंत्रादिसमृद्धिमंदिरं स्थावरजंगमविषापहारी जलानलव्यालहरिभयभेता अतीतानागतादिवस्तुवेत्ता राजमंत्रिप्रमुखबहुजनबहुमानपूजितः उदयीपा योगी प्रजासमक्षं स्तुतिं कुर्वाणः प्रकटितपरमभक्तिडंबरः साडंबरं वंदितवान् । तदनु च संघाधिपनरिआद्यैवंदनकारणं पृष्ठः स योगी उवाच-" पद्माऽक्षदंडपरिकरचिह्नरुपलक्षयुगोत्तमगुरवस्त्वया वंदनीया " इति दिव्यज्ञानशक्तिमतः कणयरीपाऽभिधानस्वगुरोर्वचसा वंदित " इति । श्रीदेवसुन्दरसूरीणां च श्रीज्ञानसागरसूरयः, श्रीकुलमंडनसूरयः, श्रीगुणरत्नसूरयः, श्रीसोमसुंदरसूरयः, श्रीसाधुरत्नसूरयश्चेति पंचशिष्यास्तत्र श्रीज्ञानसागरसूरीणां वि० पंचाधिके चतुर्दशशत १४०५ वर्षे जन्म, सप्तदशाधिके १४१७ दीक्षा, एकचत्वारिंशदधिके १४ ४ १ सूरिपदं, षष्ठयधिके १४६० स्वर्गः । स च चतुर्थः । तदुक्तं गुर्वावल्यां ( श्लो० ३३८, ३३९ ) खरतरपक्षश्राद्धो, मंत्रिवरो गोवल: सकलरात्रिम् । अनशनसिद्धौ भक्त्या-ऽगुरुकर्पूरादिभोगकरः ॥ १ ॥ ईषन्निद्रामाप्याऽपश्यत्स्वप्ने सुदिव्यरूपधरान् । तानिति वदतस्तुर्ये, कल्पे स्मः शक्रसमविभवाः ॥ २ ॥ युग्ममिति ॥ Page #229 -------------------------------------------------------------------------- ________________ श्री सोमति सूरि १८२ : [श्री तथा तत्कृता ग्रंथाश्च-श्रीआवश्यकौघनियुक्त्याद्यनेकग्रंथावचूर्णयः, श्रीमुनिसुव्रतस्तवघनौधनवखण्डपार्श्वनाथस्तवादि च ॥ श्रीकुलमण्डनसूरीणां च वि० नवाधिके चतुर्दशशते १४०९ जन्म, सप्तदशाधिके १४१७ व्रतं, द्विचत्वारिंशदधिके १४ ४२ सूरिपदं, पंचपंचाशदधिके १४५५ स्वर्गः ॥ सिद्धान्तालापकोद्धारः विश्वश्रीधरेत्यादिअष्टादशारचक्रबंधस्तव-गरीयो० हारबंधस्तवादयश्च तत्कृतग्रन्थाः। श्रीगुणरत्नसूरीणां चासाधारणो नियमः । तदुक्तम् ( गु० श्लो० ३८१ ) जगदुत्तरो हि तेषां, नियमोऽवष्टंभरोषविकथानां । आसन्नां मुक्तिरमां, वरति चरित्रादिनैर्मल्यात् ॥ १ ॥ इति तत्कृताश्च ग्रंथाः-क्रियारत्नसमुच्चयः, षड्दर्शनसमुच्चयबृहदवृत्त्यादयः ॥ श्रीसाधुरत्नसूरीणां कृतिर्यतिजीतकल्पवृत्त्यादिकेति ॥ छ । ५० पण्णोत्ति-श्रीदेवसुंदरसूरिपट्टे पंचाशत्तमः श्रीसोमसुन्दरसरिः । तस्य वि० त्रिंशदधिके चतुर्दशशते १४३० वर्षे मा० व० चतुर्दश्याम् शुक्रे जन्म, सप्तत्रिंशदधिके १४३७ व्रतं, पञ्चाशदधिके १४५० वाचकपदं, सप्तपञ्चाशदधिके १४५७ सूरिपदं ॥ यमष्टादशशत १८०० साधुपरिकरितं सत्क्रियापरायणं महामहिमालयं गुरुं दृष्ट्वा रुष्टैर्द्रव्यलिंगिभिरेकः पंचशतद्रविणदानेन सशस्त्रः पुमांस्तद्वधायोदीरितः । स च दुर्धिया वसतौ प्रविष्टो यावदनुचितकरणाय यतते तावच्चन्द्रोद्योते जाते सति निद्रालुभिरपि श्रीगुरुभी रजोहरणेन प्रमृज्य पार्वं परावर्तितं तदू दृष्ट्वाऽहो निद्रायामपि क्षुद्रप्राणिकृपापरमेनमपराध्य " कस्यां गतौ मे गति "रिति विचारणमा परलोकभीतो गुरुपादयोर्निपत्य " क्षमध्वं मेऽपराध 'मिति वचसा गुरुं प्रबोध्य निजव्यतिकरं कथितवान् । सोऽपि गुरुभिर्मधुरवाचा तथोदीरितो यथा प्रव्रजित इति वृद्धवचः ॥ तथा यस्य ज्ञानवैराग्यनिधेर्गुणगणप्रतीतिः परपक्षेऽपि प्रतीता । तदुक्तं गुरुगुणरत्नाकरे ( सर्ग २, श्लोक ६२ ) आकर्ण्य यद गुणगणं गृहिणः प्रहृष्टा, लेखेन दुष्कृतततीरतिदूरदेशात् । विज्ञप्य केऽपि कृतिनः परपक्षभानोऽ-प्याऽऽलोचनां जगृहुरास्यकजेन येषां ॥१॥ इति तत्कृतिश्च-योगशास्त्रोपदेशमालाषडावश्यकनवतत्त्वादिबालावबोधभाष्यावचूर्णि-कल्याणकस्तोत्रादिनीति । Page #230 -------------------------------------------------------------------------- ________________ ५४ाक्षी : १८3 શ્રી સતિલકસૂરિ तच्छिष्यास्तु-१ श्रीमुनिसुन्दरसूरिः, २ कृष्णसरस्वतीबिरुदधारक-श्रीजयसुन्दरसूरिः, ३ महाविद्याविडंबनटिप्पनकारक-श्रीभुवनसुन्दरसूरिः, ४ कण्ठगतैकादशांगीसूत्रधारकदीपावलिकाकल्पादिकारक-श्रीजिनसुन्दरश्चेति चत्वारः । तैः परिकरितो राणपुरे श्रीधरणचतुर्मुखविहारे ऋषभाद्यनेकशतबिंबप्रतिष्ठाकृत् ॥ अनेकभव्यप्रतिबोधनादिना प्रवचनमुभाव्य वि० नवनवत्यधिकचतुर्दशशत १४९९ वर्षे स्वर्गभाक् । ५१ मुनिसुन्दरेगवण्णोत्ति-श्रीसोमसुन्दरसूरिपट्टे एकपंचाशत्तमः श्रीमुनिसुन्दरसूरिः । येनानेकप्रासादपद्मचक्रषट्कारकक्रियागुप्तकाऽर्धभ्रमसर्वतोभद्रमुरजसिंहासनाऽशोकभेरीसमवसरणसरोवराऽष्टमहाप्रातिहार्यादिनव्यत्रिशतीबंधतर्कप्रयोगाद्यनेकचित्राक्षरद्वयक्षरपंचवर्गपरिहाराद्यनेकस्तवमय"त्रिदशतरंगिणी" नामधेयाष्टोत्तरशतहस्तमितो लेखः श्रीगुरूणां प्रेषितः ॥ चातुर्वेद्यवैशारद्यनिधिरुपदेशरत्नाकरप्रमुखग्रन्थकारकः ॥ स्तंभतीर्थे दफरखानेन “वादिगोकुलसंड" इति भणितः दक्षिणस्यां " कालीसरस्वती "ति प्राप्तबिरुदः, अष्टवर्षगणनायकत्वानंतरं वर्षत्रिक " युगप्रधानपदव्युदयी " ति जनैरुक्तः, अष्टोत्तरशत १०८ वर्तुलिकानादौपलक्षकः, बाल्येऽपि सहस्राभिधानधारकः, संतिकरमिति समहिमस्तवनकरणेन योगिनीकृतमार्युपद्रवनिवारकः चतुर्विंशतिवार २४ विधिना सूरिमंत्राराधकः ॥ तेष्वपि चतुर्दशवारं यदुपदेशत: स्वस्वदेशेषु चंपकराजदेपाधारादिराजभिरमारिः प्रवर्तिता । सीरोहीदिशि सहस्रमलराजेनाऽप्यमारिप्रवर्तने कृते येन तिड्डकोपद्रवो निवारितः । श्रीमुनिसुन्दरसूरेवि० षट्त्रिंशदधिके चतुर्दशशत १४३६ वर्षे जन्म, त्रिचत्वारिंशदधिके १४४३ व्रतं, षट्षष्ठ्यधिके १४६६ वाचकपदं, अष्टसप्तत्यधिके १४७८ द्वात्रिंशत्सहस्र ३२००० टंकव्ययेन वृद्धनागरीयसं० देवराजेन सूरिपदं कारितं, त्र्युत्तरपंचदशशत १५०३ वर्षे का० शु० प्रतिपत् १ दिने स्वर्गभाक ॥ ५२ बावण्णोत्ति-श्रीमुनिसुन्दरसूरिपट्टे द्विपंचाशत्तमः श्रीरत्नशेखरसूरिः । तस्य वि० सप्तपंचाशदधिके चतुर्दशशत १४५७ वर्षे क्वचिहा द्विपंचाशदधिके १४५२ जन्म, त्रिषष्ठ्यधिके १४६३ व्रतं, त्र्यशीत्यधिके १४ ८३ पण्डितपदं, त्रिनवत्यधिके १४९३ वाचकपदं, व्युत्तरे पंचदशशते १५०२ वर्षे सूरिपदं, सप्तदशाधिके १५१७ पोषवदिषष्ठीदिने ६ स्वर्गः । स्तंभतीर्थे बांबीनाम्ना भट्टेन " बालसरस्वती "ति नाम दत्तं ॥ तस्कृता ग्रंथाः-१ श्राद्धप्रतिक्रमणवृत्ति, २ श्राद्धविधिसूत्रवृत्तिः, ३ आचारप्रदीपश्चेति। तदानीं च लुकाख्याल्लेखकात् वि० अष्टाधिकपंचदशशत १५०८ वर्षे जिनप्रतिमोत्थानपरं Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી મતિલકસૂરિ [ શ્રી તપાગચ્છ लुंकामतं प्रवृत्तं ।। तन्मते वेषधरास्तु वि० त्रयस्त्रिंशदधिकपंचदशशत १५३३ वर्षे जाताः । तत्र प्रथमो वेषधारी भाणाख्योऽभूदिति ॥ १६ ॥ વ્યાખ્યાથ-શ્રી સોમતિલકરિની પાટે ઓગણપચાસમા પટધર શ્રી દેવસુંદરસૂરિ થયા. તેમને વિ. સં. ૧૩૯૬ માં જન્મ થયો હતો. મહેશ્વર ગામમાં વિ. સં. ૧૪૦૪માં તેમણે દીક્ષા લીધી હતી અને વિ. સં. ૧૪૨૦ માં અણહીલપુરપાટણમાં આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. તે જ અણહીલપુરપાટણમાં ગુંગડી નામના સરોવર પર રહેનાર, ત્રણ સે ઉત્તમ ગીથી પરવરેલ, મંત્ર-તંત્રાદિ સમૃદ્ધિના સ્થાનરૂપ, સ્થાવર તેમજ જંગમ વિષને દૂર કરનાર, પાણી, અગ્નિ, સર્પ, સિંહ આદિના ભયને ભેદનાર, ભૂતકાળ તેમજ ભવિષ્યકાળની વસ્તુઓને જ્ઞાતા, રાજા, મંત્રીશ્વર પ્રમુખ ઘણું મનુષ્યથી સન્માનિત અને પરમ ભક્તિભાવવાળા ઉદયીપા નામના યોગીએ પ્રજા સમક્ષ રસ્તુતિ કરીને દેવસુન્દરસૂરિને શ્રી આડંબરપૂર્વક વાંધા હતા. ત્યારબાદ સંઘના અગ્રેસર નરી વિગેરે શ્રેષ્ઠીઓએ તેમને વંદન કરવાનું કારણ પૂછયું એટલે તે ગી બલ્ય કે–“દિવ્ય શક્તિવાળા મારા કણયરીપા નામના ગુરુએ કહ્યું હતું કે-“તારે પ, અક્ષ, દંડ વિગેરે ચિહનોથી યુક્ત યુગશ્રેષ્ઠ–યુગપ્રધાનરૂપ ગુરુઓને વંદન કરવું.” એટલે દેવસુંદરસૂરિને તે બધા લક્ષણોથી યુક્ત જાણુને મેં નમરકાર કર્યો છે. શ્રી દેવસુંદરસૂરિને (૧) શ્રી જ્ઞાનસાગરસૂરિ, (૨) શ્રી કુલમંડનસૂરિ, (૩) શ્રી ગુણરત્નસૂરિ, (૪) શ્રી સોમસુંદરસૂરિ અને (૫) શ્રી સાધુરત્નસૂરિ, એ નામના પાંચ શિષ્યો હતા. તેમાં શ્રી જ્ઞાનસાગરસૂરિને વિ. સં. ૧૪૦૫ માં જન્મ, ૧૪૧૭ માં દીક્ષા, વિ. સં. ૧૪૪૧ માં આચાર્ય પદ અને વિ. સં. ૧૪૬૦ માં સ્વર્ગવાસ થે હતો. તેઓ કાળધર્મ પામીને ચોથે સ્વર્ગે ગયા એ ગુર્નાવલીમાં ઉલ્લેખ સાંપડે છે. (લે. 33૮ અને ૩૩૯) જ્યારે ગુરુમહારાજે અણુશણ આદર્યું ત્યારે ભક્તિથી આખી રાત્રિ અગર અને કપૂર વિગેરે ધૂપને ઉવેખતા ખરતરગચ્છીય શ્રાવક ગોવલ નામના શ્રેષ્ઠ મંત્રીએ તે સમયે કઈક નિદ્રા આવવાને લીધે સ્વપ્નમાં દિવ્યરૂપ ધારી ગુરુમહારાજને “અમે ચોથા દેવલેકમાં ઈસામાનિક દેવ થયા છીએ ” એમ કહેતા સાંભળ્યા હતા. તેમના રચેલા ગ્રંથ નીચે પ્રમાણે છે – આવશ્યકસૂત્ર, ઘનિર્યું ત્યાદિ અનેક ગ્રંથની અવચેરી, શ્રી મુનિસુવ્રતસ્વામી સ્તવન અને ઘનૌઘનવવા પાર્શ્વનાથસ્તવ વિગેરે. Page #232 -------------------------------------------------------------------------- ________________ પદાવલી ] શ્રી મતિલકસૂરિ બીજા શ્રી કુળમંડનસૂરિને વિ. સં. ૧૪૦૯માં જન્મ, વિ. સં. ૧૪૧૭માં દિક્ષા, વિ. સં. ૧૪૪૨ માં સૂરિપદ અને વિ. સં. ૧૪૫૫ માં સ્વર્ગવાસ થયો હતે. તેમણે સિદ્ધાંતાલાપhદ્ધાર, વિશ્વશ્રીધર૦ ઈત્યાદિ અઢાર ચક્રબંધ સ્તવ તેમજ ગરીય અને હારબંધ તવાદિ રચ્યા હતા. - ત્રીજા શ્રી ગુણરત્નસૂરિને ઉત્કૃષ્ટ નિયમ ( વિષયકષાયાદિનું દમન) હતું ( ગુર્નાવલી બ્લેક ૩૮૧ ). તે માટે કહ્યું છે કે–અહંકાર, રેષ, વિકથા વિગેરે ઉપરને તેમનો સંયમ ઉત્કૃષ્ટ હતો અને તેમની ચારિત્રની એટલી બધી વિશુદ્ધિ હતી કે લેકે તેમને આસન્નવી કહેતા હતા. મોક્ષરૂપી લક્ષ્મી તેમની પાસે દાસી જેવી જણાતી હતી. તેમના કરેલા ગ્રંથમાં ઝિયારત્નસમુચ્ચય, પદર્શનસમુચ્ચય બૃહદવૃત્તિ વિગેરેનો સમાવેશ થાય છે. ચોથા શ્રી સાધુનસૂરિની કૃતિ યતિતકલ્પવૃત્તિ છે. શ્રી દેવસુંદરસૂરિની પાટે પચાસમા પટ્ટધર શ્રી સેમસુંદરસૂરિ થયા. તેમને વિ. સં. ૧૪૩૦ ના માહ વદિ ૧૪ ને શુક્રવારે જન્મ, વિ. સં. ૧૪૩૭ માં દીક્ષા, વિ. સં. ૧૪૫૦ માં વાચકપદ અને વિ. સં. ૧૪૫૭ માં આચાર્ય પદ પ્રદાન થયું હતું. તેમને અઢારસે સાધુથી પરિવરેલ અને સ&િયાપરાયણ તેમજ અતિવ મહિમાવાળા જાણુને કાપિત થયેલા યતિવર્ગે પાંચ સે દ્રવ્ય આપવાવડે કરીને કોઈ એક સશસ્ત્ર (હથિયારબંધ) પુરુષને શીખવીને ગુરુના વધને માટે મોકલ્યા. તે દુષ્ટ પુરુષ ઉપાશ્રયમાં પ્રવેશીને જોવામાં તે દુષ્ટ કાર્ય કરવા ઉઘુક્ત થાય છે તેવામાં ચંદ્રના પ્રકાશમાં, ઊંધમાં પણ પડખું ફેરવતાં ગુરુને રજોહરણવડે પ્રમાર્જન કરતા જોયા એટલે “Giઘમાં પણ સૂક્ષ્મ જંતુઓ પ્રત્યે ગુરુ કેટલા જીવદયાતત્પર છે એમ વિચારી આમને અપરાધ કરીને મારી કઈ ગતિ થશે.” એમ વિચારતાં પરલેકથી ભય પામેલા તે પુરુષે ગુરુના ચરણમાં પડી “મારે અપરાધ માફ કરે” એમ કહી માફી માગી. પછી ગુરુને પિતાને બધે વૃતાંત કહી સંભળાવ્યો. ગુરુએ પણ તેને મીઠી વાણીથી એ સમજાવ્યું કે તેણે પાછળથી દીક્ષા લીધી એવી લોકોક્તિ છે. જ્ઞાન તેમજ વૈરાગ્યના સમુદ્ર સરખા તેમના ગુણની પ્રતિતી (પ્રતિકા) અન્ય ગચ્છમાં પણ જામી હતી. ગુરુગુણરત્નાકરમાં કહ્યું છે કે – જમના ગુણસમૂહને સાંભળીને હર્ષ પામેલા એવા અન્ય ગચ્છીય વિવેકી ગૃહસ્થાએ ૨૪. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમતિલકસૂરિ : ૧૮૬ : [ શ્રી તપાગચ્છ દૂરદેશાવરથી પણ પોતાના પાપકા–નિંઘ કાર્યોને પત્રદ્વારા જણાવીને તેમના મુખકમળથી ફરમાવાએલી આલોચના (પ્રાયશ્ચિત્ત) સ્વીકારી હતી. યોગશાસ્ત્ર, ઉપદેશમાળા, ષડાવશ્યક, નવતત્વ બાલાવબોધ, ભાષ્યાવચૂર્ણ તેમજ કલ્યાણ સ્તોત્ર વિગેરે તેમની કૃતિઓ છે. તેમના (૧) શ્રી મુનિસુંદરસૂરિ, (૨) “કૃષ્ણસરરવતી” બિરુદને ધારણ કરનાર શ્રી જયસુંદરસૂરિ, (૩) મહાવિદ્યાવિડંબનટિપ્પન રચનાર શ્રી ભુવનસુંદરસૂરિ તેમજ (૪) અગ્યાર અંગેના જ્ઞાતા અને દિવાલીક૯૫ના રચનાર શ્રી જિનસુંદરસૂરિ વિગેરે શિષ્ય હતા. તે શિષ્યોથી પરિવરેલા શ્રી સોમસુંદરસૂરિએ રાણકપુરમાં ધન (ધરણુ)ષ્ટીકૃત ચૌમુખવિહારમાં અષભજિનેશ્વર આદિ અનેક બિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. અનેક ભવ્ય જીને પ્રતિબોધ પમાડીને અને શાસનને ઉઘાત કરીને તેઓ વિ. સં. ૧૪૯૯ માં વર્ગવાસી થયા. - શ્રી સોમસુંદરસૂરિની પાટે એકાવનમા પદધર શ્રી મુનિસુંદરસૂરિ થયા. તેમણે અનેક પ્રાસાદે, કમળ, ચક્ર, ષકારક, ક્રિયાગુપ્તક, અર્ધબ્રમ, સર્વતે ભદ્ર, મુરજ, સિંહાસન, અશોક, ભેરી, સમવસરણ, સરોવર, આઠ મહાપ્રાતિહાર્યાદિ નવીન ત્રણ રચનાવાળા અને તર્ક-પ્રયોગાદિ અનેક ચિત્રાક્ષર, દ્વચક્ષર, પાંચ વર્ગના પરિવાર વિગેરે અનેક સ્તવમય શ્રી “ત્રિદશતરંગિણી” નામની એક સે આઠ હાથ (૧૦૮) લાંબી પત્રિકા લખીને ગુરુને એકલી હતી. ચાર પ્રકારની વિદ્યામાં વિચક્ષણ તેમણે ઉપદેશરત્નાકર પ્રમુખ ગ્રંથની રચના કરી હતી. દફતરખાને તેમને શ્રી સ્તંભતીર્થે “વાદિગોકલપંઢ” એવું બિરુદ આપ્યું હતું, તેમજ દક્ષિણ દેશમાં તેમણે “કાલસરસ્વતી” નામનું બિરુદ મેળવ્યું હતું. તેઓ આઠ વર્ષ ગણનાયક અને પછીના ત્રણ વર્ષ યુગપ્રધાન તરીકે કહેવાયા હતા. તેઓ પોતાની આસપાસ થનારા ૧૦૮ અવાજને પૃથફ પૃથફ જાણનારા હતા. બાળવયથી જ હજાર અવધાન કરનાર હતા. ગિનીએ કરેલા મરકીના ઉપદ્રવની શાન્તિ માટે મહિમાયુક્ત સંતિક સ્તવની તેમણે રચના કરી; તેમજ વિધિપૂર્વક ચોવીશ વાર સૂરિમંત્રની આરાધના કરી. તેમાં ય પણ ચૌદ વાર ચંપરાજ વિગેરે રાજાઓએ પિતપોતાના દેશમાં ગુરુના ઉપદેશથી અમારી પ્રવર્તાવી હતી. આ ઉપરાંત શહી દેશના રાજા સહસ્ત્રમલે પણ અમારી પ્રવર્તાવી અને તેથી ગુરુએ તેના દેશમાં તીડને ઉપદ્રવ શાન્ત કર્યો હતે. શ્રી મુનિસુંદરસૂરિને ૧૪૩૬ માં જન્મ, વિ. સં. ૧૪૪૩ માં દીક્ષા, વિ. સં. Page #234 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] * ૧૮૭ શ્રી દેવસુંદરસૂરિ ૧૪૬૬ માં વાચકપદ મળ્યું હતુ. જ્યારે વિ. સ. ૧૪૭૮ માં આચાર્ય પદ પ્રદાન થયું ત્યારે વડનગરના વાસી શા દેવરાજે ૩૨૦૦૦ ટક(એક જાતનું નાણું )ના વ્યય કરીને મહાત્સવ કર્યાં હતા. તેઓ વિ. સ. ૧૫૦૩ માં કાર્તિક શુદ્ધિ ૧ ને દિવસે સ્વર્ગવાસી થયા. શ્રી મુનિસુંદરસૂરિની પાર્ટ બાવનમા પટ્ટધર તરીકે શ્રી રત્નશેખરસૂરિ થયા. તેમના વિ. સં. ૧૪૫૭ અને કેટલાકના મતે વિ. સ. ૧૪૫૨ માં જન્મ થયા હતા. વિ. સ. ૧૪૬૩ માં દીક્ષા, વિ. સ’. ૧૪૮૩ માં પંડિત પદ, વિ. સ. ૧૪૯૩ માં વાચક પદ, વિ. સ. ૧૫૦૨ આચાર્ય પદ્મ અને વિ. સ’, ૧૫૧૭ માં પેષ વિદે છઠ્ઠું સ્વર્ગવાસ થયા હતા. “ માંખી' નામના પડિતે ખંભાતમાં તેમને “ બાલસરસ્વતી ” એવુ બિરુદ આપ્યુ હતું. ', શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ, શ્રાવિધિસૂત્ર વૃત્તિ, આચારપ્રદીપ વિગેરે ચાની તેમણે રચના કરી હતી. આ સમયે વિ. સ. ૧૫૦૮ માં લુંકા નામના લેખકથી ( લહીયાથી ) જિનપ્રતિમાનું ઉત્થાપન કરનાર લુંકા મત પ્રચલિત થયો. " તેમનામાં વેષધારી સાધુએ તા વ. સ. ૧૫૩૩ માં થયા અને તેમાં “ ભાણા નામના સાથી પ્રથમ વેબધારી થયા હતા. ૪૯. શ્રી દેવસુ’દરસૂરિ. જન્મ વિ. સં. ૧૩૯૬: દીક્ષા વિ. સ. ૧૪૦૪ઃ સૂરિપદ વિ. સં. ૧૪૨૦: શ્રી દેવસુદરસૂરિ શ્રી સામતિલકસૂરિની પાટે આવ્યા.તેમના કયા ગામમાં જન્મ થયા હતા અને તેમની કૌટુંબિક હકીકત કેવી હતી તેને લગતી વિગત મળી શકતી નથી, પરંતુ તેમણે વિ. સ. ૧૪૦૪માં મહેશ્વર ગામમાં દીક્ષા લીધી હતી અને તેમને વિ. સ. ૧૪૨૦માં અણુહીલ્લપુર પાટણમાં મહાત્સવપૂર્વક આચાય પદવી આપવામાં આવી હતી. તેમના શરીર પરના ચિહ્ના તથા લક્ષણા ઉત્તમ પ્રકારના હતા અને તેથી તેમની પ્રતિભા સત્ર પડતી. એકદા ત્રણસે ચેાગીના પરિવારવાળા ઉદયીપા નામના ચેાગીએ પ્રગટપણે શ્રી દેવસુંદરસૂરિની બહુમાનયુક્ત સ્તુતિ કરી હતી. કોઇ ભક્તે તેનુ કારણ પૂછતાં ઉદયીપા યાગીએ જણાવ્યું હતુ કે-“મારા ગુરુ કયરીપાએ મને જણાયું હતું કે ‘પદ્મ, અક્ષ, દંડ, પરિકર વિગેરે લક્ષણાથી જે યુક્ત હાય તેને તારે વંદન કરવુ’ એ વચનાનુસાર તે તે સ લક્ષણાથી યુક્ત આ સૂરિવરને જોઇને મે વંદન કર્યુ છે.” આટલે પ્રભાવ સૂરિજી જૈનેતર સમાજમાં પણ વિસ્તારી શકા હતા. તેમના શિષ્યસમુદાય 39 Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનસાગર તે કુળમડનસૂરિ ૧૯ [ શ્રી તપાગચ્છ સારે। અને સ ંગઠિત હતા. તેમના મુખ્ય શિષ્યા (૧) શ્રી જ્ઞાનસાગરસૂરિ, (ર) શ્રી કુલમ ડેનસૂરિ, ( ૩ ) શ્રી ગુણરત્નસૂરિ, (૪)શ્રી સામસુ દરિ અને ( ૫ ) શ્રી સાધુરત્નસૂરિ હતા. તે સ* વિચક્ષણ અને શક્તિશાળી હતા. તેઓએ પણ સાહિત્યની સમૃદ્ધિ કરવામાં પાતપેાતાના ફાળા આપેલે નજરે પડે છે. દેવસુંદરસૂરિજીની પ્રભાવિક તરીકેની પ્રખ્યાતિ ઉપરાંત બીજી કારકીદી' પુસ્તકલેખન સ’અ'ધની છે. પહેલાં પુસ્તકે ઘણું કરીને તાડપત્રા પર જ લખવાની પ્રથા હતી, પરંતુ આ. શ્રી દેવસુ'દરસૂરિજીના સમયમાં આ પ્રથામાં જાણવાજોગ ફેરફાર થયા. તાડપત્રાની પ્રાપ્તિ કયાં તે દુલભ થઇ પડી હશે અગર તેા કાગળની પ્રવૃત્તિ વધી ગઇ હશે-ગમે તે હૈ। પરંતુ આ સૈકામાં તાડપત્રાનુ સ્થાન કાગળાએ લીધું અને તાડપત્ર પર લખાચેલાં જે જૂનાં ગ્રંથા હતા તે સવની નકલ કાગળ પર કરવામાં આવી. ગુજરાત અને રાજપુતાનાના ભંડારાના જીર્ણોદ્ધાર એ સમયમાં એક સાથે થયેા. આમાં ગુજરાતના ખંભાત તેમજ પાટણના ભંડારના ગ્રંથાનુ કાગળ પરનું સંસ્કરણ શ્રી દેવસુદરસૂરિ અને તેમના પટ્ટશિષ્ય શ્રી સામસુંદરસૂરિએ ઉપાડી લઇ સપૂર્ણ કર્યું, જ્યારે જેસલમેરના શાસ્ત્રોના ઉદ્ધાર ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસૂરિ અને તેમની મંડળીએ કયું". શાંતિપૂર્વક શાસનની પ્રભાવના કરી તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા. શ્રી જ્ઞાનસાગરસૂરિ તેમના વિ. સં. ૧૪૦૫ માં જન્મ, વિ. સ. ૧૪૧૭ માં બાર વર્ષની વયે દીક્ષા, વિ. સ. ૧૯૪૧માં આચાર્યપદ અને વિ. સં. ૧૪૬૦ માં સ્વર્ગવાસ થયા હતા. તેમના જીવનને લગતા વિશેષ વૃતાંત ઉપલબ્ધ થતા નથી. ગુર્લીવલીમાં એમ જણાવવામાં આવ્યુ છે કે તેઓ કાળધર્મ પામીને ચેાથા દેવલાકમાં દેવપણે ઉપજ્યા હતા. તેમણે વિ. સં. ૧૪૪૦ માં આવશ્યક સૂત્ર પર વસૂરિ, ૧૪૪૧ માં ઉત્તરાધ્યયન સૂત્ર પર અવસૂરિ તેમજ આઘનિયુક્તિ પર અવસૂરિ રચી હતી. આ ઉપરાંત શ્રી મુનિસુવ્રતસ્તવ અને ધનૌ(ગાધા)મડન શ્રીનવખ`ડાપાર્શ્વનાથ સ્તવ રચ્યાં હતાં. શ્રી કુળમ ડનસૂરિ તેમને વિ. સં. ૧૪૦૯માં જન્મ, આઠ વર્ષની ઉમરે ૧૪૧૭ માં દીક્ષા, વિ. સ’. ૧૪૪૨ માં આચાય ૫૬ અને વિ. સં. ૧૪૫૫ માં સ્વ’ગમન થયુ હતુ, તેમનુ* કુલ આયુષ્ય છેતાલીશ વર્ષનું હતું. તેમના જીવનને લગતા વૃતાંત મળી શકતા નથી પણ તેમની સાહિત્ય કૃતિઓની યાદી નીચે મુજબ છે વિચારામૃત સગ્રહ, ૨૫ અધિકારવાળા આલાપકવાળું સિદ્ધાન્તાલાપાદ્ધાર, પ્રજ્ઞાપના સૂત્ર તેમજ પ્રતિક્રમણૢ સૂત્ર પર અવસૂરિ તથા વિશ્વશ્રીધર॰ અને ગરિયા॰ હારબંધ સ્તવ શ્રી ગુણરત્નસૂરિ ગુણરત્નસૂરિનું ચારિત્ર અતિ નિળ હતું અને તેથી તેમના સંબધમાં કહેવાતું કે તેમણે મેક્ષ Page #236 -------------------------------------------------------------------------- ________________ Page #237 -------------------------------------------------------------------------- ________________ ચૌદસો ને ચુંમાલીશ સ્તંભવાળું રાણકપુરજીનું * લક્ષદીપક ભવ્ય જિનાલય Page #238 -------------------------------------------------------------------------- ________________ પદાવલી ] શ્રી સેમસુંદરસૂરિ લક્ષ્મીને દાસી સમાન બનાવી હતી. તેમણે અભિમાન, શેષ, વિકથા આદિ ગુણશ્રેણીથી નીચે પાડનારા દોષો પર ઘણો જ કાબૂ જમાવ્યો હતે. દર્શન તથા તર્કના પ્રદેશમાં સ્વૈરવિહાર કરનારા અમુક ગણ્યાગાંઠ્યા વિદ્વાનોમાં તેમની ગણત્રી કરી શકાય તેમ છે. તેમણે અંશે સારા પ્રમાણમાં રચ્યા છે જેમાંનાં બે ગ્રંથ મહાન છે: એક વ્યાકરણના વિષયને લગત છે જ્યારે બીજે દર્શન સંબંધે છે ક્રિયારત્નસમુચ્ચય એ વ્યાકરણને લગતો છે અને તેમાં સિદ્ધહેમવ્યાકરણમાંથી ઘણા જ અગત્યના ધાતુઓ લઈ તેને દશ ગણના ગણવાર રૂપ આપ્યા છે. તેની રચના સં. ૧૪૬૬ માં કરી હતી. બીજો ગંથ હરિભદ્રસૂરિકૃત ષડૂ દર્શનસમુચ્ચય પર તર્ક રહસ્ય દીપિકા નામની ટીકા છે. આ બે ગ્રંથો ઉપરાંત કાન્ત, સતિકા પર અવચૂરિ, કર્મગ્રંથ પર અવચૂરિ, (૧) આતુર પ્રત્યાખ્યાન (૨) ચતુઃ શરણ (૩) સંસ્કારક અને (૪) ભકતપરિણા એ નામના ચારે પયા પર અવચૂરિ, ક્ષેત્રસમાસ પર અવચૂરિ નવતત્વ પર અવચૂરિ, વિગેરે ગ્રંથની તેમણે રચના કરી હતી. ૫૦. શ્રી સેમસુંદરસૂરિ જન્મ વિ. સં. ૧૪૩૦ વિ. સં. ૧૪૩૭ દીક્ષા ઃ ૧૫૦ વાચક પદ ? ૧૪૫૭ સૂરિપદ : સ્વર્ગવાસ વિ. સં. ૧૪૯ઃ સર્વાયુ ૬૯ વર્ષ પાલનપુરમાં સજજન નામે શ્રેષ્ઠીને માલહણ દેવી નામની ભાર્યાથી સોમ (ચંદ્ર) સ્વપ્નથી સૂચિત વિ સં. ૧૪૩૦ માં સેમ નામને પુત્ર થયો હતો. જન્મથી જ તેનામાં સારા લક્ષણે હતા અને માત્ર સાત વર્ષની ઉમ્મરે જ માતાપિતાની સંમતિપૂર્વક દીક્ષા સ્વીકારી હતી. તેમનું સોમસુંદર નામ રાખવામાં આવ્યું. તેમના દીક્ષાગુરુ શ્રીમાન જયાનંદસૂરિ હતા. બાળવયમાં જ તેમણે શાશ્વાધ્યયન શરૂ કર્યું અને વધુ અભ્યાસ માટે તેમને જ્ઞાનસાગરસૂરિની સાનિધ્યમાં સોંપ્યા. ધીમે ધીમે તેઓ એટલા પારંગત થયા કે વિ. સં. ૧૪૫૦ માં તેમને ઉપાધ્યાય પદ અર્પણ કરવામાં આવ્યું. બાદ વિ. સં. ૧૪૫૭ માં માત્ર સત્તાવીશ વર્ષની વયે નરસિંહ શેઠે કરેલા અદ્ભૂત મહોત્સવ પૂર્વક શ્રી દેવસુંદરસૂરિએ તેમને આચાર્ય પદ આપ્યું. આ સમયે પદ-પ્રદાનને મોટે મહત્સવ પ્રવતત અને શ્રાવકે પણ એટલા ભક્તિવાળા અને પ્રભાવનાશીલ હતા કે આવા મહોત્સવમાં છૂટે હાથે દ્રવ્યવ્યય કરતા. આ. શ્રી. સોમસુંદરસૂરિના ઘણા શિષ્યોને માટે જુદા જુદા પદપ્રદાન સમયે આવા મહોત્સવો કરવામાં આવ્યા હતા. સેમસુંદરસૂરિના આધિપત્યમાં તીર્થયાત્રાઓ પણ ઘણી કરવામાં આવી હતી અને તેમના હાથે ઘણે સ્થળે પ્રતિષ્ઠા પણ થઈ હતી ધરણા(ધના)શાહે બંધાવેલ પ્રખ્યાત ને અતિ વિશાળ રાણકપુરના પ્રાસાદની પ્રતિષ્ઠા આ જ સોમસુંદરસૂરિએ વિ. સં. ૧૪૯૬ માં કરી હતી. ઈડરરાજ્યના માન્ય ગોવીંદ નામના શ્રાવકે સંઘપતિ થઈને સોમસુંદરસૂરિના આધિપત્ય નીચે શત્રુજય, ગિરનાર તથા સે પારક તીર્થની યાત્રા કરી હતી. પછી તા Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી સેામસુંદરસૂરિ ૧૯૦ • [ શ્રી તપાગચ્છ ગાજી તીર્થ પર આવી શ્રી અજિતનાથ જિનેશ્વરનું માટુ' મિત્ર આરાસણની ખાણુના ખાસ શ્રેષ્ઠ આરસમાંથી કાતરાવી સેામસુંદરના હાથે સ’. ૧૪૭૯ માં પ્રતિષ્ઠિત કર્યું હતું. દેવકુલપાટ( દેલવાડા, ઉદેપુરથી ૧૦ માઇલ દૂર )માં આચાર્ય શ્રી એ ત્રણ વખત પધાર્યાં હતા અને દરેક વખતે ભવ્ય સ્વાગત થવા ઉપરાંત પદ્મ-પ્રદાન મહેાસવા થયા હતા. તેઓનુ વિહારક્ષેત્ર ઘણુ વિસ્તૃત હતું અને તીથ યાત્રાએ પણ સારા પ્રમાણમાં કરી હતી. તેમના ઉપદેશથી જુદા જુદા ગૃહસ્થાએ જુદે જુદે સ્થળે પ્રતિષ્ઠા, જીર્ણોદ્વારાદિ શુભ કાર્યો કર્યાં હતાં. શિલ્પકલા પર પણ તેમણે પૂરતુ ધ્યાન આપ્યું હતું. આ સમયે દિગ‘અરાના મત પ્રચારમાં વૃદ્ધિ પામ્યા હતા અને એમ કહેવાય છે કે આ શ્રી સેામસુંદરસૂરિના સમયમાં ઇડર નગરમાં દિગબરીય ભટ્ટારકાની ગાદી સ્થપાઈ હતી. આ સમયે મુસલમાનાનુ જોર પણ વધતું જતું હતું અને સમયસૂચકતા વાપરી જૈનોએ દીલ્હીથી આવતા સૂખા સાથે મૈત્રી સાધી લીધી હતી. સેામસુંદરસૂરિના સમયમાં ગ્રંથા તાડપત્રીય પાના પરથી કાગળ પરલખાવવામાં આવ્યા અને તે માટે તેમણે સ્વગુરુ દેવસુન્દરસૂરિને સારી સહાય કરી હતી. તે ઉપરાંત પેાતાના શાસનકાળમાં પણ આગમાને કાગળ પર લખાવ્યા હતા. શ્રી સામસુંદરસૂરિ પટ્ટધર અન્યા પછી તેઓએ ગચ્છની સારસભાળ કરવા માંડી. કુશળ સેનાનાયકની જેમ તેમણે વેષધારી અને અસમથ સાધુઓને માટે તાત્કાલિક ઇલાજો લીધા, ચૈત્યવાસનું જોર વધતુ જતુ હતુ તે માટે તેમજ ગચ્છમાં અનેક રીતે અનિષ્ટો વધતાં જતાં હતાં તે દૂર કરવા માટે તેમણે દીઘ વિચાર કરી નીચેના નિયમ (સાધુમર્યાદા પટ્ટક ) સવજ્ઞ સાધુએ માટે તૈયાર કર્યો અને તે પ્રમાણે અનુસરવાની આજ્ઞા આપી. નિયમા ૧. જ્ઞાન આરાધન હેતે મારે હમેશાં પાંચ ગાથા માઢે કરવી અને ક્રમવાર પાંચ ગાથાના અર્થ ગુરુ સમીપે ગ્રહણ કરવા. ૨. ખીજાને ભણવા માટે હમેશાં પાંચ ગાથા મારે લખવી અને ભણનારાઓને ક્રમવાર પાંચ પાંચ ગાથા મારે ભણાવવી. ૩. વર્ષા ઋતુમાં મારે પાંચસે। ગાથાનું, શિશિર ઋતુમાં આઠસે ગાથાનુ અને ગ્રીષ્મ ઋતુમાં ત્રણસેા ગાથાનું સજ્ઝાયધ્યાન કરવું. ૪. નવપદ નવકારમંત્રનું એક સે। વાર સદા રટણ કરુ ૫. પાંચ શક્રસ્તવવડે હમેશાં એક વખત દેવવદન કરું' અથવા એ વખત, ત્રણ વખત કે પહારે પહારે યથાશક્તિ આળસ રહિત દેવવંદન કરું ૬. દરેક અષ્ટમી ચતુર્દશીને દિવસે સઘળાં દેરાસરા જુહારવા, તેમજ સઘળા મુનિજનાને વાંઢવા. બાકીના દિવસે એક દેરાસરે તે અવશ્ય જવું. Page #240 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] : ૧૧ : શ્રી સમસુંદરસૂરિ ૭. હમેશાં વડીલ સાધુને નિચ્ચે ત્રિકાળ વંદન કરું અને બીજા ગ્લાન તેમ જ વૃધ્ધાદિક મુનિજનનું વૈયાવચ્ચ યથાશકિત કરું. ૮ ઇસમિતિ પાળવા માટે સ્થડિલ માગું કરવા જતાં અથવા આહારપાણે વહેરવા જતાં રસ્તામાં વાર્તાલાપ વિગેરે કરવાનું છોડી દઉં. ૯. યથાકાળ પુજ્યા–પ્રમાર્યા વગર ચાલ્યા જવાય તે, અંગપડિલેહણા પ્રમુખ સંડાસા પડિલેહ્યા વગર બેસી જવાય તે અને કટાસણા (કાંબળી) વગર બેસી જવાય તે પાંચ ખમાસમણ દેવા અથવા પાંચ નવકારમંત્રનો જાપ કરે. ૧૦, ભાષાસમિતિ પાળવા માટે ઉઘાડે મુખે બેલું જ નહિ, તેમ છતાં ગફલતથી જેટલી વાર ઉઘાડે મુખે બેલી જાઉ તેટલી વાર ઈરિયાવહિપૂર્વક એક લેગસ્સને કાઉસ્સગ્ન કરું. ૧૧. આહારપાણ કરતાં તેમ જ પ્રતિક્રમણ કરતાં અને ઉપધિની પડિલેહણ કરતાં કેઈ મહત્ત્વના કાર્ય વગર કઈને કદાપિ કાંઈ કહું નહિં. (બોલું નહીં ) ૧૨. એષણાસમિતિ પાળવા માટે નિર્દોષ પ્રાસુક જળ મળતું હોય ત્યાં સુધી પિતાને ખપ છતાં ધાવણુવાળું જળ, અણગળ (અચિત્ત) જળ અને જરવાણી (ઝરેલું પાણી) લઉં નહિ. ૧૩. આદાનનિક્ષેપણસમિતિ પાળવા માટે પિતાની ઉપાધિ પ્રમુખ પુછ-પ્રભાઈને ભૂમિ પર સ્થાપન કરું તેમજ ભૂમિ ઉપરથી લઉં. પુજવા--પ્રમાર્જવામાં ગફલત થાય તે ત્યાં જ નવકાર ગણું. ૧૪. દાંડે પ્રમુખ પિતાની ઉપધિ જ્યાં ત્યાં મૂકી દેવાય તો તે બદલ એક આયંબિલ કરું અથવા ઊભા ઊભા કાઉસ્સગ મુદ્રાએ રહી એક સે ગાથાનું સક્ઝાયધ્યાન કરું. ૧૫. પારિઠાવણુયાસમિતિ પાળવા માટે સ્થડિલ, માત્રુ કે ખેલાદિક( શ્લેષ્માદિક)નું ભાજન પરઠવતાં કઈ જીવને વિનાશ થાય તે નિવિ કરું અને સદેષ આહારપાણી પ્રમુખ વહેરીને પરાવતાં આયંબિલ કરું. ૧૬. ઈંડિલ, માવું વિગેરે કરવાના કે પરઠવવાના સ્થાને “ આણુજાણહ જસુગ્ગહે ” પ્રથમ કર્યું અને પરઠવ્યા પછી ત્રણ વાર “સિરે” કહું. ૧૭. મનગુપ્તિ, વચનગુપ્તિ પાળવા માટે મન અને વચન રાગાકુળ થાય તે હું એકેક નિધિ કરું અને કાયકુચેષ્ટા થાય તે ઉપવાસ કે આયંબિલ કરું. ૧૮. અહિંસા વ્રતે પ્રમાદાચરણથી મારાથી બેઈદ્રિય પ્રમુખ જીવની વિરાધના થઈ જાય તે તેની ઈદ્રિયે જેટલી નિવિ કરૂં. સત્ય તે ક્રોધ, લોભ, ભય અને હાસ્યાદિકને વશ થઈ જૂઠું બોલી જાઉં તે આયંબિલ કરૂં. ૧૯. અસ્તેય વ્રતે પહેલી ભિક્ષા માં આવેલા જે વૃતાદિક પદાર્થો ગુરૂમહારાજને દેખાડ્યા વિનાના હોય તે વાપરું નહીં અને દાંડ, તરપર્ણ વિગેરે બીજાની રજા વગર લઉં કે વાપરું નહીં અને લઉં કે વાપરૂં તો આયંબિલ કરૂં. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમસુંદરસૂરિ [ શ્રી તપાગચ્છ ૨૦. બ્રહ્મતે એકલી સ્ત્રી સાથે વાર્તાલાપ ન કરૂં અને સ્ત્રીઓને સ્વતંત્ર ભણાવું નહી. પરિગ્રહવિરમણવ્રતે એક વરસ ચાલે એટલી ઉપાધિ રાખું, પણ તેથી વધારે રાખું નહિ, પાત્રા કાચલાં પ્રમુખ પંદર ઉપરાંત ન જ રાખું. રાત્રિભેજનવિરમણવ્રતે અશન, પાન, ખાદિમ, સ્વાદિમને લેશમાત્ર સંનિધિ ગાદિક કારણે પણ કરૂં નહિ, ૨૧. મહાન રેગ થયે હેય તો પણ ક્વાથનો ઉકાળે ન પીઉં તેમજ રાત્રે પાણું પીવું નહિ. સાંજે છેલ્લી બે ઘડીમાં જળપાન ન કરૂં. ૨૨. સૂર્ય નિચ્ચે દેખાતે છતે જ ઉચિત અવસરે સદા જળપાન કરી લઉં અને સૂર્યાસ્ત પહેલાં જ સર્વ આહારનાં પચ્ચખાણ કરી લઉં અને અણહારી ઔષધને સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું રખાવું નહિ. ૨૩. તમાચાર યથાશક્તિ પાળું એટલે છઠ્ઠદિક તપ કર્યો હોય તેમ જ વેગ વહન કરતે હાઉં તે વિના અવગ્રહિત ભિક્ષા લઉં નહિ. ૨૪. લાગલામાં બે આયંબિલ કે ત્રણ નિવિ કર્યા વગર હું વિગય (દૂધ દહીં ઘી પ્રમુખ) વાપરું નહિ અને વિગય વાપરૂં તે દિવસે ખાંડ પ્રમુખ સાથે મેળવીને નહીં ખાવાને નિયમ જાવજજીવ પાળું. ૨૫. ત્રણ નિવિ લાગેલા થાય તે દરમિઆન તેમજ વિગય વાપરવાના દિવસે નિવિયાતાં ગ્રહણ ન કરૂં તેમ જ બે દિવસ લાગકોઈ તેવા પુષ્ટ કારણ વિના વિગય વાપરૂં નહિ. ૨૬. દરેક આઠમ ચૌદશને દહાડે શક્તિ હોય તે ઉપવાસ કરું, નહી તો તે બદલ બે આયંબિલ કે ત્રણ નિવિ કરી આપું. - ૨૭. દરરોજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવગત અભિગ્રહ ધારણ કરૂં, કેમકે તેમ ન કરૂં તે પ્રાયશ્ચિત્ત આવે એમ છતકલ૫માં કહ્યું છે. ૨૮. વીર્યાચાર યથાશકિત પાળું એટલે હમેશાં પાંચ ગાથાદિકના અર્થ ગ્રહણ કરી મનન કરૂં. ર૯. આખા દિવસમાં સંયમમાર્ગમાં પ્રમાદ કરનારાઓને હું પાંચ વાર હિતશિક્ષા આપું અને સર્વ સાધુઓને એક માત્રક પરઠવી આપું. - ૩૦. દરરોજ કર્મક્ષય અથે ચાવીશ કે વીશ લેગસ્સનો કાઉસ્સગ કરૂં અથવા તેટલા પ્રમાણુનું સઝાયધ્યાન કાઉસ્સગ્નમાં રહી સ્થિરતાથી કરૂં. ૩૧. નિદ્રાદિક પ્રમાદવડે મંડળીમાં બરાબર વખતે હાજર ન થઈ શકાય તે એક આયંબિલ કરું ને સર્વ સાધુઓની વૈયાવચ્ચ કરૂં. - ૩૨. સંધાડાદિને કશો સંબંધ ન હોય તો પણ બાળ કે ગ્લાન સાધુપ્રમુખનું પડિલેહણ કરી આપું તેમજ તેમના ખેલ પ્રમુખ મળની કુંડી પરઠવવા વિગેરે કામ પણ યથાશક્તિ કરી આપું. Page #242 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] : ૧૩ : શ્રી જયસુદરસૂરિ ૩૩. ઉપાશ્રયમાં પેસતાં નિસ્ટિહિ અને નીકળતાં આવસ્યતિ કહેવી ભૂલી જાઉં તો તેમ જ ગામમાં પેસતાં નિસરતાં પગ મુંજવા વિસરી જાઉં તો યાદ આવે તે જ સ્થળે નવકાર મંત્ર ગણું. ૩૪-૩૫, કાર્યપ્રસગે વૃધ્ધ સાધુઓને “હે ભગવન ! પસાય કરી” અને લઘુ સાધુને ઈચ્છકાર” એટલે તેમની ઈચ્છાનુસારે કરવાનું કહેવું ભૂલી જાઉં તે તેમજ સર્વત્ર જ્યારે જ્યારે ભૂલ પડે ત્યારે ત્યારે “મિચ્છામિ દુક્કડું' એમ કહેવું જોઈએ તે વિસરી જાઉં તે જ્યારે સાંભરી આવે અથવા કેઈ હિતસ્વી સંભારી આપે ત્યારે તત્કાળ નવકાર મંત્ર ગણું. ૩૬. વડીલને પૂછળ્યા વગર વિશેષ વસ્તુ લઉં–દઉં નહિ અને વડીલને પૂછીને જ સર્વ કાર્ય કરું પણ પૂછ્યા વગર કરું નહિ વિગેરે વિગેરે. સોમસુંદરસૂરિને ઘણું સમર્થ શિષ્ય હતા તે પિકી (૧) શ્રી મુનિસુંદરસૂરિ (૨) “કૃષ્ણસરસ્વતી ” બિરુદધારક શ્રી જયસુંદર( જયચંદ્ર સૂરિ (૩) “મહાવિદ્યા” પર વિવૃત્તિ અને તે પર ટિપ્પન રચનાર શ્રી ભુવનસુન્દરસૂરિ અને (૪) જિનસુંદર સૂરિ મુખ્ય હતા. શ્રી સમસુંદરસૂરિએ ભેગશાસ્ત્ર બાલાવબોધ, ઉપદેશમાળા બાલાવધ, પડાવશ્યક બાલાવબોધ, નવતત્વ બાલાવબેધ, ચિત્યવંદન ભાષ્યાવચૂરિ, કલ્યાણ સ્તવ, નેમિનાથ નવરસફાગ, આરાધનાપતાકા બાલાવબેધ, ષષ્ટિશતક બાલાવબોધ રચેલ છે. ઉપરના મુખ્ય શિષ્ય ઉપરાંત તેમને જિનમંડન, જિનકીતિ, સમદેવ, સેમજય, વિશાળરાજ, ઉદયનંદી, શુભ રત્ન વિગેરે વિગેરે અન્ય વિદ્વાન શિષ્ય-પ્રશિષ્ય પણ હતા. તેઓ વિ. સં. ૧૪૯૯ માં સ્વર્ગે સીધાવ્યાં.* કૃષ્ણસરસ્વતી શ્રી જયસુન્દરસૂરિ (જયચંદ્રસૂરિ) ઇડરવાસી શ્રીવત્સના ભાઈ ગોવિદ કેઈ યોગ્ય શિષ્યને આચાર્યપદ-પ્રદાન માટે સેમસુંદરસૂરિને વિનતિ કરી ત્યારે તેણે કરેલા મહોત્સવ પૂર્વક શ્રી જયસુન્દર વાચકને આચાર્ય પદવી આપવામાં આવી હતી. તેમની અધ્યયનશક્તિ સારી હતી તેથી ગુરુએ નૂતન શિષ્યોને અભ્યાસ કરાવવા માટેનું કાર્ય તેમને સોંપ્યું હતું. ૮૮ કાવ્યપ્રકાશ” અને “સમતિતર્ક ” જેવા ગ્રંથોની વાચના તેઓ આપતા. તેમણે વિ. સં. ૧૫૦૫ ના વૈશાખ શુદિ ૫ ના દિવસે દેલવાડામાં શ્રી અભિનંદન સ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. જે પ્રતિમા હાલમાં આઘાટ(આહડ)ના જિનમંદિરમાં છે. કેટલાક એમ પણ જણાવે છે કે જયસુન્દરસૂરિને બદલે જયચંદ્રસૂરિ નામ વધારે ઠીક છે. તેમની વિદ્વત્તાને કારણે તેમને કૃષ્ણસરસ્વતીકૃષ્ણ વાગદેવતા એવું બિરુદ પ્રાપ્ત થયું હતું. તેમણે પ્રત્યાખ્યાન સ્થાન વિવરણ અને * શ્રી સોમસુંદરસૂરિનું વિગતવાર સંપૂર્ણ જીવન જાણનારે તેમના શિષ્ય પ્રતિષ્ઠામે રચેલું સેમસૌભાગ્ય કાવ્ય જેવું. ૨૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવનસુ ંદ૨૦ ને મુનિસુંદરસૂરિ ૧૯૪ * [ શ્રી તપાગચ્છ સમ્યક્ત્વ કૌમુદી, પ્રતિક્રમણ વિધિ આદિ ગ્રંથા રચ્યાં છે. એમના જ ઉપદેશથી અણુહીલપુર પાટણુના શ્રીમાલી પત નામના શ્રેષ્ઠીએ એક લક્ષ પ્રમાણ ગ્રંથે। લખાવ્યા હતા જેમાંથી પિંડનિયુક્તિ વૃત્તિની પ્રત વીરમગામના ભંડારમાં વિદ્યમાન છે. શ્રી ભુવનસુન્દરસૂરિ જ્યારે આચાર્ય શ્રી સેામસુંદરસૂરિ ખીજી વાર દેલવાડા આવ્યા ત્યારે નીખ નામના શ્રાવકની અત્યાગ્રહભરી વિનંતિથી જીવનસુન્દર વાચકને આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. કુલાર્ક નામના યેાગાચાર્યે શબ્દનુ. અશાશ્વતપણું બતાવવા સેાળ અનુમાનેા પર “ મહાવિદ્યા” નામની એક દશ ક્ષેાકી ગ્ર'ની રચના કરેલ તેના પર ચિરંતન નામના ટીકાકારે વૃત્તિ રચી હતી. ભુવનસુંદરસૂરિએ તેના પર વિવૃત્તિ રચી અને તે વિશ્ર્વત્તિ પર “ મહાવિદ્યાવિડંબન ” ટિપ્પણું-વિવરણ રચ્યું છે. “ પરબ્રઽોત્થાપન ” નામનેાવાદના ગ્રંથ અને વ્યાખ્યાનદીપિકા પણ તેમના રચેલા પ્રથા છે. શ્રી જિનસુન્દરસૂરિ તેમને મહુવામાં ગુણરાજ નામના શ્રેષ્ઠીના આગ્રહથી આચાર્ય પદવી આપવામાં આવી હતી. તેમણે વિ. સંવત ૧૪૮૩ માં ‘‘ટ્વીપાલિકા કલ્પ” ની રચના કરી હતી. તેમના શિષ્ય શ્રી ચારિત્રરત્ન ગણિએ “ દ્વાનપ્રદીપ ’” નામને ગ્રંથ વિ. સ', ૧૪૯૯ માં ચિતાડમાં પૂર્ણ કર્યાં હતા. ૫૧. શ્રી મુનિસુન્દરસૂરિ જન્મ. વિ. સ. ૧૪૩૬ : દીક્ષા વિ. સં. ૧૪૪૩: વાચક પદ્મ વિ. સ. ૧૪૬૬ સૂરિપદ વિ. સં. ૧૪૯૮ : સ્વર્ગગમન વિ. સં. ૧૫૦૩ : સર્જાયુ ૬૭ વર્ષી; વિ. સં. ૧૪૩૬ માં તેમના જન્મ થયા હતા અને માત્ર સાત વર્ષની ઉમ્મરે તેમણે દીક્ષા લીધી હતી. કયા નગરમાં કયા માબાપને પેટે તેમના જન્મ થયા હતા તેને લગતી વિગત મળી શકતી નથી પણ તેઓ અદ્ભુભુત શક્તિશાળી અને અપૂર્વ સ્મરણશક્તિવાળા હતા. તે એક સાથે જુદી જુદી એક હજાર ખાખતા પર ધ્યાન આપી શકતા અને તેને કારણે તેઓ “ સહસ્રાવધાની ” તરીકે પ્રખ્યાતિ પામ્યા હતા. આ ઉપરાંત તેનું આગમાનું જ્ઞાન પણ અગાધ હતુ. અને તેથી રજિત થઈને દક્ષિણ દેશના કવિઓએ તેમને “ કાલીસરસ્વતી ’* એવુ' બિરુદ આપ્યું હતું. વળી ખંભાતના સુમા દરખાને તેમને “ વાદીગોકુળષત ” એવી પદવી એનાયત કરી હતી. તેના અથ એ થાય છે કે વાદીએરૂપી ગેાકુલમાં તેઓ પતિ-સ્વામી જેવા હતા. 66 વિ. સ. ૧૪૭૮ માં મુનિસુન્દરસૂરિના આચાય પદ્મ-પ્રદાન સમયે દેવરાજ નામના * સરસ્વતી દેવીને વર્ણ શ્વેત છે અને મુનિસુન્દરસૂરિના વર્ણ શ્યામ હશે તેથી સરસ્વતી શ્યામ વષ્ણુ ધરીને આવી હશે એવી કલ્પના કરીને આવું બિરુદ આપવામાં આવ્યું. હેાય તેમ સમજાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] • ૧૯૫ ૩. શ્રી મુનિસુંદરસૂરિ " શ્રેષ્ઠીએ ૩૨૦૦૦ ટના વ્યય કરીને મહાત્સવ કર્યાં હતા. બાર વર્ષની ઉમ્મરે તેમણે ન્યાય, વ્યાકરણ અને કાવ્ય એ ત્રણે વિષયાના પરિચય આપતા ત્રૈવેદ્ય ગાછી નામના ગ્રંથ રચ્યા હતા જે તેમની અગાધ જ્ઞાનશક્તિના સમળ અને સચાટ પુરાવા છે. તેમણે સૂરિમ`ત્રનુ ચાવીશ વખત સ્મરણુ કયુ' હતું અને છઠ્ઠું તેમજ અઠ્ઠમ દિ તપસ્યાને કારણે પદ્માવતી આદિ દેવીએ પ્રત્યક્ષ થતી તેમજ સહાય કરતી હતી. દેલવાડામાં થયેલ મરકીના ઉપદ્રવ શાન્ત કરવા તેમણે મહિમાપૂર્ણ “ સંજતિર ' સ્તવની રચના કરી હતી અને શીરેાહી દેશમાં ઉત્પન્ન થયેલ તીડના ઉપદ્રવને શાન્ત કર્યાં હતા જેને લીધે ત્યાંના સહસ્રમલ નામના રાજાએ પેાતાના દેશમાં અમારી' પ્રવર્તાવી હતી. આ ઉપરાંત અન્ય રાજાઓને ઉપદેશ આપી પાતપેાતાના નગરામાં અમારીની ઉદ્માષણા કરાવી હતી. તેમનુ સુદરમાં સુંદર કાય ત્રિદશતરગિણી ’નામના વિજ્ઞપ્તિ-પત્ર છે. આ વિજ્ઞપ્તિ-પત્ર તેમણે સ્વગુરુદેવસુંદરસૂરિ પર મેાકલ્યા હતા. તે એટલેા વિસ્તૃત અને સુંદર હતા કે જગતભરના વિજ્ઞપ્તિ-પત્રના સાહિત્યમાં તેનુ સ્થાન અજોડ છે. તે લગભગ એક સે। આઠ ( ૧૦૮ ) હાથ લાંખેા હતેા. તેમાં એક એકથી ચઢે તેવા પ્રાસાદો, ચક્ર, પદ્મ, સિંહાસન, અશેાક, ભેરી, પ્રાતિહાર્યાદિ અનેક ચિત્રામય શ્લોકો હતા અને જુદી જુદી જાતના વૃત્તો લખવામાં આવ્યા હતા. તે “ ત્રિૠશતરંગિણી ” માં ત્રણ સ્તંત્ર અને એકસઠ તરગા હતા. તે આખા વિજ્ઞપ્તિ-પત્ર હાલમાં ઉપલબ્ધ થતા સ્તાત્રના નથી પણ ત્રીજા ‘ ગુર્વાવલી ” ” નામને પાંચસેા પદ્યના એક વિભાગ માત્ર મળે છે, જેમાં ચરમ જિનપતિ શ્રી મહાવીરસ્વામીથી તેમના સમય સુધીના તપગચ્છના આચાર્યાંનું સંક્ષેપમાં વર્ણન છે. ત્રીજા સ્તાત્રના આ એક વિભાગ આટલે અધા વિસ્તૃત છે તેા ત્રણે સ્તંત્ર સાથેને તે વિજ્ઞપ્તિ-પત્ર કેટલેા વિશાળ હશે તેને કાંઇક ખ્યાલ આવી શકશે. તેમાં અથગાંભીય' પણ અતિવ હતું. આવે પ્રૌઢ અને માટી વિજ્ઞપ્તિ-પત્ર કેાઇએ લખ્યાનુ' હજી સુધી જાણવામાં આવ્યુ નથી. આ ઉપરાંત તેમણે નીચેના પ્રથાની રચના કરી હતી. * અધ્યાત્મ કલ્પનુંમ ઉપદેશરત્નાકર સ્વપજ્ઞવૃત્તિ સહિત જયાન* ચરિત્ર મિત્ર ચતુષ્ક કથા પાક્ષિક સત્તરી * કેટલાકો આ બંને કૃતિઓ ૪૦ મા પટ્ટધર શ્રી મુનિચંદ્રસૂરિના નામ પર ચઢાવે છે. શાંતરસ ભાવના જિનસ્તાત્ર રત્નકાષ સતિકર સ્તાત્ર સીમંધર સ્તુતિ અ'ગુલ સત્તરી* Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી રતનશેખરસુરિ : ૧૯ : [ શ્રી તપાગચ્છ વનસ્પતિ ઉત્તરી તપાગચ્છ પટ્ટાવલી ગશાસ્ત્ર (ચતુર્થ પ્રકાશનો બાળાબેધ) (ગુર્નાવલી ઉપરાંત) વૈવેદ્યગોષ્ઠી આ પ્રમાણે સાહિત્યસૃષ્ટિમાં સારું વાવેતર કરી તેઓશ્રી શાસનની પ્રભાવના કરવાપૂર્વક વિ. સં. ૧૫૦૩ માં સ્વર્ગવાસી બન્યા. પર. શ્રી રત્નશેખરસૂરિ જન્મ વિ. સં. ૧૪૫૭ (૧૪૫ર ): દીક્ષા વિ. સં. ૧૪૨૩ પંડિત પદ વિ. સં. ૧૪૮૩: વાચકપદ વિ. સં. ૧૪૯૩ઃ આચાર્યપદ વિ. સં. ૧૫૦૨ સ્વર્ગવાસ વિ. સં. ૧૫૧૭: સર્વાય ૬૦ વર્ષ મુનિસુંદરસૂરિની માટે શ્રી રત્નશેખરસૂરિ આવ્યા. તેઓ વિદ્વાન હતા એટલું જ નહિ, પરંતુ પ્રખર અભ્યાસી ને સાથે સાથે વાદી પણ હતા. યૌવન વયે તેમણે દક્ષિ ના વાદીઓને વાદમાં પરાસ્ત કર્યા હતા. આ ઉપરાંત તેમની વાદ કરવાની શક્તિથી રંજિત થઈ ખંભાતના બાંબી નામના વિદ્વાને તેમને “બાલસરસ્વતી”નું બિરુદ આપ્યું હતું. દેવગિરિના (હાલનું દૌલતાબાદ) રહીશ મહાદેવ શ્રેણીની વિનતિથી મોટા મહોત્સવપૂર્વક તેમના વાચક પદને મહોત્સવ કરવામાં આવ્યા હતા. ચેપન વર્ષ લગભગના પિતાના દીક્ષાપયોયમાં તેમણે વિસ્તૃત વિહાર કરી શાસનની સારી શોભા વધારી હતી. આ ઉપરાંત સાહિત્યની દિશામાં તેમણે શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર પર “અથદીપિકા ” નામની ટીકા, શ્રાદ્ધવિધિ સૂત્ર પર “વિધિકૌમુદી” નામની ટીકા તેમજ ષડાવશ્યકવૃત્તિ રચી છે. આ ઉપરાંત “આચારપ્રદીપ” નામને ૪૦૬૫ કપ્રમાણને સ્વતંત્ર ગ્રંથ રચે છે, તેમજ પ્રબોધચંદ્રોદય વૃત્તિ અને હૈમવ્યાકરણ પર અવચૂરિ તેમણે રચી હોવાને ઉલેખ સાંપડે છે. તેમના શિષ્ય પૈકી કસમદેવે વિ. સં. ૧૫૦૪ માં “કથામહેદિધિ” નામનો કથાગ્રંથ ગદ્ય-પદ્યમાં રચ્યો છે તેમાં હરિણકૃત કપૂરપ્રકરમાં સૂચિત ૧૫૭ કથાઓ છે. આ ઉપરાંત સોમદેવગણિકૃત જિનપ્રભસૂરિના “સિદ્ધાંતસ્તવ” પરની ટીકા લભ્ય છે. નશેખરસૂરિએ રાણકપુરમાં ધરણ સંઘપતિએ કરેલા મહત્સવપૂર્વક તેમને આચાર્ય પદ આપ્યું હતું. લંકા મતોત્પત્તિ ગુજરાતના પાટનગર અમદાવાદમાં “લુકા” નામને દશાશ્રીમાળી લહીયો રહેતે હતે. “જ્ઞાનજી” નામના યતિના ઉપાશ્રયમાં પુરતક લખી તે પોતાની આજીવિકા ચલાવતો હતો, લખતાં લખતાં કોઈ Page #246 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] લંકા મતોત્પત્તિ એક પુસ્તકના સાત પાના લખવા મૂકી દીધા તેથી પુસ્તક લખાવનારાએ તેનું કારણ પૂછ્યું ત્યારે “લંકાએ ” ઊલટે કલહ કર્યો. પરસ્પર બોલાચાલી વધી જતાં લેકોએ તેનું તાડન કરી ઉપાશ્રયમાંથી કાઢી મૂક્યો. પછી “લુંકા” એ લખમશી નામના કારભારીની સહાય માગી અને તેની નિશ્રામાં રહી પિતાને નવીન પંથ વિ. સં. ૧૫૦૮ માં શરૂ કર્યો. તેણે ચાલુ પરંપરામાં પણ કેટલોક વિધ દાખવ્યો. જિનપ્રતિમાને નિષેધ કર્યો અને સાથે સાથ પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનાદિ આવશ્યક ક્રિયાઓ કરવામાં તેમજ દાનાદિકમાં માન્યતા ન રાખી. દયા એ ધર્મ છે અને હિંસામાં અધર્મ છે એવું મંતવ્ય પ્રચલિત કરી છે જે ક્રિયામાં અંશ માત્ર પણ હિંસા થાય તે તે ક્રિયાઓને અસ્વીકાર્ય જણાવી. લગભગ આ જ અવસરે પાદશાહને પીરેજખાન નામને માનીતો બે મંદિરો અને ઉપાશ્રયો તોડી નાખી જૈનમતની કદર્થના કરતો હતો તે સંયોગને સવિશેષ લાભ લઈ લંકાશાહે પિતાના મતની સારી રીતે પ્રરૂપણું કરી. રાજકીય અંધાધુંધી અને રાજ્ય ખટપટને કારણે કેટલાક પ્રાંતોમાં વિહાર અટકી પડ્યો હતો. સાધુઓમાં શિથિલતા પ્રવેશી હતી. નાના–મેટાની મર્યાદાઓ પ્રાયઃ ઓછી થવા લાગી હતી. સાધુઓ ગૃહસ્થનો વધુ પરિચય કરવા લાગ્યા અને તેને કારણે “અતિરિયાસવજ્ઞા” એ નિયમ પ્રમાણે આદરભાવ ઓછો થવા લાગ્યો. પુસ્તક અને વચ્ચેના સંગ્રહથી આગળ વધી કેાઈકોઈ સ્થળે દ્રવ્ય રાખવા સુધીની પ્રવૃતિ આગળ વધી હતી. સાધુઓની આવી જાતની ક્રિયાઓથી શ્રાવક વર્ગમાં મોટો ખળભળાટ ઉત્પન્ન થયો તેથી આ પરિસ્થિતિનો લાભ લઈ, સાધુઓની શિથિલતા તેમજ કલેશને આગળ કરી લુંકાએ પોતાના નવીન મતનો જોરશોરથી પ્રચાર કર્યો. જે દેશોમાં સાધુઓ જઈ શકતા નહિ ત્યાં જઈને તેણે હજારો લોકોને મૂર્તિપૂજાથી વિમુખ બનાવ્યા. બાદ લુંકાએ પિતાની માન્યતાને અનુકૂળ એકત્રીસ સૂત્રો માન્યા અને તે એકત્રીસ સૂત્રોમાં પણ જ્યાં જ્યાં જિનપ્રતિમાનો અધિકાર આવતો હતો ત્યાં ત્યાં પિતાના મનઃકલ્પિત અર્થ કર્યો. આવશ્યકસત્રને તો તેણે કપોલકલ્પિત નવું જ બનાવ્યું. આમ પોતાના મતના પ્રચાર માટે તેણે પચીશ વર્ષ ૨ વિશેષ મહેનત કરી પરંતુ તેના પંથમાં કોઈ ભળ્યું નહિ. છેવટે વિ. સં. ૧૫૩૩ માં શીરોહી પાસેના અરઘટ્ટપાટકનો રહેવાસી પ્રાગ્વાટ જ્ઞાતિનો ભાણા નામનો શખ્સ તેને મળ્યો અને ગુરુના આપ્યા વિના સ્વયં સાધુનો વેષ પહેરી લીધો. ઢેઢક નામ ધરાવી મૂઢ લોકોને જૈન ધર્મથી ભ્રષ્ટ કરવા માંડયા અને જિનપ્રતિમાનું ઉત્થાપન શરૂ કર્યું. વિ. સં. ૧૫૬૮ માં તેને શિષ્ય રૂપ થશે. ત્યારબાદ વિ. સં. ૧૫૭૮ જીવાજી અને ૧૫૮૭ માં વૃદ્ધ વરસિંહ શિષ્ય થયા. લોંકાશાહે પતે દીક્ષા લીધી નહિ, પરંતુ તેના ઉપદેશથી બીજાઓ દીક્ષા લઈ “ઋષિ” કહેવાયું. ૧૫૭૦ માં “બીજા” નામના વેષધરે પિતાના નામથી “બીજા' નામ મત પ્રચલિત કર્યો. આ જ લેકામતમાંથી સંવત ૧૭૦૯ માં સૂરતનિવાસી વોરા વીરજીની કુલાંબાઈએ બળે લીધેલ “લવજીએએ “ઢીયા” પંથની વિશેષ શરૂઆત કરી.* * જુઓ ગરછમત પ્રબંધ પૃ. ૧૫૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ •• ૧૯૮ : [ श्री तपार तेवण्णी पुण लच्छी- सायर सरीसरो मुणेअव्वो ५३ । चडवण्णु सुमइ साहू ५४, पणवण्णो हेमविमलगुरू ५५ ।। १७ । લુકા મતાત્પત્તિ तत्पट्टे श्रीलक्ष्मीसागरसूरिः । तत्पट्टे श्रीसुमतिसाधुसूरिः । तत्पट्टे श्रीहेमविमलसूरिः । ગાથા—ત્રેપનમા શ્રી લક્ષ્મીસાગરસૂરિ, ચાપનમા શ્રી સુમતિસાધુસૂરિ અને પંચાવનમા પટ્ટધર તરીકે શ્રી હેવિમળસૂરિ થયા. ૧૭ तेवण्णोत्ति - श्रीरत्नशेखरसूरिपट्टे व्याख्या - १३ त्रिपंचाशत्तमः श्रीलक्ष्मी सागरसूरिः । तस्य वि० चतुष्षष्ट्यधिके चतुर्दशशत १४६४ वर्षे भाद्र ० वदि द्वितीयादिने जन्म, सप्तत्यधिके १४७७ दीक्षा, षण्णवत्यधिके १४९६ पंन्यासपदं, एकाधिके पंचदशशत १५०१ वर्षे वाचकपदं, अष्टाधिके १५०८ सूरिपदं, सप्तदशाधिके १५१७ गच्छनायकपदं ॥ ५४ चउवण्णुत्ति – श्रीलक्ष्मीसागरसूरिपट्टे चतुष्पंचाशत्तमः श्रीसुमतिसाधुसूरिः । ५५ पणवण्णोत्ति-—-श्री सुमतिसाधुसूरिपट्टे पंचपंचाशत्तमः श्रीहेमविमलसूरिः । यः क्रियाशिथिलसाधुसमुदाये वर्तमानोऽपि साध्वाचाराननतिक्रान्तः । यतो ब्रह्मचर्येण निष्परिग्रहतया च सर्व्वजनविख्यातो महायशस्वी संविग्नसाधुसान्निध्यकारी । यद्दीक्षिता यन्निश्रिताश्च बहवः साधवः क्रियापरायणा आसन् । एतच्चिहूनं समुदायानुरोधेन क्षमाश्रमणादिविहृतं पक्वान्नादिकं नात्मना भुक्तवान् । ऋ० हाना — ऋ० श्रीपति - ऋ० गणपतिप्रमुखा लुङ्कामतमपास्य श्रीहेमविमलसूरिपार्श्वे प्रव्रज्य तन्निया चारित्रभाजो बभूवांसः । सद्युम्नं कंचिद् व्रतिनं ज्ञात्वा गणान्निष्काशयामास । न च तेषां क्रियाशिथिलसाधुसमुदायावस्थाने चारित्रं न संभवतीति शंकनीयं, एवं सत्यपि गणाधिपतेश्चारित्रसंभवात् । यदागम: - साले नाम एगे एरण्डपरिवारेत्तिं । तदानीं वि० द्वाषष्ट्यधिकपंचदशशते १५६२ वर्षे “ संप्रति साधवो न दृग्पथमायाती - " त्यादिप्ररूपणापरकटुकनाम्नो गृहस्थात् त्रिस्तुतिकमतवासितोत्कटुकनाम्ना मतोत्पत्तिः । तथा Page #248 -------------------------------------------------------------------------- ________________ પદ્માવલી ] ૧૯૯ લુકા મતાત્પત્તિ "" वि० सप्तत्यधिकपंचदशशत १५७० वर्षे लुङ्कामतान्निर्गत्य बीजाख्यवेषधरेण "बीजामती ' नातं प्रवर्तितं ॥ तथा वि० द्विसप्तत्यधिकपंचदशशत १५७२ वर्षे नागपुरीयतपा गणान्निर्गत्य उपाध्यायपार्श्वचद्रेण स्वनाम्ना मतं प्रादुष्कृतमिति ॥ १७ ॥ વ્યાખ્યા—શ્રી રત્નશેખરસૂરિની પાટે ત્રેપનમા શ્રી લક્ષ્મીસાગરસૂરિ થયા. તેમના વિ. સ. ૧૪૬૪ માં ભાદરવા વિદ બીજે જન્મ, વિ. સ. ૧૪૭૭ માં દીક્ષા, વિ. સ’. ૧૪૯૬ માં પંન્યાસપદ, વિ. સ. ૧૫૦૧માં વાચકપ, વિ. સ. ૧૯૦૮માં આચાર્ય પદ અને વિ. સ. ૧૫૧૭માં ગચ્છનાયકની પદવી પ્રાપ્ત થઈ હતી. શ્રી લક્ષ્મીસાગરસૂરિની પાટે ચાપનમા શ્રી સુમતિસાધુસર થયા. શ્રી સુમતિસાધુસૂરિની પાટે પ'ચાવનમા પટ્ટધર શ્રી હેમવિમલસૂરિ થયા. તે શિથિલાચારી સાધુ–સમુદાયની વચ્ચે રહેવા છતાં પણ સાધ્વાચારનું ઉલ્લધન કરનાર ન હતા જેથી બ્રહ્મચર્યના પ્રભાવથી તેમજ નિષ્પરિગ્રહપણાથી તેઓ મહાયશસ્વી, સર્વત્ર પ્રસિદ્ધ અને અનેક સવિજ્ઞ સાધુઓના પરિવારવાળા થયા. તેમના ઢીક્ષિત થયેલ અને તેમને આશ્રયીને રહેલા ધણા સાધુએ ક્રિયાપરાયણ બન્યા, અને તેની સાબિતી તરીકે સમુદાયના આગ્રહ હૈાવા છતાં પણ અન્ય સાધુએદ્વારા લવાયેલ પકવાનાદિ પેાતાની જાતે વાપરતા નહિ. ઋષિ હાના, ઋષિ શ્રીપતિ અને ઋષિ ગણપતિ પ્રમુખ ધણા ઋષિએ લુંકા મતના ત્યાગ કરીને શ્રી હેમવિમળસૂરિજી પાસે ચારિત્ર અંગીકાર કર્યું હતું. કાઈ એક સાધુને કંચન(દ્રવ્ય)યુક્ત જાણીને તેને ગચ્છ બહાર કરવામાં આવ્યા હતા. ક્રિયા–શિથિલ મુનિઓની સાથે રહેવા છતાં પણ હેમવિમલસૂરિના ચારિત્ર સંબંધી શંકા કરવાની જરૂર નથી, કારણ કે ગણનાયક ઢાવાથી તેઓ શુધ્ધ ચારિત્રધારી હતા. વળી સિધ્ધાંતમાં કહ્યું પણ છે કે— એર’ડાથી વીંટળાયેલ એક શાલવૃક્ષ પણ પ્રશંસાપાત્ર છે. “હાલમાં સાધુએ જણાતા નથી” એવી પ્રરૂપણા કરનાર કટુક નામના ગૃહસ્થે વિ. સં. ૧૫૬૨ માં ત્રણ થાયની વાસનાયુકત કડવા મત(કડવામતી) પ્રચલિત કર્યાં. ત્યારબાદ વિ. સં.૧૫૭૦ માં બીજા નામના વૈષધરે લુંકા મતને ત્યાગ કરીને પેાતાના “ ખીજામતી” નામના મત પ્રચલિત કર્યાં. તેમજ વિ. સ. ૧૫૭૨ માં નાગપુરીય તપગચ્છમાંથી નીકળીને ઉપાધ્યાય પાશ્ર્ચંદ્રે પોતાના નામના નવીન મત (પાર્શ્વચંદ્ર ગચ્છ) શરૂ કર્યાં. Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષ્મીસાગરસૂરિ * • ૨૦ ૫૩. શ્રી લક્ષ્મીસાગરસૂરિ જન્મ વિ. સં ૧૪૬૪ દીક્ષા વિ. સં. ૧૪૭૭ ( ૧૪૭૦૨) પંન્યાસપ્રદ વિ. સ. ૧૪૯૬ઃ વાચકપઢ વિ. સ`. ૧૫૦૧ : આચાર્યપદ વિ. સ*, ૧૫૦૮ : પટ્ટધર વિ. સ. ૧૫૧૭ : સ્વર્ગવાસ વિ. સં. ૧૫૪૭ : સર્વાયુ ૮૩ વર્ષ : ઉમાપુરમાં તેમણે શ્રી મુનિસુદરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સેામચારિત્રગણિએ ગુરુગુણરત્નાકર ” કાવ્યમાં શ્રી લક્ષ્મીસાગરસૂરિનું જીવનચરિત્ર આપ્યુ છે તેમાં તેમણે જણાવ્યુ છે કે તેમણે વિ. સ. ૧૪૭૦ માં એટલે કે માત્ર છ વર્ષની વયે જ દીક્ષા અંગીકાર કરી હતી; જયારે પટ્ટાવલીમાં ૧૩ વર્ષની વચે દીક્ષા લીધાના ઉલ્લેખ કર્યાં છે. ખાલ્યવય છતાં તેમણે એકાગ્રચિત્તે શાસ્રાધ્યયન શરૂ કર્યુ અને સિદ્ધાંત-ચર્ચાની બાબતમાં વાદીને પણ પરાસ્ત કરી ચકિત કર્યા. આ ઉપરાંત ખાળવયમાં જ જીદુ'માં મહીપાળ રાજાને રંજિત કર્યાં હતા. વિવાહપ્રજ્ઞપ્તિના યાગવહનથી ણિપદ પ્રાપ્ત કર્યાં બાદ વિ. સં. ૧૪૯૬ માં સેામસુદરસૂરિએ દેવગિરિથી આવેલા શાહ મહાદેવે કરેલા મહેસ્રવપૂર્વક તેમને પન્યાસપદ અર્પણ કર્યું" હતુ. બાદ વિ. સ. ૧૫૦૧ માં મુંડસ્થળમાં મુનિસુંદરસૂરિએ વાચક પદ-પ્રદાન કર્યું હતુ. અને તે સમયે સ ંઘપતિ ભીમે મેાટા મહેાત્સવ કર્યો હતા. [ શ્રી તપાગચ્છ બાદ ધીમે ધીમે તેમની શક્તિ ખીલતી ગઈ. તેમની વૃત્તિ હમેશાં શાંતપરાયણુ હતી. નકામા--નિરથ ક અઘડા તેમને પસંદ પડતા નહિ, તેમજ કેાઈ જાતના તેમને હઠાગ્રહ પણ નહાતા. વિ. સ. ૧૫૧૭ માં ગચ્છનાયક થયા પછી ખંભાત નગરમાં શ્રી રત્નમંડન અને સેામદેવસૂરિજી સાથે ગચ્છમેળ કર્યાં, એટલે જુદા જુદા પક્ષ ખંધાઈ ગયા હતા તેને એકમેક કરવા માટે સારા પ્રયત્ન કર્યો, તેમનું વિહારક્ષેત્ર ગુજરાત ઉપરાંત મરુદેશ તથા માળવ દેશ પણ હતા. તેને પરિણામે ઘણા શ્રીમંત શ્રાવકે। તેમના ભક્તો હતા અને તેમના દ્વારા પ્રતિષ્ઠાદિ શુભ કાર્યો કરાવ્યાં હતાં. ગિરિપુર( ડુંગરપુર)ના ઉકેશ જ્ઞાતિના શહિ સાš ૧૨૦ મણ પીત્તળની જિનભૂતિ કરાવી તેની અન્ય જિનબિ સાથે પ્રતિષ્ઠા કરાવી હતી. દક્ષિણમાં આવેલ દેવગિરિના શાહ મહાદેવે શત્રુંજયની યાત્રા કર્યા બાદ લાટપલ્લિ વિગેરે સ્થાનામાં વાચક, મહત્તરા પદના પુષ્કળ દ્રવ્યના વ્યયપૂર્વક મહાત્સવ કર્યાં હતા.માંડવગઢવાસી સઘપતિ ચંદ્રસા ( ચાંદાશાહે ) છર કાષ્ઠમય જિનાલયા અને ધાતુના ૨૪ જિનના પટ્ટો કરાવીને તેની પ્રતિષ્ઠા ગુરુમહારાજદ્વારા કરાવી હતી. આ ઉપરાંત વિ. સ. ૧૫૩૩માં અકમી( પુર )ના કૈશવશીય સેાની ઇશ્વર અને પતા એ નામના બંને ભાઈઓએ ઇડરના ભાણુ રાજાએ દુર્ગા પર કરાવેલ જિનમંદિર કરતાં પણ ઉત્તુંગ જિનપ્રાસાદ કરાવી શ્રી અજિતનાથ પ્રભુના મિત્ર સાથે અનેક પ્રતિમાની શ્રી લક્ષ્મીસાગરસૂરિદ્વારા પ્રતિષ્ઠા કરાવી હતી, Page #250 -------------------------------------------------------------------------- ________________ પઢાવલી ] : ૨૦૧ : શ્રી લક્ષ્મીસાગરસૂરિ તેમણે વિ. સં. ૧૫૨૨ માં ગચ્છપરિધાપનિકા મહોત્સવ કરી ઘણા સાધુઓને આચાર્યપદ, વાચક પદ, પંડિત પદ વિગેરે પદે અર્પણ કર્યા હતાં. ગુરુગુણરત્નાકર કાવ્યમાં જણાવ્યું છે કે-શ્રી લક્ષમીસાગરસૂરિની નિશ્રામાં નીચે પ્રમાણે આચાર્યો, ઉપાધ્યાય તેમજ હજારે મુનિવરો હતા, જે ઉપરથી સમજાશે કે ગચ્છનાયકને કેટલી જોખમદારી અને જવાબદારી ભોગવવી પડતી હશે. આચાર્ય શિષ્યસંખ્યા | ઉપાધ્યાય શિષ્યસંખ્યા | સાધુઓ (૧) શ્રી સુધાનંદસૂરિ (૨૯) | (૧)મહોપાધ્યાયશ્રી મહીસમુદ્ર(૨૯) (૧) રાજતિલક (૨) શ્રી શુભરત્નસૂરિ (૧૪) [૧૮] | (૨) ઉપ. શ્રી લબ્ધિસમુદ્ર (૩૧) (૨) શુભતિલક (૩) શ્રી તેમજયસૂરિ (૨૫) (૩) , શ્રી અમરનન્દી (૨૭) (૩) અભયતિલક (૪) શ્રી જિનસોમસૂરિ (૧૫) (૪) , શ્રી જિનમાણિક્ય (૩૧) (૪) સિધાન્તવિક (૫) શ્રી જિનહેરુસૂરિ (૩૯) (૫) , શ્રી ધર્મહંસ (૧૨)/(૫) ભુવનવિવેક (૬) શ્રી સુમતિસુંદરસૂરિ (૫૩) , શ્રી આગમમંડન (૧૨) (૬) જયરુચિ (૭) શ્રી સુમતિ સાધુસૂરિ (૫૭) (૭) શ્રી ઈન્દ્રલંસ (૧૦) T(૭) સિધાન્તરુચિ (૮) શ્રી રાજપ્રિયસૂરિ (૧૨) (૮) , શ્રી ગુણસોમ (૧૧)/(૮) પ્રભારાજ (૯) શ્રી ઈન્દ્રનન્દસૂરિ (૧૧) (૯) , શ્રી અનંતહંસ (૧૨) (૯) મેરુરાજ (૧) શ્રી સઘસાધ (૧૪) (૧) સુધાભૂષણ (૧૧ થી ૧૫) બીજા પાંચ ઉપાધ્યાય (૧૧) દેવભૂષણ એમ પંદર ઉપાધ્યાયના ૨૮૪ શિષ્ય (૧૨) પ્રતિષ્ઠા કલ્યાણ (૧૩) જયકલ્યાણ (૧૪) સુમશ્રિત [(૧૫) મુનિકીતિ વિગેરે વિગેરે આ ઉપરાંત પોતપોતાના નામને છેડે મૂર્તિ, આનંદ, પ્રમોદ, નંદી, રત્ન, મંડન, નંદન, વર્ધન, લાભ, ધર્મ, સેમ, હેમ, ક્ષેમ, ઉદય, માણિક્ય, જય, વિજય, સુંદર, ચારિત્ર, સમુદ્ર, શેખર વિગેરે નિશાનીવાળા હજારો સાધુઓ તેમની આજ્ઞામાં હતા. વળી લાવણ્યસમય, જે એક સારા કૌન કવિ થઈ ગયા છે અને જેમના વિ. સં. ૧૫૨૧ માં અમદાવાદમાં જન્મ થયે હતું તેમણે વિ. સં. ૧૫૨૯ માં પાટણમાં શ્રી લહમીસાગરસૂરિ પાસે પ્રવજ્યા અંગીકાર કરી હતી. * શ્રી સોમદેવસૂરિના શિષ્ય શ્રી ચારિત્રહંસના શિષ્ય શ્રી સોમચારિત્રે આ કાવ્ય વિ. સં. ૧૫૪૧ માં રચ્યું છે, જેમાં શ્રી લક્ષ્મીસાગરસૂરિના જીવનને લગતો વૃતાંત છે. વિસ્તારથી વાંચવાના ઈચ્છકે તે કાવ્ય જેવું. Page #251 -------------------------------------------------------------------------- ________________ સુમતિસાધુસૂરિ ને હેમવિમળસૂરિ : ૨૦૨ : [ શ્રી તપાગચ્છ શ્રી લહમીસાગરસૂરિએ પિતે કઈ પણ નૂતન ગ્રંથની રચના કરી હોય એવું જણાતું નથી. કેટલાક જણાવે છે કે તેમણે “વસ્તુપાળ રાસ” રચ્યો છે. શાસનની શોભા વધારી તેમ જ ગચ્છ–ભેદ મીટાવવા અથાગ પરિશ્રમ સેવી તેઓ વિ. સં. ૧૫૪૭ માં સ્વર્ગવાસી થયા. ૫૪. શ્રી સુમતિસાધુસૂરિ શ્રી લહમીસાગરસૂરિની પાટે ચોપનમા પટ્ટધર તરીકે શ્રી સુમતિ સાધુસૂરિ આવ્યા. તેમના જીવનને લગતે વિશેષ વૃતાંત ઉપલબ્ધ થઈ શકતો નથી. ઇડરના રાજા ભાણના મંત્રી કોઠારી શ્રીપાલે તેમના આચાર્યપદ-પ્રદાન સમયે મહોત્રાવ કર્યો હતે. તેઓ ૧૫૪૫ થી ૧૫૫૧ સુધી ગચ્છનાયકપદે રહ્યા હોય તેમ જણાય છે. આ સમયે સાધુએમાં શિથિલાચારે કંઈક વધુ પ્રમાણમાં પ્રવેશ કર્યો હતો છતાં પણ પિતે જિંદગીપર્યંત પાંચે પર્વમાં-તિથિમાં આયંબિલ કરતા. વટવહિલ નગરમાં શ્રી શામળા પાર્શ્વનાથની સમીપે ત્રણ મહિના પર્યત વિધિપૂર્વક સૂરિમંત્રની આરાધના કરી હતી અને કઈ પણ એક સફેદ વસ્તુના ભજન દ્વારા આયંબિલ તપ કરવાથી અધિષ્ઠાયક દેવ તેમને પ્રત્યક્ષ થયા હતા. પછી પોતે મંડપદુગમાં પધાર્યા અને શા જાઉજીએ અનર્ગળ દ્રવ્યના વ્યયપૂર્વક ગુરુને પુર–પ્રવેશ કરાવ્યો. બાદ તે જ જાઉજીને પ્રતિબંધ પમાડીને અગ્યાર શેર વજનની સુવર્ણની પ્રતિમા અને બાવીશ શેર વજનની રૂપાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓને શિષ્યસમુદાય ઘણો વિરતૃત હતા. તેઓએ પોતાના પટ્ટ પર શ્રી હેમવિમળસૂરિને સ્થાપ્યા કે જેમનાથી વિમળગચ્છની શાખા શરૂ થઈ. ૫૫. શ્રી હેમવિમળસૂરિ તેમના જીવનને લગતી વિશેષ હકીકત પણ ઉપલબ્ધ થતી નથી. એમના સમયમાં સાધુઓને શિથિલાચાર અતિશય વૃદ્ધિ પામ્યું હતું, છતાં પણ નિઃસ્પૃહપણાથી તેમજ બ્રહ્મચર્યના અખંડ પાલનથી તેઓશ્રી પિતાની પ્રતિષ્ઠા સાચવી શક્યા હતા અને તેમની ખ્યાતિ પણ સંઘમાં સારી હતી. તેમના પરિવારમાં અગર તો તેમની આજ્ઞા માં ઘણું સંવેગી સાધુઓ ક્રિયાપરાયણ હતા, પરંતુ જે કેટલાક શાસ્ત્રમર્યાદાથી ચૂત થયા હતા તેઓને તેઓએ ગચ્છ–બહિષ્કૃત કર્યા હતાં. તેઓને ગચ્છનાયક થયાને સંવત ૧૫૫૨ છે અને તેમના શિષ્ય શ્રી આનંદવિમળસૂરિએ પાટ સંભાળી લીધી તે દરમ્યાનના વચગાળાના લાંબા સમય સુધી તેઓને ગ૭ની સારસંભાળ કરવી પડતી. તેમનામાં વ્યાખ્યાનશક્તિ તેમજ શાસ્ત્રનું રહસ્ય સચોટપણે સમજાવવાની શક્તિ સારી હતી અને તેને જ પરિણામે લંકામતવાળા ષિ હાના, નષિ શ્રીપતિ તેમજ ત્રષિ ગણપતિએ પોતાના મતને ત્યાગ કરીને શ્રી હેમવિમળસૂરિ પાસે શુદ્ધ સંવેગી માર્ગ સ્વીકાર્યો હતો. હેમ Page #252 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] : ૨૦૩ :- કડવામતી, બીજામતી ને પાયચંદ ગોત્પત્તિ વિમળસૂરિથી વિમળ શાખાની શરૂઆત થઈ. તેઓ સુવિખ્યાત ઉપદેષ્ટા ઉપરાંત સારા કવિ પણ હતાતેમણે મૃગાપુત્રની સઝાય રચેલી છે. સાહિત્યની દિશામાં સૂયગડાંગસૂત્ર પર તેમની દીપિકા હેવાને ઉલેખ સાંપડે છે. તેમણે પિતાની પાટ પર શ્રી આણંદ વિમળસૂરિને સમર્થ જાણી સ્થાપ્યા અને વિ. સં. ૧૫૮૪ માં સ્વર્ગવાસી થયા. તેમના પ્રશિષ્ય હંસધીરે “હેમવિમળસૂરિ ફાગ રચે છે. કડવામતી નાડલાઇમાં નાગર જ્ઞાતિને ક નામનો વણિક હતા. પાછળથી તે જૈન થયો, બાદ કાર્ય પ્રસંગે અમદાવાદ આવતાં વિ. સં. ૧૫૧૪ માં તેને આગમિક ગરછના પંન્યાસ શ્રી હરિકીતિ સાથે સંસર્ગ થયો. હરિકીર્તિ એકલા જ ક્રિયાપૂર્વક રહેતા હતા. તેમની પાસે શાસ્ત્રાધ્યયન કરી દીક્ષા લેવાનું કડવાનું મન થયું એટલે હરિકીર્તિએ “ શાસ્ત્રમાં નિર્દિષ્ટ કરેલા શુદ્ધ ગુરુ આ કાળમાં દેખાતા નથી અને તેથી શાસ્ત્રોક્ત દીક્ષા મળશે નહિ” એમ કહ્યું ત્યારે શ્રાવકના જ વેશે છતાં સાધુધર્મપરાયણ રીતે તેણે જુદા જુદા ક્ષેત્રમાં વિહાર કરવો શરૂ કર્યો અને લોકોને પ્રતિબધી પિતાના પક્ષમાં લીધા અને સ્વમતની પુષ્ટિ કરી. આ મતની મુખ્ય માન્યતા એ છે કે વર્તમાનકાળે શુદ્ધ સાધુઓ નજરે પડતા નથી. આ ઉપરાંત ત્રણ થાઈની માન્યતા શરૂ કરી. મૂર્તિપૂજાનો તેઓ નિષેધ કરતા નથી. આ મતની ઉત્પત્તિ વિ. સં. ૧૫૬૨ માં થઈ અને વિ. સં. ૧૫૪ માં કડવાનું મૃત્યુ નીપજયું. આ મતને માનનારા લોકે વીસનગર, થરાદ અને અમદાવાદ આદિ નગરમાં હાલ પણ વિદ્યમાન છે. બીજામતી (વીજામતી) વિ. સં ૧૫૭૦ માં શું કામતમાંથી નીકળીને વીજા (બીજા) નામના વેષધારીએ પોતાનો સ્વતંત્ર ભત ચલાવ્યો. વેતામ્બર જક પક્ષમાંથી લંકા અને બીજામતી નીકળ્યા પછી પરસ્પર સારું ઘર્ષણ થવા લાગ્યું. ખરતર અને તપગચ્છ વચ્ચે પણ વૈમનસ્ય વધી ગયું અને એક બીજાને ખોટા ઠરાવવા માટે પુસ્તકોની પણ ખોટી રચના થતી. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરે તપગચ્છ સિવાયના બીજા બધા મતે ખાટા છે તે સાબિત કરવા માટે નવીન પુસ્તક રચી ઉય ભાષામાં ઘણું પ્રહારો કર્યા. છેવટે તપગચ્છના નાયક શ્રી વિજયદાનસરિએ વધી પડેલ કલેશ-કુસંપના અગ્નિને શાંત પાડવા તેમના રચેલા “ કમતિમતકાલ” નામના ગ્રંથને જળચરણ કરાવ્યો પાયચંદ ગચ્છા વિ. સં૧૫૭૨ માં પાર્ધચંદ્ર નાગારી તપાગચ્છના શ્રી સાધુરત્નસૂરિ પાસે દીક્ષા લીધા બાદ કેટલીક જુદી સામાચારી વરૂપી અને પોતાના પક્ષના સમર્થન માટે સારો પ્રચાર કર્યો. તેમને માનનારા પાયચંદ ગચ્છીય કહેવાયા. તેઓ પણ મૂર્તિપૂજામાં માનનારા છે. सुविहिअमुणिचूडामणि, कुमयतमोमहणमिहिरसममहिमो । आणंदविमलसरी-सरो अ छावण्णधरो ।। १८ ॥ तत्पट्टे श्री आणंदविमलसूरिः । Page #253 -------------------------------------------------------------------------- ________________ કડવામતી, બીજામતી ને પાયચંદ ગોત્પત્તિ : ૨૦૪ - [ શ્રી તપાગચ્છ ગાથાર્થ – શ્રી હેમવિમળ રિની પાટે સુવિહિત મુનિઓમાં ચૂડામણિ (મુગટ) સમાન અને કુમત-મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન પ્રકાશવાળા છપ્પનમા પટ્ટધર શ્રી આણંદવિમળસૂરિ થયા. ૧૮ व्याख्या-५६ सुविहिअत्ति-श्रीहेमविमलसूरिपट्टे षट्पंचाशत्तमपट्टधरः सुविहितमुनिचूडामणि-कुमततमामथनसूर्यसममहिमा श्रीआणंदविमलसूरिः । तस्य च वि० सप्तचत्वारिंशदधिके पंचदशशत १५४७ वर्षे इलादुर्गे जन्म, द्विपंचाशदधिके १९५२ व्रतं, सप्तत्यधिके १५७० सूरिपदं ॥ । तथा यो भगवान् क्रियाशिथिलबहुयतिजनपरिकरितोऽपि संवेगरंगभावितात्मा जिनप्रतिमाप्रतिषेध-साधुजनाभावप्रमुखोत्सूत्रप्ररूपणप्रबलजलप्लाव्यमानं जननिकरमवलोक्य करुणारसावलिप्तचेतो गुर्वाज्ञया कतिचित् संविग्नसाधुसहायो वि० व्यशीत्यधिकपंचदशशत १९८२ वर्षे शिथिलाचारपरिहाररूपक्रियोद्धरणयानपात्रेण तमुदधृतवान्, अनेकानि चेभ्यानामिभ्यपुत्राणां च शतानि कुटुंबधनादिमोहं संत्याज्य प्रव्राजितानि ॥ " यो वादे जयी स नगरादौ स्थास्यति नाऽन्य " इति सुराष्ट्राधिपतिनामांऽकितलेखमादाय सुराष्ट्रे साधुविहारनिमित्तं यदीयश्रावकः सुरत्राणदत्तपर्यस्तिकावाहन: पातसाहिप्रदत्त “ मलिकश्रीनगदल " विरुदः सा ० तूणसिंहाख्यः श्रीगुरूणां विज्ञप्ति कृत्वा संप्रतिभूपतिरिव पंन्यासजगर्षिप्रमुखसाधुविहारं कारितवान् । तथा जेसलमेर्वादिमरुभूमौ जलदौर्लभ्याददुष्करोऽयमिति धिया श्रीसोमप्रभमूरिभिर्यो विहारः प्रतिषिद्ध आसीत् सोऽपि व्यवहारः कुमतव्याप्तिभिया तत्रत्यजनानुकंपया च भूयो लाभहेतवे पुनरप्यनुज्ञातः । तत्रापि प्रथमं लघुवया अपि शीलेन श्रीस्थूलभद्रकल्पो वैराग्यनिधिनि:स्पृहावधिर्यावज्जीवं जघन्यतोऽपि षष्ठतपोऽभिग्रही पारणकेऽप्याऽऽचाम्लादितपोविधायी महोपाध्यायश्रीविद्यासागरगणिविहृतवान् । तेन च जेसलमेर्वादौ खरतरान्, मेवातदेशे च बीजामतीप्रभृतीन्, मौरव्यादौ ( मौख्यादौ ) लुङ्कादीन् प्रतिबोध्य सम्यक्त्वबीजमुप्तं सदनेकधावृद्धिमुपागतमद्याऽपि प्रतीतं ।। तथा पार्श्वचन्द्रव्युटग्राहिते वीरमग्रामे पावचन्द्रमेव वादे निरुत्तरीकृत्य भूयान् जनो जैनधर्मं प्रापितः । एवं मालवकेऽप्युजयिनीप्रभृतिषु । किं बहुना ? संविग्नत्वादिगुणैर्यत्कीर्तिपताका पुनरद्यापि सज्जनवचोवातेनेतम्तत उदधूयमाना प्रवचनप्रासादशिखरे समुल्लसति । Page #254 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] : ર૦૫ : કડવા, બીજામતી ને પાયચંદ ગોત્પત્તિ क्रियोद्धारकरणानन्तरं च श्रीआणंदविमलसूरयश्चतुर्दश १४ वर्षाणि जघन्यतोऽपि नियततपोविशेषं विहाय षष्ठतपोऽभिग्रहिणः चतुर्थषष्ठाभ्यां विंशतिस्थानकाराधनाद्यनेकविकृष्टतपःकारिणश्च वि० षण्णवत्यधिकपंचदशशत १५९६ वर्षे चैत्रसितसप्तम्यामाजन्मातिचाराद्यालोच्याऽनशनं विधाय च नवभिरुपवासैरहम्मदावादनगरे स्वर्ग विभूषयामासुः ॥ १८ ॥ વ્યાખ્યા – શ્રી હેમવિમળસૂરિની પાટે ગીતાર્થ મુનિઓમાં મુગટ સમાન અને મિથ્યાત્વરૂપી અંધકારનું મથન કરવામાં ( નાશ કરવામાં ) સૂર્ય સમાન તેજસ્વી શ્રી આણંદવિમળસૂરીશ્વરજી છપનમા પટ્ટધર થયા. તેઓને વિ. સં. ૧૫૪૭માં ઈલાદુગમાં જન્મ થયે હતો. તેમણે વિ. સં. ૧૫પર માં ચારિત્ર અંગીકાર કર્યું હતું અને વિ. સં. ૧૫૭૦ માં તેમને આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. - જિનમૂર્તિને નિષેધ, સાધુ પ્રત્યે અરુચિ વિગેરે ઉસૂત્ર-પ્રરૂપણારૂપ જળરાશિમાં ડૂબતા જનસમૂહને જોઈને પિતે ક્રિયાશિથિલ ઘણા યતિઓથી પરિવરેલ હેવા છતાં વૈરાગ્ય રંગથી ભરપૂર હૃદયવાળા અને કરુણરસ(દયા)થી યુક્ત ચિત્તવાળા તેમણે ગુરુની આજ્ઞાથી કેટલાક સંવિગ્ન સાધુઓની સહાય દ્વારા વિ. સં. ૧૫૮ર માં શિથિલાચારના ત્યાગરૂપ ક્રિયા દ્વાર સમાન વહાણનૌકાદ્રારા ઉદ્ધાર કર્યો અને અનેક શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠીપુત્રોને કુટુંબ પરિવાર, ધન વિગેરે પર મહ. દૂર કરાવીને દીક્ષા આપી. જે કઈ વાદમાં જીત મેળવે તે જ (મારા) નગર વિગેરે સ્થાનોમાં રહી શકે; બીજા નહી. ” એવો સરાધિપતિને લેખ લઈને, સૌરાષ્ટ્ર દેશમાં સંવિગ્ન સાધુઓને વિહાર કરાવવાને માટે, સુલતાને જેને બેસવાને માટે પાલખીનું વાહન આપેલું હતું એવા તથા પાદશાહે જેને “મલિકશ્રીનગદલ' નામનું બિરુદ અર્પણ કર્યું છે તેવા શા “તૂણસિંહ” નામના ભક્ત શ્રાવકે ગુરુમહારાજને પ્રાર્થના કરીને સંપ્રતિ મહારાજાની માફક પંન્યાસ જગર્ષિ વિગેરે સાધુમુનિરાજેને સેરઠદેશમાં વિહાર કરાવ્ય હતો. તેમજ જેસલમેર વિગેરે મભૂમિમાં પાણીના દુર્લભપણાને કારણે સાધુવિહાર દુષ્કર જાણીને શ્રી સોમપ્રભસૂરિ(૪૭મા પટ્ટધરીએ તે તે દેશોમાં વિહાર કરવાને જે નિષેધ કર્યો હતો તેને અંગે તે તે દેશોમાં મિથ્યાત્વ વધી જવાના ભયથી, ત્યાં રહેતા લેકે પરની અનુકંપ-દયાથી તેમજ અતિવ લાભ થવાના કારણથી શ્રી આણંદ Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી આણદવિમળસૂરિ : ૨૦૬ : [ શ્રી તપાગચ્છ વિમળસૂરિએ તે પ્રદેશમાં વિહાર કરવાની છૂટ આપી એટલે નાની ઉમ્મર હોવા છતાં શીલથી શ્રી રઘુલભદ્ર સરખા, વૈરાગ્યના ભંડાર, અત્યંત નિઃસ્પૃહી, જિંદગી પર્યત જઘન્ય તપ તરીકે છ8 તપના અભિગ્રહવાળા, અને પારણે પણ આયંબિલ કરનાર મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગર ગણિએ સૌથી પ્રથમ તે પ્રદેશમાં વિહાર કર્યો. તેમણે જેસલમેર વિગેરે પ્રદેશોમાં ખરતરને, મેવાત (મેવાડ) દેશમાં બીજામતીવાળાઓને તેમજ મેરબી આદિ સ્થળોમાં કામતવાળાઓને પ્રતિબોધ પમાડીને સમકિતરૂપી બીજનું વાવેતર કર્યું, જે અનેક પ્રકારે વૃદ્ધિ પામેલું અત્યારે પણ પ્રતીત થાય છે. - પાર્થચંદ્ર નામના મુનિએ વિરમગામવાસીઓને પિતાના પક્ષમાં આકર્ષ્યા ત્યારે શ્રી આણંદવિમળસૂરિવરે પાર્ધચંદ્રને જ વાદમાં પરાજિત કરીને ઘણું લેકોને શુદ્ધ જેને માર્ગ ગ્રહણ કરાવ્યો હતો. એ જ પ્રમાણે માલવ દેશમાં ઉજજયિની પ્રમુખ શહેરોમાં ઉત્સુત્રભાષીઓને વાદમાં પરાજિત કરીને લેકેને શુદ્ધ માર્ગ બતાવ્યો હતો. વધારે શું કહેવું ? શુદ્ધ સંગીપણું વિગેરે ગુણને કારણે જે કીર્તિરૂપ વજા તેમને પ્રાપ્ત થઈ હતી તે સંતપુરુષના વચનરૂપી પવનવડે આમતેમ હલાવાતી-ધ્રુજાવાતી શાસનરૂપી મહેલના શિખરે અદ્યાપિ પર્યત ફરફરે છે. ક્રિોદ્ધાર કર્યા બાદ આણંદવિમળસૂરિ ચૌદ વર્ષ સુધી જઘન્યથી અમુક નિર્ણત તપ વિશેષ નહીં કરતાં માત્ર છઠ્ઠ તપના અભિગ્રહધારી રહ્યા હતા, અર્થાત્ ચૌદ વર્ષ સુધી છરૂની તપશ્ચર્યા કરી હતી. બાદ એથે અને છઠ્ઠભક્તદ્વારા વિંશતિ(વીશ)સ્થાનક પદની આરાધના વિગેરે અનેક પ્રકારનો ઉત્કૃષ્ટ તપ કરીને વિક્રમ સંવત ૧૫૯૬ ના ચૈત્ર શુદિ ૭ ના દિવસે જન્મથી પ્રારંભીને દરેક અતિચારોની આલેચના કરી નવ દિવસના ઉપવાસપૂર્વક અનશણ કરીને અહમદાવાદ નગરને વિષે રવર્ગે સિધાવ્યા. ૫૬. શ્રી આણંદવિમળસરિ જન્મ વિ. સં. ૧૫૪૭ : દીક્ષા વિ. સં. ૧૫૫૨ : ઉપાધ્યાયપદ વિ. સં. ૧૫૬૮ : આચાર્યપદ વિ. સં. ૧૫૭૦ : ક્રિોદ્ધાર વિ. સં. ૧૫૮૨ : ગછનાયક વિ. સં. ૧૫૮૩ : સ્વર્ગગમન વિ. સં. ૧૫૯૬ : સર્વાય ૪૯ વર્ષ: શ્રી હેમવિમળસૂરિની પાટે છપનમા પટ્ટધર તરીકે તેઓશ્રી આવ્યા. તેમને વિ. સં. ૧૫૪૭માં ઇલાદુગ–ઈડર નગરમાં જન્મ થયો હતો. તેમના પિતાનું નામ મેઘાજી અને માતાનું નામ માણેકદેવી હતું. તેમનું સંસારીપણાનું નામ વાઘજી કુંવર પાડવામાં Page #256 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ]. -: ૨૦૭ : શ્રી આણદવિમળસૂરિ આવ્યું હતું અને કિશોર વયમાં ઉચિત અભ્યાસ માટે તેમને અધ્યાપકને સોંપવામાં આવ્યા હતા. શામાનુગ્રામ વિહાર કરતાં શ્રીમદ્ હેમવિમળસૂરીશ્વર ઈડર પધાર્યા અને તેમના ઉપદેશામૃતના પાનથી વાઘજીકું વરને આત્મા તૃપ્તિ પામવા સાથે હર્યાન્વિત બન્યા. તે સમયે તે હેમવિમળસૂરિ અન્યત્ર વિહાર કરી ગયા અને અમુક સમય પછી પાછા ઈડર પધાર્યા. આ સમયે સો કરતાં વાઘજીકુંવરને સવિશેષ આનંદ થયો. પૂર્વ સંસ્કારના યોગે તેમની મનોવૃત્તિ ધાર્મિક સંસ્કાર તરફ ઢળતી ગઈ હતી તેમાં ગુરુના ઉપદેશામૃતથી પુષ્ટિ મળી. પ્રસંગ મળતાં તેમણે માતાપિતાને પિતાની દીક્ષાની ભાવના જાહેર કરી. લાડમાં ઉછરેલા પુત્રની આ વાત ઘભર તો પુત્રવત્સલ માતાએ સાચી માની નહીં, પરંતુ પુત્રને અત્યાગ્રહ અને મકકમ મન જોયા પછી માતાપિતાએ તેમને સમજાવવા માટે અનેક ઉપાય જ્યા. સંયમની કઠિનતા અને શરીરની સુકુમારતા દર્શાવી ગૃહસ્થ ધર્મ પાળવા સૂચવ્યું. વળી લઘુ વય છે માટે મેટે થયા પછી વાત એમ જણાવી વાત ઉડાવવા પ્રયત્ન કર્યો પણ જેને અમૃતરસના પાનની ઈચ્છા થઈ હોય તે સમુદ્રના ખારા જળપાનથી કદાપિ રીઝે? છેવટે માતપિતાએ રજા આપી અને વિ. સં. ૧૫૫૨ માં માત્ર પાંચ વર્ષની વયે જ તેમણે હેમવિમળસૂરીશ્વર પાસે સંયમ સ્વીકાર્યું. તેમનું અમૃત મેરુ એવું નામ રાખવામાં આવ્યું. ખરેખર તેમના નામ પ્રમાણે તેમની છઠ્ઠા માં-વાણીમાં અમૃતને આસ્વાદ જે ભાસ થતો. ગુરુની નિશ્રામાં ધીમે ધીમે અભ્યાસ કરતાં તેમણે વ્યાકરણ, ન્યાય, કાવ્ય વિગેરેમાં અને છએ દર્શનના શાસ્ત્રોમાં પારંગતપણું પ્રાપ્ત કર્યું. તેમનું જ્ઞાન ધ્યાન તેમજ શક્તિ જોઈ ગુરુમહારાજે સં. ૧૫૬૮ માં લાલપુર નગરમાં તેમને ઉપાધ્યાયપદથી વિભૂષિત કર્યા. આ મહોત્સવ સમયે સંઘવી ધીરાજી નામના શેઠે સારે ખર્ચ કર્યો હતો. હવે તેઓ સ્વતંત્ર રીતે ગ્રામનુગ્રામ વિહાર કરવા લાગ્યા. તેઓની શક્તિ સર્વ પ્રકારે ખીલી ઊઠી હતી. તેમની શાસ્ત્ર-તત્ત્વ સમજાવવાની શૈલી જ અનેખી હતી. એ પ્રમાણે ભવ્ય જી પર ઉપકાર કરતાં અને શાસનશોભા વધારતાં તેઓશ્રી થંભન તીર્થે આવ્યા. ગુરુમહારાજ વયેવૃદ્ધ થઈ જવાથી અહીં જ બિરાજતા હતા. આ સમયે સંઘની વિનતિથી તેમને વિ. સં. ૧૫૭૦ માં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને આનંદ વિમળસૂરિ એવું નામ ધારણ કર્યું. આ આચાર્ય પદ-પ્રદાન સમયના મહત્સવને ખર્ચ જીવરાજ સોનીએ કર્યો હતે. વિ. સં. ૧૨૦૦ માં તપગચ્છને ઉધાર પછી ત્રણ સો વર્ષના ગાળા દરમિયાન સાધુસંસ્થામાં શિથિલતાએ સારા પ્રમાણમાં પ્રવેશ કર્યો હતો અને કેટલાક સ્વમંતવ્યની પુષ્ટિ અર્થે જુદા જુદા મતે-ગછો સ્થાપન કરીને નિરંકુશ જેવા બની ગયા હતા. અગાઉના વૃતાંતથી આપણે જાણીએ છીએ કે આ સોળમા જ શતકમાં લંકા, Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી આણદવિમળસૂરિ - ર૦૮ : [ શ્રી તપાગચ્છ બીજામતી, કડવામતિ, પાર્ધચંદ્ર વિગેરે અનેક ગ અસ્તિત્વમાં આવ્યા હતા અને પિતપોતાની મનફાવતી રીતે સૌ કોઈ સ્વતંત્ર રીતે વર્તતા હતા. આવી જ પ્રવૃત્તિ આમ ને આમ ચાલુ રહે તે સમાજ છિન્નભિન્ન થઈ જાય અને કયું સાચું અને કહ્યું ખોટું તેની વિચારણા પણ મુશ્કેલીવાળી બને. એકદા એકાંતમાં શાસનની ચિંતા કરતાં ગુરુમહારાજને વિચાર ઉદ્દભવ્યો કે આત્મીય કર્તવ્યથી ચૂત થઈ લોકોને અન્યગચ્છીઓ વિશ્વમમાં નાખે છે, ભગવાન મહાવીરે પ્રરૂપેલા શુદ્ધ-નિષ્કલંક ધમને પોતાના સુખ-સગવડની ખાતર વિપરીત રૂપે જણાવવામાં આવે છે, ત્યાગના ઓઠા નીચે સમાજને આ લોકો છેતરી રહ્યા છે તે છતી શક્તિએ સહન તો ન જ કરવું જોઈએ. આચાર્યપદની જોખમદારી સવિશેષ છે. ગચ્છની અખંડિતતા જાળવી રાખવી એ મારું કર્તવ્ય છે અને એટલા ખાતર મારે લોકોને ઉન્માર્ગેથી પાછા વાળવા જ જોઈએ. પોતાના મનમાં આ પ્રમાણે નિર્ણય કરી તેમણે તે હકીકત ગુરુમહારાજને જણાવી. તેઓશ્રી આ હકીકત સાંભળી અત્યંત હર્ષિત થયા અને તેમની શક્તિ માટે વિશ્વાસ હોવાથી તેમને ક્રિોદ્ધાર કરવા માટે રજા આપી. પછી પોતાની સાથે દઢ વિચારવાળા પ૦૦ સાધુઓને લઈને વિ. સં. ૧૫૮૨ માં ચાણસમા પાસે આવેલ વડાવળી ગામમાં ક્રિોદ્ધાર કર્યો અને તેને કારણે પોતે વયોવૃદ્ધ થયા હોવાથી ગુરુમહારાજે આણંદવિમળસૂરિને વિ. સં. ૧૫૮૩ માં ગચ્છનાયકપદે-પટ્ટધર પદે સ્થાપ્યા. માણિભદ્રની ઉત્પત્તિ વિ. સં. ૧૫૮૪ માં હેમવિમળસૂરિના કાળધર્મ બાદ તેઓશ્રી વિહાર કરતાં કરતાં માળવામાં પધાર્યા, અને ઉજજયિની નગરી પાસેની ક્ષીપ્રા નદીના “ગંધવસ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ સમયે તેમની અચળતા અને પરિષહ સહન કરવાની શક્તિ વિષે એક જાણવાજોગ પ્રસંગ બને. તે નગરીમાં માણેકચંદ નામને શ્રેષ્ઠી રહેતે હતો. પહેલાં તો તે જૈનધર્મપરાયણ હતા પણ યતિવર્ગની શિથિલતા અને નિષ્ક્રિયતા જોયા પછી તેની શ્રદ્ધા ધર્મ પરથી ઊઠી ગઈ અને સાધુસમાજને તે ઘણાની નજરે જોવા લાગ્યા. આમ છતાં માણેકચંદની માતા પ્રભુ મહાવીરના શાસન પ્રત્યે અચળ ભક્તિભાવવાળી હતી. ગુરુમહારાજે આ અવસરે એક માસની તપશ્ચર્યાને આરંભ કર્યો એટલે તેની માતાએ માણેકચંદને આજ્ઞા કરી કે-“પારણુના અવસરે ગુરુને આપણે ઘેર તેડી લાવજે.” માણેકચંદને માતા પ્રત્યે એટલો પૂજ્યભાવ હતો કે તે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતો નહિ. પારણાને દિવસે તે ગુરુને તેડી લાવવા ગયે તે ખરે પણ તેની કુતુહલ અને ધૃણાસ્પદ બુદ્ધિએ એક ટીખળ કર્યું. ગુરુની પરીક્ષા કરવા માટે તેણે સ્મશાનમાં અગ્નિ સળગાવીને સૂરિ Page #258 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાદ્ધારક આચાર્યશ્રી આન વિમળસૂરીશ્વરજી મહારાજ Page #259 -------------------------------------------------------------------------- ________________ Page #260 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] શ્રી આણંદવિમળસૂરિ પણ થઇ ગણાય જીની દાઢી પાસે ધરી એટલે દાઢી સળગતાં ગુરુદેવનું મુખ દાઝયું છતાં પણ પવનથી પર્વત કંપે નહિ તેમ ગુરુના મુખ પર પંચ માત્ર પણ ફેરફાર ન થા, માણેકચંદથી આ કાર્ય થતાં તે થઈ ગયું પણ પછી તેના પસ્તાવાને પાર ન રહ્યો. આવું કાર્ય કરવા છતાં ગુરુને તેના પર કરુણાભાવ જ ઉt; કારણ કે તેઓ મોહની વિલક્ષણતા અને કષાયોની કુટિલતા સમજતા હતા. ગુરુના આવા વાત્સલ્યથી ઊલટે તે વધુ શરમીંદ બન્ય. આપણામાં કહેવત છે કે–રીને વશ કરવા માટે પ્રેમ એ જ સર્વોત્તમ વશીકરણ | માણેકચંદ ગુરુને ભક્ત બન્યો અને પોતાના અપરાધ બદલ માફી માગી. માણેકચંદ વ્યાપારાર્થે પાલી રહેતું હતું તેથી તે ગુરુને આગ્રહ કરી પાલી તેડી ગયા. ત્યાંના ચાતુર્માસ દરમિયાન શત્રુ જય માહાત્મ્ય સાંભળવામાં આવતાં તે તીર્થની યાત્રા કરવાના તેની ભાવના જાગૃત થઈ અને ઉત્કૃષ્ટ ભાવનાના યુગમાં ને ગમાં તાત્કાલિક પ્રતિજ્ઞા પણ લઈ લીધી કે જ્યાંસુધી ગિરિરાજના દર્શન ન થાય ત્યાંસુધી અન્ન-પાણી કંઈ પણ લેવું નહિ. સંઘયાત્રા માટે તરત જ પ્રયાણ શરૂ કર્યું પણ તે સમયે રેલ્વે જેવા ઝડપી સાધનો ન હતા. દિવસે વ્યતીત થવા લાગ્યા અને માણેકચ દને ઉપવાસ ઉપર ઉપવાસ થવા લાગ્યો. ઉપવાસનો સાતમો દિવસ થવા આવ્યા છતાં તેઓ માત્ર સિદ્ધપુર નજીક મગરવાડામાં પહોંચ્યા. આ સમયે ત્યાં આગળ વસતી ન હતી. ઝાડીની ગાઢ ઘટાથી ભયંકર જંગલ જેવું હતું. ત્યાં ભિલ લોકેએ સંઘ પર હુમલો કર્યો અને તેમાં માણેકચંદ શેઠને પ્રાઘાતક પ્રહાર લાગવાથી શુભ ભાવપૂર્વક શત્રુંજયના ધ્યાનમાં જ મૃત્યુ પામીને તે વ્યંતર નિકાયમાં માણિભદ્રનામના દેવ થયા. દિવસે દિવસે ગચ્છ-મમત્વ વધતું જતું હતું. ખરતર તેમ જ તપાગચ્છના સાધુઓ વચ્ચે કદાગ્રહ વધી પડયા હતા અને ચેન ને પ્રારા એક બીજા અન્ય ગચ્છીય સાધુઓને પરાભવ કરવામાં રક્ત રહેતા. કહેવાય છે કે આ મમત્વે એવું જોર પકડ્યું કે તેના મદમાં કાર્યાકાર્યનું પણ ભાન ન રહ્યું. ખરતરગચછીય સાધુઓએ ભરવની આરાધના કરી તેના દ્વારા તપાગચ્છીય લગભગ ૫૦૦ સાધુઓનો સંહાર કરાવ્યો. આ નિર્દય સમાચાર સાંભળતાં જ આણંદવિમળસૂરિનું મન ખિન્ન બન્યું. તપગચ્છની સારસંભાળને બાજે પોતાને શિર હોવાથી આવા કૃત્યની ઉપેક્ષા કરી શકાય તેમ ન હતું. પોતે પોતાને પાલણપુર તરફ વિહાર લંબાવી મગરવાડાની ઝાડીમાં વાસ કર્યો. રાત્રિએ ધ્યાનસ્થ અવસ્થા સમયે માણિભદ્ર દેવ તેમની સમક્ષ પ્રગટ થયા અને આજ્ઞા ફરમાવવા જણાવ્યું. ગુરુમહારાજે ખરતરગચ્છીય યતિઓના જુલમોની વાત કહી બતાવી તેવા સતમેનું નિવારણ કરવાનું કહ્યું. માણિભદ્ર શાસનભક્તિને અંગે તે કથન સ્વીકાર્યું પણ સાથે સાથે માગણી કરી કે તપગચ્છના દેરાસરે તેમ જ ઉપાશ્રયમાં મારી મૂર્તિની સ્થાપના કરવામાં આવે. Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી આણ વિમળસૂરિ ૧૦ [ શ્રી તપાગચ્છ ગુરુએ તેનું વચન સ્વીકાર્યું" ને તે વાતની સાક્ષીરૂપે અત્યારે પણ કેટલાક સ્થળેાએ માણિભદ્રનો મૂર્તિની સ્થાપના જોવામાં આવે છે. આન વિમળસૂરીશ્વરજીને માટે ક્રિયાહાર કરવા માત્રથી સ તેાષ પકડી શાન્ત રહેવાનુ સાચું નહતું. અન્ય કેટલાક યતિ વિગેરેના સ્વચ્છ દાચારને કારણે જૈનેતર વિદ્વાના જૈન શાસન પર આક્ષેપ કરતા અને કોઇ કોઈ વાર તે વાદ પણ શરૂ થતા. પરન્તુ એક શક્તિશાળી પટ્ટધર તરીકે આચાય શ્રી આણુ વિમળસૂરીશ્વરજી તે ખધાને પહેાંચી વળતા. આ ઉપરાંત નીચેનું એક બીજી મહત્ત્વનું કાય તેમણે તેમના જીવન દરમિયાન કર્યું. સુડતાલીશમા પટ્ટધર શ્રી સામપ્રભસૂરિએ પેાતાના શાસનકાળ દરમિયાન મારવાડ આદિ પ્રદેશામાં શુદ્ધ જળના અભાવથી સાધુઓના વિહાર બંધ કરાવ્યેા હતા. આના લાભ લઈ કેટલાક કુમતવાદીઓએ ત્યાં પેાતાનું પરિબળ જમાવ્યુ હતું. આણુ ંવિમળસૂરીશ્વરજીને આ ન રુચ્ચું, કારણ કે જો આવી ને આવી પ્રથા પ્રચલિત રહે તે ભવિષ્યમાં તે તે ક્ષેત્રામાં તપાગચ્છીય શુદ્ધ મા લયમાં આવી પડે અને કુમતવાદીઓનું અતિશય જોર વધી જાય. લેાકેા તા ગતાનુતિક આચરણવાળા હાય છે. તેઓ કા માર્ગ સાચા છે તેની ઊંડી ગવેષણા-ચાકસાઇ કરવા તરફ પ્રાયે બેદરકાર હાય છે, એમ વિચારી તેમણે અનેક કષ્ટોના સામના કરી મારવાડમાં વિહાર શરૂ કરાવ્યા. સૂર્યના પ્રકાશ થતાં જેમ ખજીએ ઝાંખા પડી જાય તેમ શુદ્ધ ક્રિયામા ના તેમ જ સત્ય ઉપદેશના પ્રચાર થતાં મિથ્યાત્વીઓની આછાવેલી જાળ ધીમે ધીમે નાશ પામવા લાગી અને લેાકેાએ પુનઃ શુદ્ધ જૈન ધર્મના સ્વીકાર કર્યા, આણુ વિમળસૂરિએ જેસલમેર તરફ પોતાના વિદ્વાન શિષ્ય વિદ્યાસાગરને મેાકલ્યા જ્યાં તેમણે ખરતરગચ્છના સાધુઓ સાથે વાદ કરી તેમને પરાજિત કર્યા. આ વિદ્યાસાગર ઉપાધ્યાય ઉત્કૃષ્ટ શીલવાન ગણાતા હતા. જિંદગી પત ઓછામાં આછા તપ તરીકે તેમને છઠ્ઠના અભિગ્રહ હતા અને પારણાના દિવસે પશુ માયમિલ જ કરતા, જેસલમેર ઉપરાંત મેવાડ દેશમાં વીજામતીએને, અને મારખી વિગેરે ગામામાં લુંકામતવાળાઓના તેમણે વાદમાં પરાજય કર્યા હતા. શ્રી આણુ વિમળસૂરીશ્વરજી આવી રીતે શાસનશેાભા વધારી રહ્યા હતા છતાં શાસનના મુખ્ય અંગભૂત જિનપ્રતિમા વિષે તેમનું દુર્લક્ષ્ય નહતુ. ક્રમે ક્રમે તેમણે ભક્ત શ્રાવકાને પ્રતિષી અજયમેરુ, સાંગાનયર, જેસલમેર, મ ડાવર, નાગાર, નાડલાઈ, સાદડી, શીરાહી, પાલીતાણા, જુનાગઢ, પાટણ, રાધનપુર, અમદાવાદ, મહેસાણા, કાવી, ગંધાર, કપડવંજ, ઇડર, ખંભાત આદિ અનેક સ્થળેાએ પ્રતિષ્ઠા તેમ જ અંજનશલાકા કરાવી હતી. સાધુવિહારના અભાવે જેસલમેરમાં ૬૪ જિનપ્રાસાદો બંધ થઇ ગયા હતા અને કુમતવાદીઓએ ત્યાં કાંટા નખાવ્યા હતા તે બધા જિનમદિરાને પાતે સ્વપ્રચાસથી ઉઘડાવ્યા તે લેાકેાને જિનપૂજાપરાયણ બનાવ્યા. Page #262 -------------------------------------------------------------------------- ________________ પદ્માવલી ] • ૧૧ * શ્રી આણુદ્ધવિમલસૂરિ સૌરાષ્ટ્રના અધિપતિ સૂરત્રાણે એવા આદેશ ફરમાવ્યેા હતા કે જે વાદમાં જીત મેળવી શકે તેએએ જ મારી હકુમતના પ્રદેશમાં વિચરવું. આ ઉપરથી પાદશાહના માનીતા નૃસિંહ નામના આણંદવિમળસૂરિના ભક્ત શ્રાવકે ગુરુને સમર્થ જાણી ભન્ય લેાકેાના ઉપકારને માટે સૌરાષ્ટ્રમાં વિચરવા તેમને વિજ્ઞપ્તિ કરી. પરિણામે ગુરુએ પેાતાના ૫, જર્ગાષ પ્રમુખ શિષ્યાને સૌરાષ્ટ્રમાં વિહાર કરવા માટે આજ્ઞા કરી. પન્યાસ જગષિએ છવિગયને ત્યાગ કર્યાં હતા. તેમણે સૌરાષ્ટ્રમાં આવી સૂરત્રાણુ પર સારા પ્રભાવ પાડ્યો અને જૈન શાસનની જાહેાજલાલી વધારી, વિહાર કરતાં કરતાં સૂરિજી શ્રી શત્રુંજય તીથે પધાર્યાં. ત્યાંના જીણુ પ્રાસાદોને જોઇ તેના ઉદ્ધાર માટે તેમને ભાવના જાગૃત થઇ. આ સમયે ચિતાડગઢના રહેવાસી આશવાળ કરમાશા ત્યાં આવ્યા હતા. તેએ ગુરુના પરમ ભક્ત હતા. ગુરુએ તેમને પેાતાની ઈચ્છા કહી સ ંભળાવી અને જીદ્ધિારનું મહત્ત્વ સમજાવ્યું. પરિણામે ગુરુના ઉપદેરાથી કર્માશાએ વિ. સ. ૧૫૮૭ માં ગિરિરાજ શ્રી શત્રુંજયના સેાળમા ઉદ્ધાર કર્યો. તેમની શાસનધગશ અને ઉપદેશશૈલી પ્રભાવિક હતી, જુદા જુદા શ્રેણીપુત્રા, રાજકુમારે તેમ જ અન્ય જનસમૂહને પ્રતિબેધી તેમણે ૫૦૦ ભન્ય જીવાને પ્રત્રજ્યા અંગીકાર કરાવી હતી. તે સમયે તેમની આજ્ઞામાં ૧૮૦૦ સાધુએ વિચરતા હતા. આ સિવાય તેમની ત્યાગપરાયણ વૃત્તિ પણ ઓછી ન હતી. દીક્ષા લીધા પછી અનેક નિમિતે ભિન્ન ભિન્ન પ્રકારના તપ કર્યાં હતા, પરંતુ ક્રિચાદ્ધાર કર્યો. ખાદ ચૌદ વર્ષ સુધી તેા છઠ્ઠ તપની તપશ્ચર્યા કરી હતી. વિહાર કરતાં કરતાં તેઓ રાજનગર (અમદાવાદ) આવી પહોંચ્યા. સૂરિજીનુ' શરીર ધીમે ધીમે અશક્ત બનતું જતું હતુ. તેમને જણાયુ કે પેાતાનુ આયુષ્ય અપ છે. શરીરમાં વ્યાધિએ જોર જમાવ્યું, રાજનગરના સથે અનેક ઉપચારા કરાવ્યા પણ કારી ન ફાવી. છેવટે ગુરુશ્રીએ અણુશણુ સ્વીકાર્યું' અને નવમે ઉપવાસે નિજામપુરામાં વિ.સ. ૧૫૯૬ ના ચૈત્ર શુદિછના પ્રાતઃકાળમાં તેશે સ્વČવાસી થયા. તેએ મહાતપસ્વી ક્રિયાદ્ધારક અને સુવિહતશિરામણ હતા. તેમના શિષ્યા-પ્રશિષ્યા પણ પ્રભાવક ને સમથ થયા હતા. તેમના શિષ્ય વાનરૠષિએ ( વિજર્યાવેમળે) સ, ૧૬૨૨ પહેલાં ગચ્છાચાર પયન્ના પર ટીકા લખી હતી. આ સિવાય ખીજા શિષ્યાએ પણ સારી સાહિત્યપ્રવૃત્તિ કરી હતી. ક્રિયાન્દ્રાર કર્યા બાદ વિ. સ. ૧૫૮૩માં પાટણમાં રહીને તેમણે સાધુઓ માટે પાંત્રીસ એલના નિયમ બહાર પાડ્યો જે અનુસાર સાધુઓએ પેાતાના આચાર-વિચાર પાળવાના હતા. તે મેલેાની–નિયમેાની યાદી નીચે મુજબ છે:— ૧ ગુરુની આજ્ઞાપૂર્વક વિહાર કરવા. ૨ વણિક સિવાય ખીજાને દીક્ષા દેવી નહી. ૩ ગીતાની નિશ્રાએ મહાસતીને (સાધ્વીને ) દીક્ષા દેવી. ૪ ગુરુમહારાજ દૂર હાય અને અન્ય ગીતા પાસે કાઈ દીક્ષા લેવા Page #263 -------------------------------------------------------------------------- ________________ - શ્રી આણંદવિમળસૂરિ *: ૨૧૨ [ શ્રી તપાગચ્છ આવે તે તેની પરીક્ષા કરી વેષ પલટાવે પણ ગુરુ પાસે વિધિપૂર્વક દીક્ષા દેવરાવીને વેગ વહેવરાવવા. ૫ પાટણમાં ગીતાર્થને સંઘાડો (સમહ) રહે. ચોમાસામાં બીજે નગરે છ છ ઠાણા અને ગામડામાં ત્રણ ત્રણ ઠાણા ચોમાસુ રહે. ૬ ગુરુમહારાજ દૂર હોય તો કાગળથી આજ્ઞા મગાવવી. ૭ મહાત્માએ પણ એકલા વિહાર ન કરો. ૮ કેઈસાધુ એક્લે વિહાર કરતો આવે તો માંડલે કેઈને ન બેસાર. ૯ બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા એમ એક મહિનામાં બાર દિવસ વિગય ન વહોરવી. અને ઉપવાસ, આયંબિલ, નવી યથાશકિત તપ કરવો. ૧૦ તિથિ વધે (બે હૈય) ત્યારે એક દિવસ વિગય ન વહેરવી. ૧૧ પાત્રાને રેગાન ન દે. ૧૨ પાત્રા કાળાં-કાળાં કરવાં. (શેભીતા ન કરવા) ૧૩ ચેગ વહ્યા વિના સિદ્ધાંત ન વાંચવા. ૧૪ એક સામાચારીના સાધુ કઈ વાર બીજે ઉપાશ્રયે રહ્યા હોય તે ગીતાર્થ પાસે આવી, વાંદણા દઈ, શય્યાતર ગૃહ પૂછી વહેરવા જ ૧૫ દિવસમાં આઠ થયવાળાં દેવ એક વાર વાંદવા. ૧૬ દિવસ મધ્યે ૨૫૦૦) સઝાયધ્યાન કરવું જોઈએ. પણ ન બને તે જઘન્ય ૧૦૦) સઝાયધ્યાન તે જરૂર કરવું. ૧૭ વસ્ત્ર, પાત્ર, કાંબલ, વિગેરે ઉપગરણે પતે ઉપાડવાં, ગૃહરથ પાસે ઉપડાવવા નહી, ૧૮ વરસ મળે છેણી એક કરવી; બીજી ધણી ન કરવી (વસ્ત્ર બે વાર ન ધોવાં ) ૧૯ પિસાલમાંહે કેઈએ જવું નહિ. ૨૦ પિસાથે ભણવા પણ ન જવું. ૨૧ એક સહસ્ત્ર શ્લેક કરતાં વધુ લહી પાસે ન લખાવવું. ૨૨ દ્રવ્ય અપાવી કેઈએ ભટ્ટ (બ્રાહ્મણ) પાસે ન ભણવું. ૨૩ જે ગામે ચોમાસુ રહ્યા હોય ત્યાં ચોમાસાના પારણે (માસું ઉત) વસ્ત્ર વહેરવું ન કપે. ૨૪ અકાળ સઝાચે આયંબિલ કરવું. ૨૫ એકાસણું સદેવ કરવું ૨૬ છઠ્ઠાદિકને પારણે ગુરુ કહે તેવે તપ કરો. ર૭ પારિઠાવણીયાગારેણું ન કરવું. ૨૮ આઠમ, ચાદશ, અંજવાળી પાંચમ-એમ પાંચ તિથિએ ઉપવાસ કરવા. ૨૯ આઠમ ચિદશે વિહાર ન કરે. ૩૦ નીવીમાં એક નિવિયાતાંથી વધારે ન લેવું. ૩૧ ચોરાશી ગચ્છમાંહેલા કેઈપણ મહાત્માને ગુરુના કહ્યા વિના ન રાખ. ૩૨ ગુરુને પૂછ્યા વિના નવી પ્રરૂપણાનવી સામાચારી ન શરૂ કરવી. ૩૩ ના નિવાસસ્થાન ન ધાર. ૩૪ કરૂં લુગડું ન વાપરવું. ૩૫ કેરામાહે ગેડીઆ ભરવા, અટણ સાલું ગીતા રહાથલી ન વાપરવા. Page #264 -------------------------------------------------------------------------- ________________ ५४५दी] : २१३ .. શ્રી આણદવિમળસૂરિ सिरिविजयदाणसूरी, पट्टे सगवण्णए ५७ अ अडवण्णे । सिरिहीरविजयसूरी ५८, संपइ तवगणदिणिंदसमा ॥ १९ ॥ तत्पढे श्रीविजयदानसरिः। तत्पट्टे श्रीहीरविजयमारिः। ગાથાર્થ –શ્રીઆણંદવિમળસરિની પાટે સત્તાવનામાં પટ્ટધર શ્રી વિજયદાનસૂરિ થયા અને તેમની પાટે તપગચ્છરૂપી ગગનમાં સૂર્યસમાન શ્રી હીરવિજયસૂરિ અઠ્ઠાવનમા પટ્ટધર થયા. ૧૯ व्याख्या-६७ सिरिविजयत्ति-श्रीआनन्दविमलसूरिपट्टे सप्तपंचाशत्तमः श्रीविजयदानसूरिः । येन भगवता स्तंभतीर्थाऽ-हम्मदावाद-पत्तन-महीशानक गन्धारबंदिरादिपु महामहोत्सवपुरस्सरमनेकजिनबिंबशतानि प्रतिष्ठितानि ।। यदुपदेशमवाप्य सूरत्राणमहिमूदमान्येन मंत्रिगलराजाऽपरनामकमलिकाश्रीनगदलेनाऽश्रुतपूर्वी पाण्मासों शत्रुजयमुक्तिं कारयित्वा सर्वत्र कुंकुमपत्रिकाप्रेषणपुरस्सरसम्मोलिताऽनेकदेश-नगरग्रामादिसंघसमेतेन श्रीशत्रुजययात्रा, मुक्ताफलादिना श्रीशत्रुनयवर्धापनं श्रीभरतचक्रिवच्चक्रे । तथा यदुपदेशपरायणैर्गाधारीय सा० रामजी, अहम्मदावादसत्क सं० कुंअरजीप्रभृतिभिः शत्रुजये चतुर्मुखाऽष्टापदादिप्रासादा देवकुलिकाश्च कारिताः । उज्जयन्तगिरौ जीर्णप्रासादोंद्वारश्च॥ तथा सूर्यस्येव यस्योदये तारका इवोत्कटवादिनोऽदृश्यतां प्रापुः । यो भगवान् सिद्धांतपारगामी अखण्डितप्रतापाज्ञोऽप्रमत्तया रूपश्रिया च श्रीगौतमप्रतिमो गूर्जर-मालव-मरुस्थली-कुंकुणादिदेशेष्वशेषेप्वप्रतिबद्धविहारी षष्ठाऽष्टमादितपः कुर्वन्नपि यावजीवं घृताऽतिरिक्तविकृतिपंचकपरिहारी मादृशामपि शिष्याणां श्रुतादिदाने वैश्रमणाऽनुकारी अनेकवारैकादशांगपुस्तकशुद्धिकारी ! किंबहुना ? तीर्थकर इव हितोपदेशादिना परोपकारी सर्वजनप्रतीतः ॥ तस्य वि० त्रिपंचाशदधिके पंचदशशत १५५३ वर्षे जामलास्थाने जन्म, द्वाषष्ठ्यधिके १५६२ दीक्षा, सप्ताशीत्यधिके १५८७ सूरिपदं, द्वाविंशत्यधिकषोडशशत १६२२ वर्षे वटपल्यामनशनादिना सम्यगाराधनपुरस्सरं स्वर्गः ॥ ५८ अडवण्णेत्ति-श्रीविजयदान सूरिपट्टेऽष्टपञ्चाशत्तमाः श्रीहीरविजयसूरयः । कि विशिष्टाः १ संप्रति तपागच्छे आदित्यसदृशास्तदुद्योतकत्वात् । तेषां विक्रमतः त्र्यशीत्यधिके पश्चदशशतवर्षे १५८३ मार्गशीर्षशुक्लनवमीदिने प्रलादनपुरवास्तव्य ऊकेशज्ञातीय Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી આણંદવિમળસૂરિ : २१४ : [श्री तपा२४ सा० कुंराभार्यानाथीगृहे जन्म, षण्णवत्यधिके १५९६ कार्तिकबहुलद्वितीयायां २ पत्तननगरे दीक्षा, सप्ताऽधिके षोडशशतवर्षे १६०७ नारदपुर्या श्रीऋषभदेवप्रासादे पण्डितपदम् । अष्टाधिके १६०८ माघशुक्लपञ्चमीदिने नारदपुर्या श्रीवरकाणकपाश्वनाथसनाथे श्रीनेमिनाथप्रासादे वाचकपदम् । दशाधिके १६१० सीरोहीनगरे सूरिपदम् ॥ ___तथा येषां सौभाग्यवैराग्यनि:स्पृहतादिगुणश्रेणेरेकमपि गुणं वचोगोचरीकर्तुं वाचस्पतिरप्यचतुरः । तथा स्तम्भतीर्थे येषु स्थितेषु तत्रत्य श्रद्धालुभिः टङ्ककानामेका कोटिः प्रभावनादिभिर्व्ययीकृता । येषां चरणविन्यासे प्रतिपदं सुवर्णटङ्करूप्यनाणकमोचनं पुरतश्च मुक्ताफलादिभिः स्वस्तिकरचनं प्रायस्तदुपरि च रौप्यकनाणकमोचनं चेत्यादि संप्रत्यपि प्रत्यक्षसिद्धम् ॥ यैश्च सीरोह्यां श्रीकुन्थुनाथबिम्बानां प्रतिष्ठा कृता । तथा नारदपुर्यामनेकानि जिनबिम्बानि प्रतिष्ठानि । तथा स्तम्भतीर्थाऽहम्मदावादपत्तननगरादौ अनेकटङ्कलक्षव्ययप्रकष्टाभिरनेकाभिः प्रतिष्ठाभिः सहस्रशो बिम्बानि प्रतिष्ठितानि । येषां च विहारादौ युगप्रधानसमानाऽतिशयाः प्रत्यक्षसिद्धा एव ॥ तथाऽहम्मदावादनगरे लुङ्कामताऽधिपतिः ऋषिमेघजीनामा स्वकीयमताऽऽधिपत्यं " दुर्गतिहेतु 'रिति मत्वा रज इव परित्यज्य पञ्चविंशतिमुनिभिः सह सकलराजाधिराजपातिसाहि-श्रीअकब्बरराजाज्ञापूर्वकं तदीयाऽऽतोद्यवादनादिना महामहपुरस्सरं प्रव्रज्य यदीयपादाम्भोनसेवापरायणो जातः । एतादृशं च न कस्याऽप्याऽऽचार्यस्य श्रुतपूर्वम् । किञ्च । येषामशेषसंविग्नसूरिशेखराणामुपदेशात् सहस्रशो गजानां लक्षशो वाजिनां गूर्जर-मालव-बिहार-अयोध्या-प्रयाग-फतेहपुर--दिल्ली-लाहुर-मुलतान--क्याबिल-अजमेरबङ्गालाद्यभिधानानामनेकदेशसमुदायात्मकानां द्वादशसूबानां चाऽधीश्वरो महाराजाधिराजशिर:शेखरः पातिसाहिश्रीअकब्बरनरपतिः स्वकीयाखिलदेशेषु षाण्मासिकाऽमारिप्रवर्तन, जीजया:भिधानकरमोचनं च विधाय सकललोकेषु जाग्रत्प्रभावभवनं श्रीमजिनशासनं जनितवान् । तद् व्यतिकरो विस्तरतः श्रीहीरसौभाग्यकाव्यादिभ्योऽवसेयः । समासतस्त्वेवम् । ___ एकदा कदाचित् प्रधानपुरुषाणां मुखवार्तया श्रीमद गुरूणां निरुपमशमदमसंवेगवैराग्यादिगुणगणश्रवणतश्चमत्कृतचेतसा पातिसाहि-श्रीअकबरेण स्वनामाङ्कितं फुरमानं प्रेष्याऽतिबहुमानपुरस्सरं गन्धारबंदिरात् दिल्लीदेशे आगराख्यनगरासन्नश्रीफतेपुरनगरे दर्शनकृते समाकारिताः सन्तोऽनेकभव्यजनक्षेत्रेषु बोधिबीजं वपन्तः श्रीगुरवः क्रमेण विहारं कुर्वाणाः विक्रमत एकोनचत्वारिंशदधिकषोडशशतवर्षे १६३९ ज्येष्टबहुलत्रयोदशीदिने तत्र संप्राप्ताः । तदानीमेव Page #266 -------------------------------------------------------------------------- ________________ ५४ाक्षी ] : ર૧૫ : શ્રી આણદવિમળસૂરિ च तदोय प्रधानशिरोमणि-शेष (ख) श्रीअवलफजलाख्यद्वारा उपाध्यायश्रीविमलहर्षगणिप्रभूत्यनेकमुनिनिकरपरिकरिता: श्रीसाहिना समं मिलिताः । तदवसरे च श्रीमत्साहिना सादरं स्वागतादि पृष्ट्वा स्वकीयास्थानमण्डपे समुपवेश्य च परमेश्वरस्वरूपं, धर्मस्वरूपं च कीदृशं च कथं च परमेश्वरः प्राप्यत इत्यादि धर्मगोचरो विचारः प्रष्टुमारेभे । तदनु श्रीगुरुभिरमृतमधुरया गिराऽष्टादशदोषविधुरपरमेश्वरपञ्चमहाव्रतस्वरूपनिरूपणादिना तथा धर्मोपदेशो ददे यथा आगराद्रङ्गतोऽजमेरनगरं यावदध्वनि प्रतिक्रोशं कूपिकोपेतमनारान्विधाय स्वकीयाखेटककलाकुशलताप्रकटनकते प्रतिमनारं शतशो हरिणविषाणारोपणविधानादिना प्राग् हिंसादिकरणरतिरपि स भूपतिर्दयादानयतिसङ्गतिकरणादिप्रवणमतिः सञ्जातः । ततोऽतीवसन्तुष्टमनसा श्रीसाहिना प्रोक्तम्-यत् पुत्रकलत्रधनस्वजनदेहादिषु निरीहेभ्यः श्रीमदभ्यो हिरण्यादिदानं न युक्तिमत् । अतो यस्मदीयमन्दिरे पुरातनं जैनसिद्धान्तादिपुस्तकं समस्ति, तल्लात्वाऽस्माकमनुग्रहो विधेयः । पश्चात् पुनः पुनराग्रहवशात् तत्समादाय श्रीगुरुभिः आगराख्यनगरे चित्कोशतयाऽमोचि । तत्र साधिकप्रहरं यावद्धर्मगोष्ठी विधाय श्रीमत्साहिना समनुज्ञाता: श्रीगुरवो महताडम्बरेण उपाश्रये समाजग्मुः। ततः सकलेऽपि लोके प्रवचनोन्नतिः स्फीतिमती सञ्जाता। तस्मिन् वर्षे आगराख्यनगरे चतुर्मासककरणान्तरं सुरीपुरे श्रीनेमिजिनयात्राकृते समागतैः श्रीगुरुभिः पुरातनयोः श्रीऋषभदेव-नेमिनाथसम्बन्धिन्योर्महत्योः प्रतिमयोस्तदानीमेव निर्मितश्रीनेमिजिनपादुकायाश्च प्रतिष्ठा कृता । तदनु आगराख्यनगरे सा० मानसिंह कल्याणमल्लकारितश्रीचिन्तामणिपार्श्वनाथादिबिम्बानां प्रतिष्ठा शतशः सुवर्णटङ्कव्ययादिना महामहेन निर्मिता । तत्तीर्थं च प्रथितप्रभावं सञ्जातमस्ति ।। ततः श्रीगुरवः पुनरपि फतेपुरनगरे समागत्य श्रीसाहिना साकं मिलिताः । तदवसरे च प्रहरं यावद्धर्मप्रवृतिकरणानन्तरं श्रीसाहिरवदत् यत् श्रीमन्तो मया दर्शनोत्कण्ठितेन दूरदेशादाकारिताः । अस्मदीयं च न किमपि गृह्यते । तेनाऽस्मत्सकाशात् श्रीमद्भिः सचित्तं याचनीयं येन वयं कृतार्था भवामः । तत् सम्यग विचार्य श्रीगुरुभिस्तदीयाऽखिलदेशेषु पर्युषणापर्वसत्काऽष्टाह्निकायाममारिप्रवर्तन बन्दिननमोचनं चाऽयाचि, ततो निर्लोभताशान्तताद्यतिशयितिगुणगणातिचमत्कृतचेतसा श्रीसाहिना अस्मदीयान्यपि चत्वारि दिनानि समधिकानि भवन्त्विति कथयित्वा स्ववशीकतदेशेषु श्रावणबहुलदशमीतः प्रारभ्य भाद्रपदशुक्लषष्ठी यावदमारिप्रवर्तनाय द्वादशदिनामारिसत्कानि काञ्चनरचनाञ्चितानि स्वनामाङ्कितानि षटू फुरमानानि त्वरितमेव श्रीगुरूणां समर्पितानि । तेषां व्यक्ति:-प्रथमं गूर्जरदेशीयं, द्वितीयं मालवदेशसत्कं, तृतीयं अजमेरदेशीय, चतुर्थ दिल्लीफतेपुरदेशसम्बन्धि, पञ्चमं लाहुरमुलतानमण्डलसत्कम् , श्रीगुरूणां पार्श्वे रक्षणाय षष्ठं देशपञ्चक Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી આણદવિમળસૂર : २१६ : [श्रीताछ सम्बन्धि साधारण चेति । तेषां तु तत्तद्देशेषु प्रेषणेनाऽमारिपटहोघोषणवारिणा सिक्ता सती पुराऽज्ञायमाननामाऽपि कृपावल्ली सर्वत्राऽऽर्याऽनार्यकुलमण्डपेषु विस्तारवती बभूव । तथा बन्दिजनमोचनस्याऽप्यङगीकारपुरस्सरं श्रीसाहिना श्रीगुरूणां पार्थादुत्थाय तदैवाऽनेकगव्यू तमिते डाबरनाम्नि महासरसि गत्वा साधुसमक्ष स्वहस्तेन नानाजातीयानां देशान्तरीयजन प्राभतीकृतानां पक्षिणां मोचनं चक्रे तथा प्रभाते कारागारस्थबहुजनानां बन्धनभञ्जनमप्यकारि । एवमनेकशः श्रीमत् साहेमिलनेन श्रीगुरूणां धरित्रीमरुमण्डलादिषु श्रीजिनप्रासादापाश्रयाणामुपद्रवनिवारणायानेकफुरमानविधापनादिना प्रवचनप्रभावनादिप्रभावो यो लाभोऽभवत् स केन वर्णयितुम् शक्यते । तदवसरे च संजातगुरुतरगुरुभक्तिरागेण मेडतीय सा० सदारंगेण मार्गणगणेभ्यों भूर्तिमगजदाना पशदऽश्चदानलक्षप्रासादविधानादिना, दिल्लीदेशे श्राद्धानां प्रतिगृहं सेरहयप्रमाणखण्डलम्भनिकानिर्माणादिना च श्रीजिनशासनोन्नतिश्चक्रे। तथैका प्रतिष्ठा सा० थानसिंघकारिता। अपर। च सा० दूजणमहकारिता श्रीफतेपुरनगरेऽनेकटङ्कलक्षव्ययादिना महामहोत्सवोपेता विहिता। किञ्च प्रथमचातुर्मासकमागराख्यद्रगे, द्वितीयं फतेपुरे, तृतीयमभिरामाबादे, चतुर्थं पुनरप्यागराख्ये चेति चतुर्मासीचतुष्टयं तत्र देशे इत्वा गुर्जरदेशस्थश्रीविजयसेनप्रर्भातसंघस्याऽऽग्रहवशात् श्रीगुरुचरणा धरित्रीपवित्रीकरणप्रवणान्त:करणाः श्रीशेषजी-श्रीपाढूजो-श्रोदानीआराऽभिधपुत्रादिप्रवरपरिकराणां श्रीमत्साहिपुर राणां पा फुरमानादिकार्यकरणतत्परानुपाध्यायश्रीशान्तिचंद्रगणिवरान मुक्त्वा, मेडतादिमार्गे विहारं कुर्वाणा नागपुरे चतुर्मासी विधाय क्रमेण सीरोहीनगरे समागताः । तत्रापि नवीनचतुर्मुखप्रासादे श्रीआदिनाथादिबिम्बानाम् , श्रीअजितजिनप्रासादे श्रीअजिताजनादिबिम्बानां च क्रमेण प्रतिधान्यं विधाय अर्बुदापले यात्रार्थं प्रस्थिताः, तत्र विधिना यात्रां विधाय यावद्धरित्रीदिांश पाबधारणं विदर्धात तावत् महारायश्रीसुलतानजीकेन सोरोहीदेशे पुरा कराऽतिपीडितत्व लोकस्य अथ पीडां न विधास्यामि, मारिनिवारणं च करिष्यामीत्यादिविज्ञप्तिं स्वप्रधानपुरुषसुखेन विधाय श्रीगुरवः सोरायां चतुर्मासीकरणायाऽत्याग्रहात् समाकारिताः । पश्चात् ताजोपराधन, तशायलोकानुकम्पया च तत्र चतुर्मासी विधाय क्रमेण रोहसरोतरामार्गे विहारं कुर्वन्तः श्रीपत्तननगरं पावितवन्तः । अथ पुरा श्रीमरिरानै श्रीसाहिहृदयाऽऽलवालरोपिता कृपालतोपाध्याय श्रीशान्तिचंद्रगणिभिः स्वोपज्ञकृपारसकोशाख्य श्रावणजलेन सित्ता सतो वृद्धिमतो बभूव । तदभिज्ञानं च श्रीमत्साहजन्मसम्बन्धी मासः, श्रीपर्युषणापर्वसत्कानि द्वादशदिनानि, सर्वेऽपि रविवाराः, सर्वसंक्रान्तितिथयः, नवरोजसत्को मासः, सर्वे Page #268 -------------------------------------------------------------------------- ________________ પઢાવલી ] - ૨૧૭ : શ્રી આણદવિમલસૂરિ ईदीवासराः, सर्वे मिहरवासराः, सोफीआनकवासराश्चेति पाण्मासिकामारिसत्कं फुरमानं, जीजीआभिधानकरमोचनसत्कानि फुरमानानि च श्रीमत्साहिपार्थात् समानीय धरित्रीदेशे श्रीगुरूणां प्राभृतीकतानीति । एतच्च सर्वजनप्रतीतमेव । तत्र नवरोनादिवासराणां व्यक्तिस्तत्फुरमानतोऽवसेया । किञ्च, अस्मिन् दिल्लीदेशविहारे श्रीमद् गुरूणां श्रीमत्साहिप्रदत्तबहुमानतः निष्प्रतिमरूपादिगुणगणानां श्रवणवीक्षणतश्चानेकम्लेच्छादिजातीया अपि सद्यो मद्यमांसाशनजीवहिंसनादिरति परित्यज्य सद्धर्मकर्मासक्तमतयः, तथा केचन प्रवचनप्रत्यनीका अपि निर्भरभक्तिरतयः अन्यपक्षीया अपि कक्षीकृतसद्भूतोद्भूतगुणततयश्चाऽऽसन् । इत्याद्यनेकेऽवदाताः षड्दर्शनप्रतीता एव ।। __ तथा श्रीपत्तननगरे चतुर्मासककरणादनु विक्रमतः षट्चत्वारिंशदधिकषोडशशत १६४६ वर्षे स्तम्भतीर्थे सा० तेजपालकारिता सहस्रशो रुप्यकव्ययादिनाऽतीवश्रेष्ठां प्रतिष्ठां विधाय श्रीजिनशासनोन्नतिं तन्वानाः श्रीसूरिराजो विजयन्ते ॥ १९ ॥ વ્યાખ્યાર્થ –શ્રી આનંદવિમળસૂરિની પાટે સત્તાવનમા પટધર તરીકે શ્રી વિજયદાનસૂરિજી થયા હતા કે જેમણે ખંભાત, અમદાવાદ, પાટણ, મહેસાણ, ગંધાર બંદર વિગેરે શહેરોમાં મહેસવપૂર્વક અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. વળી જેમના ઉપદેશથી સુલતાન મહમદના માનીતા ગલરાજ અથવા મલિક શ્રી નગદલ નામના મંત્રી દ્વારા કદી નહીં સાંભળેલી એવી શત્રુંજય તીર્થની છ મહિના સુધી કરમુકિત કરાવીને સર્વ સ્થળે કુંકુમપત્રિકા મોકલવાથી એકત્ર થયેલ અનેક દેશ તથા નગરના શ્રી સંધ સહિત મુક્તાફળ (મોતી) વિગેરે દ્વારા શ્રી શત્રુંજયને વધાવીને ભરતચક્રીની માફક યાત્રા કરી હતી. તેમજ તેમના ઉપદેશથી ગંધાર બંદરના રહીશ શા રામજીએ તથા અમદાવાદના શા કુંવરજી વિગેરે શ્રેષ્ઠીઓએ શત્રુંજય તીર્થ પર ચોમુખજી, અષ્ટાપદ વિગેરે જિનાલયે તેમજ દેરીઓ કરી હતી. આ ઉપરાંત ગિરનાર પર્વત પર જીર્ણ જિનાલયનો ઉદ્ધાર કરાવ્યા હતા. આ ઉપરાંત, સૂર્યોદય થતાં જેમ તારાઓ વિલુપ્ત થઈ જાય તેમ તેમના સમયમાં પ્રખર વાદીઓ પણ અદશ્ય થઈ ગયા હતા. તેઓ સિદ્ધાંતના જ્ઞાતા, અખંડિત આજ્ઞાવાળા, અત્યંત તેજસ્વી શરીરાકૃતિને કારણે ગતમસ્વામી સરખા,ગુજરાત, માળવા, મારવાડ,કંકણ વિગેરે દેશમાં અખલિતપણે વિચરનારા, છઠ્ઠ તેમજ અઠ્ઠમ વિગેરે તપશ્ચર્યા કરવા છતાં પણ ધી સિવાયની બાકીની પાંચ ૨૮ Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી આણદવિમળસૂરિ : ર૧૮ :- [ શ્રી તપાગચ્છ વિગને જિંદગી પર્યત ત્યાગ કરનારા, મારી જેવા (શ્રી ધર્મસાગર ઉપાધ્યાય) શિષ્યને આગમાધ્યયન કરાવવામાં કુબેર સરખા, અનેક વાર અગિયાર અંગની શુદ્ધિ કરનારા, વધારે તો શું કહીએ ? તીર્થંકર પરમાત્માની પેઠે હિતવચનને ઉપદેશ આપવાવડે કરીને પરોપકારપરાયણ તેઓશ્રી સર્વ સ્થળે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેઓને વિ. સં. ૧૫૫૩ માં જામલામાં જન્મ થયો હતો. તેમણે વિ. સં. ૧૫૬૨ માં દીક્ષા લીધી હતી, જ્યારે વિ. સં. ૧૫૮૭ માં તેમને આચાર્યપદ-પ્રદાન કરવામાં આવ્યું હતું.વિ. સં. ૧૯૨૨માં વટપલી(વડાવલી)માં અણુશણ સ્વીકારીને સમ્યમ્ આરાધનપૂર્વક તેઓશ્રી સ્વર્ગવાસી થયા હતા. શ્રી વિજયદાનસૂરિની પાટે અઠ્ઠાવનમા પટ્ટધર તરીકે શ્રી હીરવિજયસૂરિ થયા. તેઓ કેવા પ્રભાવશાલી હતા ? તેઓ આધુનિક કાળે ( શ્રી ધર્મસાગર ઉપાધ્યાયના સમયે) તપગચ્છમાં સંયમરૂપી પ્રકાશને કારણે સૂર્ય સરખા તેજસ્વી છે. તેમને પ્રહૂલાદનપુરનિવાસી ઉકેશ જ્ઞાતીય શા કુરાની નાથી નામની સ્ત્રીની કુખે વિ. સં. ૧૫૮૩ માં માગશર માસની શુદિ નવમીને દિવસે જન્મ થયો હતો. વિ. સં. ૧૫૯૬ માં કાર્તિક વદિ બીજને દિવસે પાટણ શહેરમાં તેમણે પ્રત્રજ્યા અંગીકાર કરી હતી. વિ. સં. ૧૬૦૭ માં નારદપુરી(નાડેલ )માં શ્રી રાષભજિનપ્રાસાદમાં પંડિત પદ પ્રાપ્ત કર્યું હતું. અને વિ. સં. ૧૬૦૮ ના માહ શુદિ પાંચમને દિવસે નારદપુરીમાં શ્રીવરકાણા પાર્શ્વનાથના તીર્થસ્થાનની નજીકમાં શ્રી નેમિનાથ જિનાલયમાં વાચકપદ આપવામાં આવ્યું હતું. બાદ વિ. સં. ૧૬૧૦ માં શીહી નગરમાં આચાર્યપદ-પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમના ભાગ્ય, વૈરાગ્ય તેમજ નિઃસ્પૃહતા આદિ ગુણશ્રેણીમાંથી એક પણ ગુણનું વર્ણન કરવાને બૃહસ્પતિ પણ શક્તિમાન થઈ શકે તેમ નથી. તેઓ જ્યારે ખંભાત નગરમાં રહ્યા ત્યારે તે સમયે શ્રદ્ધાળુ ભક્તોએ પ્રભાવના વિગેરે કાર્યોમાં એક કરોડ ટૅકનો ખર્ચ કર્યો હતે. વળી જે સ્થળે તેમના પગલા કરાવવામાં આવતાં તે સ્થળે તેમના દરેક પગલે પગલે સેનાને ટંક અથવા રૂપાનાણું મૂકવામાં આવતું, તેમની સમક્ષ મુકતાફલા (મોતી) વિગેરેને સાથીઓ કરવામાં આવતો અને તે સાથીયા પર રૂપાનાણું મુકવામાં આવતું, જે રિવાજ અદ્યાપિ પર્યત પ્રચલિત રહ્યો છે. તેમણે શહીમાં શ્રીકુંથુનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી, નારદીપુરમાં અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી તેમજ ખંભાત, અમદાવાદ, પાટણ વિગેરે નગરોમાં Page #270 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ]. : ૨૧૯ :- શ્રી આણદવિમળસૂરિ લાખે ટંકના વ્યયપૂર્વક પ્રતિષ્ઠા મહેસે કરાવીને હજારે જિનપ્રતિમાઓની સ્થાપના કરી હતી. તેઓના વિહારમાં યુગપ્રધાનની માફક અનેક પ્રકારના અતિશયે–ચમત્કાર પણ થતા હતા. આ ઉપરાંત અમદાવાદ નગરમાં હુંકામતના સ્વામી મેઘજી નામના ઋષિ પિતાના મતને દુર્ગતિના કારણરૂપ માનીને, તે મતનો ધૂળની માફક ત્યાગ કરીને સમ્રાટ અકબ્બરની આજ્ઞાપૂર્વક તેમણે આપેલા બેંડવાજા વિગેરે વાજીંત્રોદ્વારા મહોત્સવપૂર્વક પચીશ મુનિઓ સાથે શુદ્ધ સંવેગી દીક્ષા સ્વીકારીને શ્રી હીરવિજયસૂરીશ્વરના ચરણકમળની સેવા કરનાર-ઉપાસક બન્યા હતા. આવી પ્રભાવશાલી હકીકત કોઈપણ આચાર્યના સંબંધમાં સાંભળવામાં આવી નથી. વળી સમરત સંવેગી સાધુઓના મુકુટ સમાન તે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી હજારે હાથી અને લાખે અશ્વોના આધપતિ, ગુર્જર, માળવા, બિહાર, અથા, પ્રયાગ, ફતેપુર, દિલ્હી, લાહેર, મુલતાન, કાબુલ, અજમેર અને બંગાળ વિગેરે અનેક દેશોના બાર સૂબાઓના પણ સ્વામી મહારાજાધિરાજ પાદશાહ શ્રીઅકબરે પોતાના સમગ્ર પ્રદેશમાં છ મહિના સુધી “અમારી પ્રવર્તાવીને તેમજ “જીજીયા' નામને કર માફ કરીને સમસ્ત વિશ્વભરમાં પ્રગટપ્રભાવિક શ્રી જૈન શાસનનો પ્રભાવ વિસ્તાર્યો હતો. આને લગતો વિસ્તૃત હેવાલ હીરસૌભાગ્યકાવ્ય વિગેરે ગ્રંથિથી જાણું લેવો. સંક્ષેપથી ટૂંક હેવાલ નીચે પ્રમાણે છે – કોઈએક વખતે પોતાના પ્રધાન પુરુષોના મુખથી શ્રી હીરવિજયસૂરીશ્વરના અદ્ભુત શમ, દમ, સંવેગ, વૈરાગ્ય વિગેરે ગુણે સાંભળવાથી ચમત્કાર પામેલા અકબર બાદશાહે રાજમુદ્રાવાળું ફરમાન મોકલીને દિલ્હી દેશમાં આગ્રાની નજીક આવેલ ફતેપુર શહેરમાં દર્શન કરવાના નિમિત્તે ગંધાર બંદરથી મહોત્સવપૂર્વક લાવ્યા. એટલે રસ્તામાં અનેક ભવ્યરૂપી ક્ષેત્રમાં સમતિરૂપ બીજનું આરોપણ કરતાં શ્રી હીરવિજ્યસૂરિ અનુક્રમે વિહાર કરતાં કરતાં વિ. સ. ૧૬૩૯ના જેઠ માસની વદિ તેરશે ત્યાં આવી પહોંચ્યા. પછી તે જ દિવસે ઉપાધ્યાય શ્રી વિમળહર્ષ ગણિ આદિ અનેક મુનિસમૂહથી પરિવરેલા ગુરુશ્રી, બાદશાહને મંત્રીવર અબુલફજલ શેખદ્વારા બાદશાહ અકબરને મળ્યા, એટલે તે સમયે સમ્રાટ અકબરે તેમની સુખશાતા પૂછીને, પિતાના સભામંડપમાં બેસારીને પરમેશ્વરનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ કેવું હોય તેમજ પરમાત્મા -પદની પ્રાતિ કઈ રીતે થઈ શકે વિગેરે ધર્મ સંબંધી વિચારે પૂછવા લાગ્યા. એટલે ગુરુમહારાજે અમૃતમય વાણીથી Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી આણદવિમળસૂરિ : ૨૦ : [ શ્રી તપાગચ્છ અઢાર દેષથી રહિત પરમેશ્વરનું સ્વરૂપ તેમજ પંચમહાવ્રત આદિનું સ્વરૂપ સમજાવવાપૂર્વક એ ધર્મબોધ કર્યો કે આગરા શહેરથી પ્રારંભીને અજમેર સુધીના માર્ગમાં દરેક એક–એક ગાઉએ કૂવા–વાવ સહિત મીનારાઓ બનાવીને પિતાની શીકાર સંબંધીની કુશળતા બતાવવાની ખાતર દરેક મિનારે પિતે હણેલા સેંકડો હરણયાઓના શીંગડાઓને લટકાવીને હિંસાદિ ક્રિયામાં પહેલા જે આસક્ત હતો તે બાદશાહ અકબર દયાવાળે, દાનપરાયણ અને સાધુજનની સોબતવાળો બન્ય. બાદ અતિવ સંતોષ પામેલા પાદશાહે કહ્યું કે–પત્ર, સ્ત્રી, ધન અને કુટુંબીજને વિગેરેમાં આસક્તિ રહિત આપને સુવર્ણ વિગેરેનું દાન દેવું ચગ્ય નથી, તેથી અમારા મહેલમાં જે જૈન સિદ્ધાંતના પ્રાચીન પુસ્તકો છે તે સ્વીકારીને અમારા ઉપર મહેરબાની કરે એવી રીતે વારંવાર આગ્રહ કર્યો ત્યારે ગુરુમહારાજે તે પુસ્તક આગ્રા નગરના જ્ઞાનભંડારમાં મૂક્યા. પછી એક પ્રહારથી વધુ સમય પર્યન્ત ધર્મચર્ચા કરીને બાદશાહે રજા આપેલા ગુરુશ્રી મહોત્સવપૂર્વક ઉપાશ્રયે પધાર્યા. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં જિનશાસનની ઉન્નતિ અતિશય ઉજ્જવળ બની. તે વર્ષે આગ્રા શહેરમાં ચાતુર્માસ કર્યા પછી શૌરીપુરનગરમાં શ્રી નેમિનાથ ભગવતની યાત્રા માટે આવેલા સૂરીશ્વરે શ્રી ગષભજિન તેમજ શ્રી નેમિનાથ ભગવંતની પ્રાચીન મોટી પ્રતિમાઓની તેમજ તે જ સમયે બનાવાયેલ શ્રી નેમિજિનની પાદુકાપગલાંની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ આગ્રા નગરમાં શા. માનસિંહ કલ્યાણમલે કરાવેલ શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ વિગેરે જિનબિંબની સેંકડો સુવર્ણ ટંકના ખર્ચપૂર્વક મહેત્સવ કરીને પ્રતિષ્ઠા કરી હતી. તે તીર્થ ત્યારથી પ્રગટ પ્રભાવવાળું બન્યું છે. ત્યારબાદ ગુરુમહારાજ ફરી વાર ફતેપુર નગરે આવીને બાદશાહને મળ્યા. તે સમયે એક પહોર સુધી ધર્મગણી કર્યા બાદ બાદશાહબ કે–“આપના દર્શનના અભિલાષી મેં આપને દૂર દેશથી અત્રે લાવ્યા છે, પરંતુ આપ તે અમારું કંઈ પણ આતિથ્ય સ્વીકારતા નથી, છતાં પણ આપને પસંદ પડે તેવી માગણી આપે કરવી જોઈએ કે જેથી અમે કૃતકૃત્ય થઈએ.” એટલે ગ્ય અવસર વિચારીને ગુરુમહારાજે સમસ્ત દેશમાં પર્યુષણપર્વની અઈમાં અહિંસાની ઉદ્દષણા કરવાનું તેમજ કેદીઓને છૂટકારો કરવાનું કહ્યું ત્યારે સૂરિના આવા નિર્લોભીપણાથી તેમજ સરલ સ્વભાવવિગેરે ગુણસમૂહથી ચિત્તમાં ચમત્કાર પામેલા બાદશાહે “અમારા તરફથી પણ ચાર દિવસ વધારે થાઓ” એમ બેલીને પિતાને આધીન સમગ્ર દેશમાં શ્રાવણ વદિ દશમથી પ્રારંભીને ભાદરવા શુદિ છ8 સુધી Page #272 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] - ૨૨૧ : શ્રી આણદવિમળસૂરિ એટલે બાર દિવસ પર્યત “અમારી' પળાવવા માટે પિતાના નામની સુવર્ણ મુદ્રાવાળા (છાપવાળા) છ ફરમાનો બાદશાહે તરતજ ગુરુમહારાજને સમર્પણ કર્યા. તે છ ફરમાને આ પ્રમાણે પહેલું ગુજરાત દેશનું બીજું માલવા દેશનું, ત્રીજુ અજમેર પ્રાંતનું, ચોથું દીલ્હી તેમજ ફતેપુર નગરનું, પાંચમું લાહેર તેમજ મુલતાનાદિ શહેરોનું અને છડું પાંચે દેશ સંબંધી ગુરુની પાસે રાખવાનું એમ છ ફરમાને સૂરિજીને સુપ્રત કર્યા. આ પ્રમાણે તે તે દેશોમાં ફરમાને મોકલવાથી અમારી–પડહની ઉલ્લેષણારૂપી પાણીથી સીંચાયેલી અને પહેલાં નહિં જણાયેલી કૃપાવલ્લી (કૃપારૂપી વેલ) આર્ય અને અનાર્ય કુળરૂપી મંડપ(દેશો )માં વિસ્તારવતી બની અર્થાત્ વિકસિત થઈ એટલે કે તે ફરમાનને કારણે આર્ય અને અનાર્ય દેશોમાં પણ અમારી પાળવામાં આવી. આ ઉપરાંત બંદીખાને પડેલા લેકોને પણ છૂટકારે કરવાનું વચન સ્વીકારીને પાદશાહ ગુરુ પાસેથી ઊભું થયું અને તે જ સમયે અનેક ગાઉના વિરતારવાળા ડાબર નામના મહાસરેરે જઈને, દેશાવરના લેકાએ ભેટણ તરીકે અર્પણ કરેલા જુદી જુદી જાતના પક્ષીઓને સાધુ-મુનિરાજો સમક્ષ પોતાના હાથે જ છૂટકારે કર્યો. તેમજ પ્રાતાકાળે કેદખાનામાં પડેલા ઘણા બંદીજનેને મુક્ત કર્યા. આ પ્રકારે પાદશાહ સાથે મેળાપ કરવાથી પૃથ્વી પીઠ ઉપર શ્રી જિનમંદિર, ઉપાશ્રય વિગેરે સ્થળના ઉપસર્ગને દૂર કરવા માટે ફરમાને મેળવવાપૂર્વક શ્રી જૈનશાસનની અનેક પ્રકારે પ્રભાવનારૂપ જે લાભ થયે તેનું વર્ણન કરવાને કણ શક્તિમાન થઈ શકે ? વળી ગુરુના ગુણમાહાસ્યથી ભકિતભાવવાળા મેડતાનગરના વાસી શા સદારગે યાચકસમૂહને હાથી, ઘોડા અને લાખ રૂપિયાના દાન દેવાવડે તેમજ દિલ્હી દેશમાં દરેક શ્રાવકબંધુને ઘરે બશેર–બશેર મીઠાઈ આપીને શ્રી જૈન શાસનની ઉન્નતિ કરી હતી. શ્રી ફતેપુરનગરમાં લાખે ટંકના વ્યયપૂર્વક મહોત્સવાદિકરીને શા થાનાસંઘે એક અને શા દૂજણમલ્લે બીજી પ્રતિષ્ઠા કરાવી હતી. આગ્રામાં પહેલું, ફતેપુરમાં બીજું, અભિરામાબાદમાં ત્રીજું અને ચોથું ફરી વાર આગ્રામાં-એ રીતે ચાર ચાતુર્માસ તે દેશમાં કરીને ગુર્જર દેશમાં રહેલા શ્રી વિજયસેનસૂરીશ્વર વિગેરે સંઘના આગ્રહથી પોતાના ચરણકમળથી પૃથ્વીને પાવન કરતા તેઓ શ્રી શ્રીશેષજી, શ્રીપાજી, શ્રીદાનીઆર વિગેરે નામવાળા પુત્ર—પરિવારવાળા પાદશાહની પાસે ફરમાન વિગેરે કાર્ય કરાવવામાં તત્પર શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયને મૂકીને, મેડતા વિગેરે શહેરના માર્ગ દ્વારા વિહાર કરતાં કરતાં નાગપુરે ચાતુર્માસ કરીને અનુક્રમે શીરોહી નગરે આવી પહોંચ્યા. Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી આણંદવિમળસૂરિ : ૨૨૨ : [ શ્રી તપાગચ્છ ત્યાં અનુક્રમે નવીન બનેલ ચામુખ પ્રાસાદમાં શ્રી આદિજિન વિગેરે બિબની તેમજ શ્રી અજિતનાથ જિનાલયમાં શ્રી અજિતનાથ આદિ પ્રતિમાઓની એમ બે પ્રતિષ્ઠા કરીને યાત્રા નિમિત્તે આબૂતી ગયા. ત્યાં વિધિપુરસર યાત્રા કરીને જોવામાં વિહાર માટે તૈયારી કરે છે તેવામાં “શીરેહી દેશમાં અગાઉ કરથી કંટાળી ગયેલા લેકને કર લઈશ નહિ તેમજ હિંસા બંધ કરાવીશ” એ પ્રમાણે મહારાજા સુલતાનજીએ પોતાના પ્રધાન પુરુષો દ્વારા વિજ્ઞપ્તિપૂર્વક કહેવરાવીને શીહી નગરમાં જ ચાતુર્માસ કરવાને માટે અત્યંત આગ્રહપૂર્વક ગુરુને બોલાવ્યા એટલે તે રાજાના અતિવ આગ્રહથી તેમજ તે નગરમાં રહેનારા લેકે પરની કરણને કારણે ત્યાં આગળ ચાતુર્માસ કર્યા બાદ રેહસરોતરાના માર્ગે વિહાર કરતાં કરતાં તેઓશ્રીએ અનુક્રમે પાટણ આવી પહોંચ્યા. આ બાજુ ગુરુમહારાજે પાદશાહના હૃદયરૂપી ક્યારામાં રોપેલીકૃપારૂપી વેલડીને પાદશાહની પાસે રહેલા શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયે પિતાના જ રચેલા પારસોશ નામના ગ્રંથના સંભળાવવારૂપી જલથી અતિ પલ્લવિત કરી અથવા પાદશાહના હૃદયને ધર્મરંગથી અતિવ વાસિત કર્યું. એને પરિણામે પાદશાહને જન્મ થયેલ તે મહિનો, શ્રી પર્યુષણ પર્વના બાર દિવસો, બધા રવિવાર, બધી સંક્રાંતિ તિથિઓ, નવરોજ માસ, બધા ઈદના દિવસે, બધા મિહર દિવસો અને સોફીઆન દિવસે–આ પ્રમાણે છ માસ લગભગ અમારી પાળવા માટે ફરમાન, તેમજ “જીયારો ” નામનો કર માફ કરતું ફરમાન પાદશાહ પાસેથી પ્રાપ્ત કરીને ભેટણ તરીકે તેમણે ગુરુમહારાજને પાલનપુર નગર મોકલાવ્યું. અર્થાત સ્વશક્તિથી શાંતિચંદ્ર ઉપાધ્યાયે છ માસ સુધી અમારી પળાવવાના તેમજ “જીજીયા ” માફ કરાવવાના ફરમાને મેળવ્યાં. આ બધી હકીકત લેકપ્રસિદ્ધ છે. નવરેજ વિગેરે દિવસનું સ્પષ્ટીકરણ તે ફરમાનદ્વારા જાણી લેવું. દિલ્હી દેશમાં પાદશાહે આપેલા બહુમાનને કારણે અપ્રતિમ રૂપ વિગેરે ગુણસમૂહના ધારક શ્રી ગુરુમહારાજનો ઉપદેશ સાંભળવાથી, તેમજ સૂરિજીના દર્શનથી સ્વેચ્છ વિગેરે જાતિના લેકેએ મધ,માંસભક્ષણ તથા જીવહિંસાદિ કાર્યનો ત્યાગ કરીને શુદ્ધ માર્ગનું અવલંબન લીધું. તેમજ કેટલા શાસનના શત્રુઓ હતા તેઓ પણ સંપૂર્ણ ભક્તિભાવવાળા બન્યા અને અન્યપક્ષીય (ગચ્છીય) લેકે પણ તેમના પ્રત્યે ગુણાનુરાગી બન્યા. પછી પાટણનગરમાં ચાતુર્માસ કર્યા બાદ વિ. સ. ૧૬૪૬માં ખંભાત તીર્થમાં શા તેજપાલે કહેલા હજારો રૂપિયાના વ્યયપૂર્વક અતિ ઉત્તમ પ્રતિષ્ઠા કરીને શ્રી જૈન શાસનની પ્રભાવના કરતા તે શ્રી હીરવિજયસૂરીશ્વર વિજ્યવંત વર્તે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] * ૨૨૩ : શ્રી વિજયદાનસૂરિ ૫૭, શ્રી વિજયદાનસૂાર જન્મ વિ. સં. ૧૫૫૩: દીક્ષા વિ. સં. ૧૫૬૨ : સૂરિપદ વિ. સં. ૧૫૮૭ : સ્વર્ગવાસ વિસં. ૧૬૨૨ : સર્વાયુ ૬૯ વર્ષ તેઓને જામલા નામના ગામમાં જન્મ થયો હતો. વિ. સં. ૧૫૬૨ માં માત્ર નવ વર્ષની ઉમ્મરે તેમણે પ્રવજ્યા ગ્રહણ કરી હતી. સંવેગી સાધુઓ માટે આ સમય કટોકટીને હતો. જુદા જુદા ગ૭, મત અને વાડાને કારણે ઠેકઠેકાણે શિથિલતા વધતી જતી હતી. આ. શ્રી. આનંદવિમળસૂરિએ આવા કટેકટીના સમયમાં કિદ્ધાર કર્યો પણ આ મહાન કાર્યમાં તેમને જોઈએ તેટલે સાથ ન મળે; છતાં પણ પુરુષાર્થથી અને સ્વશિષ્પોની સામર્થ્યતાથી ઘણે સુધારો કરી નાખ્યા. પિતાના શિષ્યો પૈકી દાનસૂરિને સમર્થ અને શક્તિશાળી જાણી તેમણે તેમને પોતાની પાટે સ્થાપ્યા. ગુરુના અવસાન બાદ પણ વિજયદાનસૂરિએ તેમણે વાવેલા બીજને સિંચન કર્યું અને સંયમ-સુધારણારૂપી વૃક્ષને વિશેષ નવપલ્લવિત બનાવ્યું. આ ઉપરાંત તેમણે બીજું મહત્ત્વનું કામ એ કર્યું કે એકબીજા ગચ્છા વચ્ચે વમનસ્ય દૂર કરવા ભગીરથ પ્રયત્ન કર્યા અને સૌ કોઈની શાન્તિ જળવાઈ રહે તેટલા માટે સ્વશિખ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરરચિત “કુમતિ મતદાલ” જેવા ગ્રંથને જળચરણ કરાવ્યું તેમજ “સાત બેલ” ની આજ્ઞા કાઢી. એક બીજા મતવાળાને પરસ્પર અથડામણમાં ઉતરતાં કે વાદવિવાદ કરતાં અટકાવ્યા અને “જેમ ચાલે છે તેમ ચાલવા” દેવા માટેની જાહેરાત કરી. જેમ સાધુ-સમાજમાં પણ અવ્યવસ્થા અને શૈથિલ્ય જામ્યું હતું તેવી જ રીતે તેમને સમય પણ રાજકીય અંધાધુંધીને હતો. હિંદુ રાજાઓ પરસ્પર ઈર્ષીભાવ કેળવી સંગઠન-શક્તિને છિન્નભિન્ન કરી રહ્યા હતા. આ અમેલી તકનો લાભ લઈ મોગલ ધીમે ધીમે પગપેસારો કરતાં કરતાં સમસ્ત ભારતને હાથ કરવા માગતા હતા. મેગલે પિતાની સત્તા જમાવવા નિર્દયતા પણ વાપરતા અને દેવળો-મંદિરો સુદ્ધાંને નાશ કરતા. શ્રી વિજયદાનસૂરિને શાસનના પટ્ટધર તરીકે આ બાજુ પણ લક્ષ આપવું પડતું અને જ્ઞાનભંડારો કે જિનપ્રતિમાઓના રક્ષણ માટે પૂરતી કાળજી રાખવી પડતી. વિજયદાનસૂરિની દીક્ષા બાદ કેટલાક સમય પછી મોગલોએ ધીમે ધીમે પોતાની જડ મજબૂત કરી અને રાજકીય આંધીને જમાને પણ ઓછા થવા લાગ્યા. - તેઓશ્રી જગદ્ગુરુ વિજયહીરસૂરિ જેવા શિષ્યને કેળવનાર વ્યક્તિ હતા. તેમની શાસન-દાઝ અપૂર્વ હતી અને ઐક્ય માટેની તેમની ઝંખના અહોનિશ જાગૃત જ રહેતી. શાસનને ઉન્નત સ્થિતિમાં મૂકી વિ. સં. ૧૬૨૨ ના વૈશાખ શુદિ ૧૨ ના દિવસે વડાવલી (પાટણથી પંદર માઈલ દૂર) ગામે તેઓશ્રી સ્વર્ગવાસી થયા. તેમણે કોઈ પણ ગ્રંથની નૂતન રચના કરી હોય તેવું જાણવામાં આવ્યું નથી. Page #275 -------------------------------------------------------------------------- ________________ --- -- શ્રી હીરવિજયસૂરિ : ૨૨૪ : [ શ્રી તપાગચ્છ પ૮, શ્રી હીરવિજયસૂરિ. જન્મ વિ. સં. ૧૫૮૩ : દીક્ષા વિ. સં. ૧૫૯૬ઃ પંડિત પદ વિ. સં. ૧૬૦૭ : વાચક પદ વિ. સં. ૧૬૦૮ : આચાર્ય પદ વિ. સં. ૧૬૧૦ : સ્વર્ગવાસ વિ. સં. ૧૬૫ર : સર્વાય ૬૯ વર્ષ શ્રી સમસુંદરસૂરિ જેવા પ્રભાવક પુરુષની જન્મભૂમિ તરીકે પ્રખ્યાતિ પામેલ પાલનપુરમાં વિ. સં. ૧૫૮૩ ના માગશર શુદિ નવમીના દિવસે ખીમસરા ગોત્રીય અને ઓશવાળ વંશીય કંરાશાહને ત્યાં તેમને જન્મ થયો હતો. માતાનું નામ નાથીબાઈ હતું અને તેમનું “હીરજી” એવું નામ પાડવામાં આવ્યું. હીરજીના જન્મ પહેલાં નાથીબાઈએ સંઘજી, સુરજી અને શ્રીપાલ નામના ત્રણ પુત્રે તેમ જ રંભા, રાણ અને વિમલા નામની ત્રણ પુત્રીઓ એમ છ સંતાનને જન્મ આપ્યો હતે. હીરજી જેવા પુણ્યવંત પુત્રના જન્મથી કુરાશાહની ભાગ્યદેવીએ કંઈક જોર કર્યું, અને “પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” એ કહેવત અનુસાર હીરજી બાલ્યાવસ્થાથી જ તેજસ્વી, લક્ષણવાન અને નેહાળ સ્વભાવને બને. અનુક્રમે વૃદ્ધિ પામતાં પાંચ વર્ષની વયે કુરાશાહે હીરજીને વ્યવહારિક જ્ઞાનપ્રાપ્તિ માટે શાળાએ મૂકો, અને ધાર્મિક જ્ઞાન-પ્રાપ્તિ માટે સાધુ-સંસર્ગ કરાવવા માંડ્યો. તીક્ષણ બુદ્ધિ, એકાગ્ર મન અને જ્ઞાનપિપાસાને કારણે માત્ર બાર વર્ષની ઉમ્મરે જ હીરજી ધાર્મિક જીવનપરાયણ બન્યો. તેના ધાર્મિક આચાર-વિચાર અને રહેણીકરણી ઉપરથી કુટુંબી જનેને જણાયું કે–હીરજી તેજસ્વી ને વિદ્વાન સંત થશે. કુદરતને પણ કઈક એવું જ ગમતું હશે. ભાગ્યયોગે છેડો સમય વીત્યો તેવામાં હીરજીના માતાપિતા સ્વર્ગવાસી થયા. સજજન પુરુ ગમેતેવા પ્રસંગમાંથી પણ બોધ ત્યે છે તેમ હીરજીને આ બનાવથી સંસારની અસારતા તેમજ અનિત્યતાનું ભાન થયું. તેને વિરક્તભાવ વૃદ્ધિ પામ્યું. બાદ હીરજીની બે બહેને વિમળા અને રાણી જે પાટણ રહેતી હતી તે પાલણપુર આવીને હીરજીને પાટણ તેડી ગઈ. પાટણમાં આ વખતે ક્રિોદ્ધારક આનંદવિમળસૂરિજીના પટ્ટધર શ્રી વિજયદાનસૂરિ બિરાજતા હતા. હીરજી હમેશાં વંદન કરવા અને વ્યાખ્યાન-શ્રવણ નિમિત્તે ઉપાશ્રયે જવા લાગ્યો. વિજયદાનસૂરિના ઉપદેશે તેને કેમળ હૃદય-પટ પર અસર કરી અને હીરજીએ દીક્ષા લેવાને મનમાં જ નિરધાર કરી વાળ્યો. પ્રસંગ સાધી બહેનને પણ પિતાને અભિપ્રાય જણાવ્યો. બહેન સમજુ અને શાણી હતી. પ્રાણી માત્રના કલ્યાણની ઊંચી હદ એ દીક્ષા છે એમ તે જાણતી હતી તેથી તેણે દીક્ષા લેવાને નિષેધ પણ ન કર્યો તેમ જ ખુલ્લા શબ્દોમાં અનુમતિ પણ ન આપી; પરન્તુ છેવટે બહેનને સમજાવી વિ. સં. ૧૫૯૬ ના કાતિક વદ ૨ ને સોમવારના દિવસે હીરજીએ પ્રવજ્યા ગ્રહણ કરી Page #276 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] - રર : શ્રી હીરવિજ્યસૂરિ અને તેમનું “હરહર્ષ” એવું નામ રાખવામાં આવ્યું. હીરજીની સાથે બીજા આઠ જણાએ દીક્ષા લીધી. ધીમે ધીમે શાસ્ત્રાભ્યાસ કરતાં તેઓ સંયમ ધર્મમાં પ્રવીણ બન્યા. હવે ગુરુને તેમને ન્યાયશાસ્ત્રમાં પ્રવીણું કરવાની ભાવના થઈ. આધુનિક સમયમાં જેમ ન્યાયશાસ્ત્ર માટે બંગાળ અને વ્યાકરણ માટે કાશીને કેન્દ્રસ્થાન માનવામાં આવે છે તેવી રીતે તે સમયે દક્ષિણમાં ન્યાયશાસ્ત્રના વિચક્ષણ વિદ્વાને રહેતા હતા. ગુરુ-આજ્ઞાથી ધર્મસાગર અને રાજવિમળને સાથે લઈને હીરહર્ષ મુનિ દેવગિરિ (દોલતાબાદ) ગયા. ત્યાં કેટલાક કાળ રહી “ ચિંતામણિ” વિગેરે ન્યાયશાસ્ત્રના કઠિનમાં કઠિન ગ્રંથને અભ્યાસ કર્યો. અભ્યાસ કરી આવ્યા બાદ તેમની શક્તિ તેમજ ચગ્યતા જોઈ વિ. સં. ૧૬૦૭ માં નાડલાઈ(મારવાડ)માં પંડિત પદ અને વિ. સં. ૧૬૦૮ માં તે જ નગરમાં વાચક–ઉપાધ્યાય પદ આપ્યું. બાદ વિ. સં. ૧૬૧૦ માં શહીમાં ચાંગા મહેતાએ કરાવેલ મહત્સવપૂર્વક આચાર્ય પદ-પ્રદાન કરવામાં આવ્યું અને તેમનું શ્રી હીર વિજયસૂરિ એવું નામ સ્થાપવામાં આવ્યું. આચાર્ય પદવી થઈ ગયા પછી તેઓ વિહાર કરી પાટણ આવ્યા અને ત્યાં તેમને પાટમહોત્સવ કરવામાં આવ્યું, જે પ્રસંગે સૂબા શેરખાનના મંત્રી ભણશાલી સમરથે અતુલ દ્રવ્ય વાપર્યું. વિ. સં. ૧૬૨૨ ના વૈશાખ શુદિ ૧૨ ના રોજ વડાવલી(પાટણથી પંદર માઈલ દૂર)માં ગુરુમહારાજ વિજયદાનસૂરિને સ્વર્ગવાસ થતાં તેમના શિર પર ગચ્છની સારસંભાળને ભાર આવી પડ્યો. વિક્રમની સોળમી શતાબ્દિમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાત પ્રાંતમાં અરાજકતાનું સામ્રાજ્ય જાણ્યું હતું. સૂબાઓ લગભગ સ્વતંત્ર જેવા બની ગયા હતા અને કઈ પણ પ્રકારે પ્રજાને હેરાન કરવી એ જ તેઓને મનસૂબો રહેતો. આવી અસર સત્તરમા સૈકામાં પણ ચાલુ હતી. કાચા કાનને કારણે સૂબાઓ વગરવિચાર્યું હુકમો કરતા. પ્રજાની સાથોસાથ સંત-સજન પુરુષને પણ હેરાન કરવામાં તેઓ પાછું વાળી જોતા નહિ. શ્રીમાન હીરવિજયસૂરિજીને પણ આવા કેટલાંક કષ્ટદાયક પ્રસંગોમાંથી પસાર થવું પડયું હતું. એક વખત સૂરિજી વિહાર કરતાં કરતાં ખંભાત પધાર્યા. ત્યાં રત્નપાલ દેશી નામના ગૃહસ્થને રામજી નામને ત્રણ વર્ષના પુત્ર વ્યાધિની વ્યથાથી પીડિત થતા હતો. રત્નપાળ ગુરુના પ્રભાવથી વાકેફ હતો. તેણે ગુરુજીને વિજ્ઞપ્તિ કરી કે-“હે મહારાજ ! આ મારા પુત્રને જો આપ નિરોગી બનાવશે તે હું તે તમને સુપ્રત કરી દઈશ. ” બાદ ગુરુજી ત્યાંથી વિહાર કરી ગયા અને ભાગ્યાનુયોગે રામજી દિવસે દિવસે નિરોગી બનવા લાગે. પછી તે તેને તદ્દન આરામ થઈ ગયો. જયારે રામજી આઠ વર્ષની ઉમ્મરને થયું ત્યારે આચાર્ય શ્રી પુનઃ ખંભાત પધાર્યા અને રત્ન Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ - રર૬ : [ શ્રી તપાગચ્છ હાલ પાસે તેના કહેવા મુજબ રામજીની માંગણી કરી. કાયઃ સરી જવાથી રત્નપાલની વૃત્તિ ફરી ગઈ હતી તેથી ઊલટે તે ગુરુ સાથે કલેશ કરવા લાગ્યો. તલમાં તેલ ન હોવાથી ગુરુએ તે વાત પડતી મૂડી, પણ રત્નપાલ હજુ નિશ્ચિત થયો ન હતો. લાગ વગ પહોંચાડી ખંભાતના સુબા શીતાબખાનને તેણે જણાવ્યું કે-હીરવિજયસૂરિ આઠ વર્ષના બાળકને સાધુ બનાવવા રાહે છે.” કાચા કાનના સૂબાએ હીરવિજયસૂરિ અને બાજા સાધુઓને પકડી લાવવા રંટ કાઢયું. આ ઉપદ્રવમાંથી બચવા સૂરિજીને તેવીશ દિવસ સુધી ગુપ્તપણે સંતાઈ રહેવું પડ્યું હતું. વિ. સં. ૧૬૩૦ માં જ્યારે સૂરિજી બોરસદમાં હતા ત્યારે કર્ણ ષિના ચેલા જગમાલ ઋષિએ આવી તેમની પાસે ફરિયાદ કરી કે મને મારા ગુરુ પિથી આપતા નથી તો તમે તે અપા,' ગુરુએ જણાવ્યું કે તારા ગુરુ તારામાં લાયકાત નહીં જોતા હોય તેથી નહીં આપતા હોય, તેમાં તકરાર કરવાની જરૂર નથી.” તેને વિશેષ સમજાવવામાં આવ્યું. છતાં તે સમયે નહિ ત્યારે તે “ગચ્છબહાર કર્યો આથી જગમાલ ઊલટો સૂરિજી પ્રત્યે વિશેષ વિદ્વેષી બન્યા અને ત્યાંથી પેટલાદ જઈ ત્યાંના હાકેમને હીરવિજયસૂરિ સંબંધી કેટલીક બનાવટી વાત કહી. હાકેમ ચીડાયો અને સૂરિજીને પકડવા માટે સીપાઈઓ મેકયા, સીપાઈઓ બોરસદ આવ્યા પણ કાર્ય સિદ્ધ થયું નહિ એટલે ફરી વાર ઘેડેસ્વાર લઈને આવ્યા, છતાં પણ નિષ્ફળતા જ મળી. શ્રાવકે એ ઘોડેસ્વારોને “દામનીતિ” થી સમજાવી લીધા એટલે તે ઊલટા જગમાલની વિરુદ્ધ થઈ ગયા. પણ જગમાલ આટલેથી અટકે તેમ ન હતો. તે સમ્રાટ અકબર સુધી પહોંચ્યો અને તેને જેમ તેમ સમજાવી સૂબા સાહિબખાન ઉપર ફરમાન લખાવી લાવ્યા, પરંતુ માનું કલ્યાણ અને માનસિંઘને આ હકીકતની જાણ થતાં જ તેમણે અકબરને સાચી સમજ પાડી અને જગમાલની વિરુદ્ધ ફરમાન લખાવી લીધું અને ત્વરાથી તે ફરમાન જગમાલ ગુજરાત પહોંચ્યા અગાઉ ગંધાર મોકલી આપ્યું. પરિણામે જગમાલ સૂરિજીને કંઈ નુકશાન કરી શકે નહિ અને જ્યારે સૂરિજીને અકબર પાસે જવાનું થયું ત્યારે તેની પ્રાર્થના પરથી તેને પુનઃ ગચ્છમાં દાખલ કરવામાં આવ્યા. ' સૂરિજી વિહાર કરી કુણગેર (પાટણથી ત્રણ ગાઉ દૂર) આવ્યા અને ત્યાં જ ચોમાસું કર્યું. આ વખતે “સેમસુંદર” નામના એક આચાય પણ ત્યાં જ ચોમાસું રહ્યા હતા. પર્યુષણ વીત્યા પછી ત્યાં ઉદયપ્રભસૂરિ આવી ચઢ્યા અને * પચાસમા પટ્ટધર શ્રી સમસુંદર સમજવા નહિ. આ સેમસુંદર કોઈ બીજા જ જણાય છે. ૪ મા ઉદપપ્રભસૂરિ શિથિલાચારી હોવાનું અનુમાન થાય છે, કારણું કે ચોમાસાની અંદર એક ગામથી બીજે ગામ વિહાર કરી શકાય નહીં. Page #278 -------------------------------------------------------------------------- ________________ પદ્માવલી ] ૨૨૭ : શ્રી હીરવિજયસૂરિ હીરવિજયસૂરિને કહેવરાવ્યુ કે- તમે સામસુંદરસૂરિને ખામણાં કરે તે અમે પણ તમને ખામણાં કરીએ.” સૂરિજીએ પ્રત્યુત્તર વાળ્યા કે અમારા ગુરુજીએ નથી કર્યાં તે મારાથી કેમ થઇ શકે ? ” સૂરિજીના આવા જવાબથી તે સાધુએ તેમની ઈર્ષ્યા કરવા લાગ્યા અને ઉપદ્રવ કરવાના મહાનાથી પાટણના સૂબા કલાખાનને મળી જણ્ યુ કે–‘હીરવિજયસૂરિએ વરસાદ અટકાવ્યેા છે. ' બુદ્ધિવાળે! માનવી તે સાચું માની શકે નહિ પણ પાટજીનું આધિપત્ય ભાગવનાર કલાખાને તે સાચું માન્યું અને ગુરુને પકડી લાવવા માટે સે ઘેાડેસ્વારો રવાના કર્યાં. ઘેાડેસ્ત્રારા કુણુગેરની ચારે તરફ ફરી વળ્યા. સૂરિજી રાતેાશત ત્યાંથી નીકળી ગયા અને વડાવલીના રહીશ તાલા યામીની સહાયથી વડાવલી પહેચ્યા. ઘેાડેસ્વારી કુણગેરમાં તપાસ કરી સૂરિજીના પગલે-પગલે વડાવલી આવી પહોંચ્યા. ત્યાં પણ ખૂબ તપાસ કરી છતાં ય ગુરુના પત્તો લાગ્યા નહીં એટલે સ્વારા પાટણ પાછા ચાલ્યા ગયા. આ ઉપદ્રવમાંથી મચવા ગુરુને ત્રણ માસ પર્યંત ભોંયરામાં ગુપ્તપણે રહેવુ પડ્યુ હતુ. X X વિ. સં. ૧૬૩૬ માં તેઓશ્રી અમદાવાદ આવ્યા. ત્યાંના હાકુમ શિહામખાનને ટાઈએ ભભેર્યું કે- હીરસૂરિએ વરસાદ રાકી રાખ્યા છે. ' શિહામખાને તરત જ હીરવિજયસૂરિને પેાતાની પાસે ખેલાવ્યા અને પૂછ્યુ' ત્યારે તેમણે જથ્થાવ્યું કે-‘ અમે વરસાદને શા માટે બાંધી લઈએ ? વરસાદના ભાવમાં લેાકેને શાન્તિ મળે નહીં અને લેાકાને શાન્તિ ન હેાય તે અમને ચાંથી શાન્તિ પ્રાપ્ત થાય ? ” આ પ્રમાણે વાતચીત ચાલતી હતી તેવામાં અમદાવાદના જૈન ગૃહસ્થ કુંવરજી ત્યાં જઇ પહોંચ્યા અને સૂબાને જૈન સાધુઆનાં પવિત્ર આસાર-વિચાર તેમજ સયમ-પાલનની હકીકતથી વાકેફ કર્યાં. શ્રેષ્ઠીની સમજાવટથી સૂબાએ સૂરિજીને ઉપશ્રયે જવાની છૂટ આપી. આ હ દાયક પ્રસંગે લેાકાને દાન આપવામાં આવ્યું. દાન આપતાં આપતાં એક તુરી શખ્સ સાથે કુંવરજી શેઠને મેલાચાલી થઇ. તુરકી સીપાઇએ સૂરિજીને પુનઃ ફસાવવાના ઇરાદાથી આઠે દિવસ માદ કેટવાલ પાસે જઈ કાન ભંભેર્યાં. કોટવાલે શિહાખખાનને વાત કરી. ખાને ગુસ્સે થઇ સૂરિજીને પકડવા સિપાઇઓ મેાકલ્યા. સીપાઇઓએ ઝવેરીવાડામાં આવી સૂઝિને પકડ્યા. સીપાઇએ સૂરિજીને જ્યારે લઇ જવા લાગ્ય ત્યારે રાઘવ નામના ગધવ અને શ્રી સમસાગર વરચે પડ્યા. છેવટે હીરવિજયસૂરિને છેડાવ્યા અને સૂરિજી ઉઘાડે શરીરે ત્યાંથી નાશી છૂટ્યા. આ સમયે દેવજી નામના લેાંકાએ તેમને આશ્રય આપ્યા હતા, કેટલાક દિવસેા બાદ આ ધમાલ શાન્ત પડી અને સૂરિજી પુનઃ પ્રકટપણે વિહાર કરવા લાગ્યા. વિ. સ', ૧૬૩૬ ના છેલ્લે ઉપદ્રવ પતી ગયા પછી તે ૧૬૩૭ નું ચાતુર્માસ બારસદમાં રહ્યા. માદ તેઓ ખંભાત પધાર્યાં અને વિ. સ. ૧૬૩૮ ના મહા શુક્ર ૧૩ ના રાજ સૂરિના હસ્તે સ'ધવી ઉદયકરણે ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. પછી તેણે આમ્મૂ X Page #279 -------------------------------------------------------------------------- ________________ જામન, મનrળના શ્રી હીરવિજ્યસૂરિ : રર૮ : r શ્રી તપાસ ચિત્તોડની યાત્રા માટે સંઘ કાઢ્યો અને આ સંઘયાત્રા પછી ગુરુજી ગંધાર પધાર્યા. - હવે સમ્રાટ અકબર સાથે હીરવિજયસૂરિનો સંબંધ કેવી રીતે થયું તે પરત્વે કંઈક દષ્ટિપાત કરી લઈએ. એક વખત બાદશાહ અકબર મહેલના ઝરૂખે બેસી નગરચય જોઈ રહ્યો હતે તેવામાં તેના કાને વાજિંત્રનો અવાજ પડ્યો, તેથી તેણે પાસે ઊભેલા નોકરને પૂછયું કે-આ શેને અવાજ થાય છે?” જવાબમાં નેકરે જણાવ્યું કે-“ચાંપા નામની એક શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસો કર્યા છે તેના બહમાન ખાતર આ વાજિંત્રો વાગી રહ્યા છે જેનોના તે ઉપવાસો એવા હોય છે કે જ્યારે જરૂર પડે ત્યારે માત્ર દિવસે જ ગરમ પાણી સિવાય કઈ પણ પદાર્થ મુખમાં નાખી ન શકાય.” અકબર આ સાંભળી આશ્ચર્યમુગ્ધ બની ગયો. “છ મહિનાના ઉપવાસ ” સંબંધી તેના મનમાં શંકા ઉત્પન્ન થઈ. તેણે વિચાર્યું કે મુસલમાને એક મહિનાના રાજા કરે છે તેમાં ય પણ રાત્રે તે પેટ ભરીને ખાય છે તે આ માત્ર પાણી વાપરીને જ છ મહિનાના ઉપવાસ કેમ થઈ શકે ? સત્ય વસ્તુની સાબિતી ખાતર તેણે મંગલ ચોધરી અને કમરૂખાનને ચાંપા શ્રાવિકાને ત્યાં તપાસાર્થે મેકલ્યા. તેઓ બંનેએ ત્યાં જઈને ચાંપાને પૂછપરછ કરી અને સાચી વસ્તુ નજરોનજર નીહાળી તેઓ બંને બાદશાહ પાસે પાછા આવ્યા. ચાંપાને લગતી હકીકત કહી સંભલાવી તેઓએ ઉમેર્યું કે-“આ બધે પ્રતાપ તેમના ગુરુ હીરવિજયસૂરિનો છે એમ ચાંપા શ્રાવિકા કહે છે.” અકબરને આવા પ્રતાપી ગુરુજીના દર્શન કરવાની ઉત્કંઠા જાગી. કેટલાક દિવસે બાદ એક મટે વરઘોડો અકબરની દષ્ટિએ પડ્યો એટલે ટોડરમલને તેણે પૂછયું કે-“આ શું છે?”ટોડરમલે જણાવ્યું કે-ચાંપા નામની શ્રાવિકાએ કરેલ છ મહિનાની તપશ્ચર્યા આજે પૂર્ણ થઈ છે અને તે હર્ષદાયક પ્રસંગ નિમિત્તે શ્રાવકેએ આ વરઘોડે ચઢાવેલ છે.” ત્યારે રાજાએ પૂછયું કે “શું તે બાઈ પણ આ વરઘોડામાં સામેલ છે ?” ટેડરમલે હા કહી અને તેવામાં વરઘેડ પણ રાજમહેલ સમક્ષ આવી પહોંચે. બાદશાહે વિવેકી માણસને મોકલી ચાંપાને આદરપૂર્વક પોતાના મહેલમાં બોલાવી અને તપશ્ચર્યાને લગતી હકીકત પૂછી. ચાંપાએ ફક્ત પોતાના ગુરુ શ્રી હીરવિજયસૂરિને પ્રભાવ કહી બતાવ્યું. આ વાત સાંભળી અકબરની ગુરુ-દર્શનની ઉત્કંઠા વધુ બળવત્તર બની અને તરત જ માનું કલ્યાણ અને થાનસિંધ રામજી નામના બે જૈન ગૃહસ્થાને બોલાવી કહ્યું કે “તમે હીરવિજયસૂરિને અહીં પધારવા માટે વિનતિપત્ર લખે, હું પ એક જુદો પત્ર લખું છું.” શ્રાવકેએ સૂરિજી પર પત્ર લખ્યો અને અકબરે ગુજરાતના સૂબા શિહાબખાન Page #280 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] : ૨૨૯ : શ્રી હીરવિજયસૂરિ ઉપર પત્ર રવાના કર્યો, અને તેમાં ભારે આગતાસ્વાગતાપૂર્વક સૂરિજીને મોકલવા ફરમાન કર્યું. બાદશાહ અકબરને આ પત્ર જોઈ શિહાબખાન તે સ્તબ્ધ જ બની ગયા. પૂર્વે પિત કરેલ ઉપદ્રવ તેને યાદ આવ્યો. પોતે કરેલ ભૂલ માટે તેને પસ્તાવો થવા લાગ્યા પણ જાત ન રોચ્ચે એમ સમજી બાદશાહના હુકમને કેવી રીતે અમલ કરવો તે જ તે વિચારવા લાગ્યું. પછી અમદાવાદના પ્રસિદ્ધ ગૃહસ્થને બેલાવીને આગ્રાના શ્રાવકોને તેમજ બાદશાહને ખરીતે વાંચી સંભળાવ્યું. જવાબમાં શ્રાવકોએ જણાવ્યું કે સૂરિજી હાલમાં ગંધારમાં બિરાજે છે, માટે ગંધાર જઈ અમે વિનતિ કરી આવીએ.” અમદાવાદના ગૃહસ્થની સૂચનાથી ખંભાતના કેટલાક ગૃહસ્થ સીધા ગંધાર પહોંચ્યા. અમદાવાદ અને ખંભાતના આગેવાન શ્રાવકોના આગમનથી સૂરિજીને આનંદ તે થયો પણ તેમના અચાનક આગમનનું શું કારણ હશે ? એવી શંકાએ પણ સાથે સાથ હદયમાં સ્થાન લીધું. બપોરના આહાર-પાણી કર્યા બાદ કેટલાક આગેવાને તેમજ સૂરિજી એકાંતમાં વિચાર કરવા બેઠા. ગુરુજી પર વીતેલી વીતક-કથાએથી સૌ કઈ વાકેફ હતા અને અકબર બાદશાહના આ અચાનક આમંત્રણથી પણ સૌ કોઈ આશ્ચર્યમાં ગરકાવ પણ થઈ ગયા હતા. સર્વ પિોતપોતાના મનમાં આવે તે અભિપ્રાય જણાવવા લાગ્યા. આ ચર્ચા દરમિયાનના બધા સમય સુધી સૂરિજી શાન્ત રહ્યા અને થતી ચર્ચા એકચિત્તે સાંભળવા લાગ્યા. ચર્ચાના અંતમાં છેવટે તેમણે જણાવ્યું કે- “ પૂર્વાચાર્યોએ કેવળ શાસનની સેવા માટે માન-અપમાનની દરકાર કર્યા વગર જ રાજદરબારમાં પગપેસારો કરી રાજાઓને પ્રતિબોધ્યા હતા એટલું જ નહિ પરંતુ તેઓ દ્વારા શાસનહિતનાં અનેક કાર્યો કરાવ્યા હતા. લાખે મનુષ્યોને ઉપદેશ આપવામાં જે લાભ રહેલે છે તેના કરતાં પણ અધિક લાભ એક સમ્રાટને પ્રતિબોધવામાં છે, માટે બીજે કઈ પણ પ્રકારને વિચાર કરે ત્યજી દઈ સમ્રાટ અકબર પાસે જવા માટે મારી સાથે સો સમ્મત થાઓ.” સૂરિજીના ગંભીરાશયની અને અપૂર્વ હિંમતની શ્રાવકે પર શીવ્ર અસર થઈ અને સો સૂરિજીના અભિપ્રાયને સમ્મત થયા. માગશર વદિ ૭ ના દિવસે સૂરિજીએ વિહાર શરૂ કર્યો અને પહેલું મુકામ ચાલમાં કર્યું. ત્યાંથી જંબુસર થઈ ધુઆરણના આરે મહી નદી પાર કરી વટાદરે આવ્યા જ્યાં પંજાબને સંઘ વાંદવા રાવ્યા હતા આ ગામમાં રાત્રિના સમયે એક અજાયબીભર્યો બનાવ બન્યો. જ્યારે રાત્રિના સમયે ગુરુજી કંઈક જાગૃત અને કઈક નિદ્રિત અવસ્થામાં હતા તેવામાં એક દિવ્યાકૃતિવાળી સ્ત્રી આવીને બોલી કે–“અકબર આપને ઘણું જ ચાહે છે માટે કોઈ પણ જાતની શંકા રાખ્યા સિવાય ત્યાં પધારો અને વીરશાસનની શોભા વધારો.' સૂરિજી વધુ પૂછે તે પહેલાં તે તે દિવ્ય સ્ત્રી અંતર્ધાન Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ : ર૩૦ : [ શ્રી તપાગચ્છ થઈ ગઈ, પણ આ બનાવથી સૂરિજીને ઉત્સાહ અતિ વૃદ્ધિ પામે. આગળ વિહાર લંબાવી સેજીતરા, માતર અને બારેજા આદિ સ્થળોએ થઈ તેઓ અમદાવાદ આવ્યા. અમદાવાદના સંઘે અત્યંત આડેબરપૂર્વક પ્રવેશ-મહત્સવ કર્યો. અહીંના સૂબા શિહાબખાનને સૂરિજીને મળવું અકારું થઈ પડવું, તેને પગ ભારે થઈ ગયે; પરન્તુ ગમે તેમ તો ય સમ્રાટને હુકમ માન્યા સિવાય ચાલે તેમ ન હતું. સૂરિજીને તેણે પિતાના દરબારમાં પધરાવ્યા અને મણિ, રન, સુવર્ણ વિગેરેની ભેટ ધરી તે સ્વીકારવા પ્રાર્થના કરી. ગુરુજીએ પિતાને નિઃસ્પૃહ ભાવ બતાવી જેન સાધુના આચારવિચાર અને કંચન-કામિનીના ત્યાગની હકીકત સમજાવી. સૂરિજીના આ નિસ્પૃહભાવે તેમ જ ઉપદેશે શિહાબખાનના હૃદય પર સચોટ અસર કરી અને પિતાના પૂર્વકૃત કૃત્ય બદલ વિનીતભાવે માફી માગી. પછી તેણે અકબર પર એક લાંબે પત્ર લખ્યો જેમાં તેણે હીરવિજયસૂરિને ચારિત્રની તેમ જ સદ્દગુણોની ભારોભાર પ્રશંસા કરી હતી. અમદાવાદમાં કેટલીક સ્થિરતા કર્યાબાદ તેઓશ્રી વિહાર કરતાં કરતાં પાટણ પધાર્યા. અહીંથી વિમલહર્ષ ઉપાધ્યાય વગેરે પાંત્રીશ સાધુઓએ સૂરિજીથી અલગ પડી આગળ વિહાર શરૂ કર્યો, અને સૂરિજી વિહાર કરતાં કરતાં જેટલા સમયે સાંગાનેર પધાર્યા તેટલા સમય દરમિયાનમાં તે તે ફતેહપુર સીકરી પહોંચી પણ ગયા. અકબર પાસે પહેલાં પહોંચી જવામાં તેઓને ઉદેશ અકબરની હીરવિજયસૂરિ પ્રત્યેની નેમ જાણું લેવાની હતી એટલે ફતેહપુરમાં આવીને તરત જ તેમણે થાનસિંગ તથા માનું કલ્યાણ પાસે જઈ અકબરને મળવા માટેની પોતાની જિજ્ઞાસા દર્શાવી. બાદ તેઓ અબુલ ફજલને મળ્યા અને તેના દ્વારા રાજાને હેતુ જાણી લીધું. પછી બાદશાહને મળ્યા અને બાદશા હીરવિજયસૂરિના આ શિખ્ય પ્રત્યે અતિવ પ્રેમભાવ બતાવ્યો અને સિંહાસનથી ઊભા થઈ ગાલીચા બહાર જ્યાં ઉપાધ્યાયજી ઊભા હતા ત્યાં સામે ગયે. ઉપાધ્યાયે “ધર્મલાભ” રૂપ આશીર્વાદ આપે અને અકબરે સૂરિજીના આગમનની પૃચ્છા કરી. ઉપાધ્યાયજીએ જણાવ્યું કે-“તેઓ ચાલુ વિહારમાં છે અને જેમ બને તેમ જલ્દી અત્રે આવી પહોંચશે.” સાંગાનેરથી વિહાર કરતાં કરતાં સૂરિજી ફતેહપુર સીકરીથી છ ગાઉ દૂર અભિરામાબાદ આવી પહોંચ્યા. થાનસિંગ અને માનું કલ્યાણે સૂરિજીના અપૂર્વ સ્વાગત માટે બાદશાહી રિયાસતને બંદેબસ્ત કરી વાળે અને વિ. સંવત ૧૬૩ના જયેષ્ઠ વદિ ૧૨ના દિવસે સૂરિજીએ ધામધૂમપૂર્વક ફતેહપુરમાં પ્રવેશ કર્યો. જ્યેષ્ઠ વદિ ૧૩ને દિવસે બાદશાહ સાથે સૂરિજીની પહેલવહેલી મુલાકાત થઈ અને તે સમયે તેમની સાથે પંડિત અને વિચક્ષણ તેર સાધુઓ હતા. સૂરિમંડળને આવતું જોઈ બાદશાહ પોતાના મિત્રમંડળ સાથે ઊભો થઈ ગયો અને વિનયપૂર્વક કુશળ-મંગળના Page #282 -------------------------------------------------------------------------- ________________ Page #283 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટુ અકબરે જગદગુરુ વિજયહીરસૂરીશ્વરનો કરેલ અપૂર્વ આદરસત્કાર Page #284 -------------------------------------------------------------------------- ________________ પઢાવલી ] : ર૩૧ : શ્રી હીરવિજયસૂરિ સમાચાર પૂછયા. પછી વિશેષ ધર્મચર્ચા કરવા માટે ચિત્રશાળાના એક કમરામાં પધારવા સમ્રાટે સૂરિજીને વિનતિ કરી એટલે તેઓ ચિત્રશાળા તરફ ચાલ્યા, પણ પ્રવેશદ્વાર આગળ આવતાં સુંદર બીછાવેલે ગાલીચે જે અને તરત જ ભાઈ ગયા. સૂરિજીને અટકી ગયેલા જોઈ બાદશાહે તેનું કારણ પૂછયું એટલે ગુરુએ જણાવ્યું કે- ગાલીચા, પર પગ મૂકીને ચાલવાને અમારો અધિકાર નથી.' બાદશાહને આવી વાતથી વિશેષ આશ્ચર્ય થયું અને કહ્યું કે-ગાલીચે તદ્દન સ્વછ છે. કઈ પણ જીવ-જંતુ તેના પર નથી તે આપને આ ગાલીચા પર ચાલવામાં શી હરકત છે?” સૂરિજીએ કહ્યું કે–અમારે સાધુઓને એ આચાર છે કે દ્રષ્ટિપૂત ચત પણ અર્થાત્ જ્યાં ચાલવું અગર બેસવું હોય ત્યાં દષ્ટિથી જમીનને જોઈ લેવી જોઈએ. સૂરિજીના આ કથનથી બાદશાહને મનમાં કંઈક હાસ્ય આવ્યું. આવા મનહર સ્વચ્છ ગાલીચામાં જતુઓ આવીને કયાંથી પસી જતા હશે? એવો વિચાર કરતાં કરતાં જે તેણે ગાલીચાનો એક છેડે ઊંચો કર્યો કે તેની નીચે કીધઓનો ઢગલો જોયો. બાદશાહ તો આ દશ્ય નીહાળી દંગ જ થઈ ગયો. ગુરુ પ્રત્યેના ભક્તિભાવમાં ઘણો જ વધારો થશે અને તે તેમને સાચા ફકીર માનવા લાગ્યા. પછી ગ્ય આસન પર બેસીને ગુરુએ સામાન્ય ઉપદેશ આપ્યો અને પાછળથી ટકમાં શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ધર્મોપદેશને અંતે અકબરને જણાયું કે- આચાર્યશ્રી એ પ્રતાપી અને પંડિત પુરુષ છે. પછી તેણે પિતા પાસે આવેલ પુસ્તક ભંડાર મંગાવ્યું અને સૂરિજીને તે સ્વીકારવા આગ્રહ કર્યો. ગુરુજીએ જણાવ્યું કે અમે અમારાથી ઉઠાવાય તેટલાં જ પુસ્તકો સાથે રાખીએ છીએ. વળી જ્યાં જઈએ ત્યાં અમને પુસ્તક મળી રહે છે. વળી પુસ્તકોને સંગ્રહ કરવાથી મમત્વભાવ બંધાઈ જાય છે માટે અમે તે સ્વીકારી શકશે નહિ.” બાદશાહને સૂરિજીની નિઃસ્પૃહતા માટે માન ઉપર્યું પણ છેવટે અત્યંત આગ્રહથી સૂરિજીને તે સમર્પણ કર્યા ત્યારે સૂરિજીએ જણાવ્યું કે આટલાં બધાં પુસ્તકો સાથે ફેરવવા તે ઠીક નહિ તેથી જે એને માટે એક ભંડાર બનાવવામાં આવે તો સારું.” બાદશાહ આ વાતથી અત્યંત રંજિત થયો અને થાનસિંઘને તાત્કાલિક જ્ઞાનભંડાર બનાવવા માટે કહેવામાં આવ્યું. છેવટે આગ્રામાં અકબરના નામથી જ એક જ્ઞાનભંડાર બનાવવામાં આવ્યા અને ત્યાં ઉપરોક્ત પુસ્તકે સંગ્રહવામાં આવ્યા, ફતેહપુર સીકરીમાં થોડીક સ્થિરતા કરી સૂરિજી આગ્રા પધાર્યા અને ચાતુર્માસ પડ્યું ત્યાં જ કર્યું. જ્યારે પર્યુષણના પવિત્ર દિવસો પાસે આવ્યા ત્યારે આગ્રાના શ્રાવકે એ વિચાર કર્યો કે સૂરિજીને બાદશાહ અત્યંત માન આપે છે તે પર્યુષણના આઠ દિવસ “અમારી” પાળવામાં આવે તો સારું. પછી પરસ્પર વિચાર કરી શ્રાવકે * શ્રી હીરવિજયસૂરિ સમ્રાટ અકબરને મળ્યા તે અગાઉ નાગપુરીય તપાછના પદ્મસુંદરગણિ નામના અતિ બાદશાહને મમ હતા. તેઓ વાદી હતા, વાદમાં તેણે ! મુભા મુખે એક વાદીને પરાસ્ત કર્યો હતા. તેણે સમ્રાટને પડતાના પુસ્તકે અર્પણ કર્યા હતાં, તે જ પુરતક સમ્રાટે સરિઝને મ ણ કર્યો. Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ : ૨૩૨ - [ શ્રી તપાગચ્છ સિંધુ નદીને કિનારે બાદશાહ પાસે પહોંચ્યા અને વાત કરી. બાદશાહે તરત જ આઠ દિવસનું ફરમાન પત્ર લખી આપ્યું અને આગ્રામાં આઠ દિવસ સુધી કઈ પણ માણસ કઈ પણ જીવની હિંસા ન કરે એ હુકમ ફેરવવામાં આવ્યા.* ચાતુર્માસ પૂર્ણ કરી સૂરિજી શૌરીપુરની યાત્રાએ ગયા. ત્યાંથી પાછા આગે આવ્યા. પ્રતિષ્ઠાદિ કાર્યો કરી પુનઃ ફતેહપુર સીકરી પધાર્યા. આ પ્રસંગે ગુરુજીને બાદશાહ સાથે વધારે સમાગમ કરવાનો સમય મળ્યો હતો, બાદશાહના ખાસ માનીતા અબુલ ફજલ સાથે સૂરિજીને ગાઢ મિત્રતા જામી હતી અને બંને વિદ્વાન હેઈ જ્ઞાન-ગોષ્ઠીમાં ઉભયને આનંદ ઉપજતે. એકદા અબુલફજલ અને હીરવિજયસૂરિ જ્ઞાન-ગોષ્ઠી કરી રહ્યા હતા તેવામાં અબુલ ફજલના મહેલે બાદશાહ અચાનક આવી ચડ્યો. પ્રસંગ સાધી અબુલ ફજલે હીરવિજયસૂરિના અદ્ભુત જ્ઞાનની અત્યંત પ્રશંસા કરી. બાદશાહ પણ અત્યંત પ્રસન્ન થયે અને જણાવ્યું કે-“આપ આપના સમયને ભેગ આપી અમારી ઉપર ઉપકાર કરી રહ્યા છો તે મારા લાયક કામ બતાવી મારું કલ્યાણ કરશે તે હું આપને વધુ ઉપકાર માનીશ.” “અભયદાન” જેવું એકે પુણ્ય નથી એમ સૂરિજી સારી રીતે સમજતા હતા તેથી તેમણે સમગ્ર પક્ષીઓને પાંજરામાંથી મુક્ત કરવા માટે માગણી મૂકી. રાજાએ અત્યંત હર્ષપૂર્વક તે માગણી સ્વીકારી અને પાંજરામાંથી સર્વ પશુ-પક્ષીઓને મુક્ત કર્યો. બાદશાહને પણ આ સમયે અવકાશ હતું એટલે ધર્મચર્ચા આગળ ચાલી અને પ્રસંગે પ્રસંગે વાતચીતમાં સૂરિજી અભયદાનનું મહત્વ સમજાવતા ગયા. છેવટે પર્યુષણના આઠ દિવસમાં અકબરના સમગ્ર રાજ્યમાં “અમારી ” પળાવવા માટે ઉપદેશ આપે ત્યારે બાદશાહે પિતાના તરફથી ચાર દિવસ વધારી કુલ બાર દિવસ [ શ્રાવણ વદિ ૧૦ થી ભાદરવા શુદિ ૬ સુધી ]નું ફરમાન પત્ર લખી આપ્યું. તે ફરમાનની છ નકલો કરવામાં આવી જેમાંની (૧) ગુજરાત અને સૌરાષ્ટ્ર, (૨) દિલ્હી, ફતેપુર વગેરેમાં (૩) અજમેર, નાગપુર વિગેરેમાં, (૪) માળવા અને દક્ષિણ દેશમાં (૫) લાહોર તથા મુલતાનમાં મોકલવામાં આવી અને છઠ્ઠી નકલ સૂરિજીને સોંપવામાં આવી. સુરિજી ફતેહપુર સીકરીમાં રહ્યા ત્યાં સુધીમાં બાદશાહ સાથે અનેક વખત મુલાકાત થઈ અને તે દરમ્યાન જુદા-જુદા વિષયોને અંગે બાદશાહ સાથે ચર્ચા કરી તેને સત્ય વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. બાદશાહ આથી અતિ રંજિત થયો અને તેના બદલા તરીકે એક મોટી સભા ભરી સૂરિજીને “જગદ્ગુરુ” ના બિરુદથી વિભૂષિત કર્યા. આ પદ-પ્રદાનની ખુશાલીમાં રાજાએ અનેક જનેને અભયદાન પણ આપ્યું. * હીરસૌભાગ્ય કાવ્ય અને જગદગુરુકાવ્યમાં આ સંબંધી હકીકત આપવામાં આવી નથી જયારે “ હીરવિજયસૂરિ રાસ માં અષભદાસ કવિ પાંચ દિવસની અમારી પળાવ્યાનું જણાવે છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] * ૨૩૩ : શ્રી હીરવિજયસૂરિ એક દિવસે બીરબલને સૂરિજીની જ્ઞાન-શક્તિ માપવાની ઈચ્છા થઈ. બાદશાહની રજા માગી બીરબલે ગુરુજીને પ્રશ્ન કર્યો કે બીરબલ-મહારાજ ! શું શંકર સગુણ હોઈ શકે ? સૂરિજી-હા, શંકર સગુણ છે. બીરબલ–તે માનું છું કે શંકર નિર્ગુણ જ છે. સૂરિજી–ના, એમ ન હોઈ શકે. તમે શંકરને ઈશ્વર માને છે? બીરબલ–જી હા. સૂરિજી—ઈશ્વર જ્ઞાની છે કે અજ્ઞાની? બીરબલ-ઈશ્વર જ્ઞાની છે. સૂરિજી-જ્ઞાની એટલે? બીરબલ-જ્ઞાનવાળો. સૂરિજી–ઠીક, જ્ઞાન ગુણ છે કે નહિ? બીરબલ–હાજી, જ્ઞાન ગુણ છે, સુરિજી–જે તમે જ્ઞાનને ગુણ માનતા હે તે ઈશ્વર-શંકર “સગુણ છે, એમ તમારે માનવું જ જોઈએ અને તે તમારા પિતાના શબ્દોથી જ સિદ્ધ થાય છે. " બીરબલ–મહારાજ ! ખરેખર મને પ્રતીત થઈ કે ઈશ્વર-શંકર સગુણ છે. બાદ બાદશાહ સાથેની એક વધુ મુલાકાત દરમિયાન સૂરિજીના શાંત ઉપદેશામૃતથી બાદશાહના અંતરમાં કમળતાને સંચાર થયો અને સૂરિજીને કંઈક માગણી કરવા અત્યંત આગ્રહપૂર્વક કહ્યું ત્યારે સૂરિજીએ લેક પાસેથી લેવાતે છછયારે અને તીર્થસ્થાનમાં લેવાતું મૂંડકું લેવાનું બંધ કરવા કહ્યું. બાદશાહે તે બંને વાત સ્વીકારી. આવી રીતે કલ્પનામાં ન હોય તેવી ફલ-પ્રાપ્તિ થઈ, પણ ગુજરાતમાંથી શ્રી વિજય સેનસૂરિના પત્રો ઉપર પત્રો આવવા લાગ્યા કે-“આપ હવે ગુજરાતમાં પધારે.” સૂરિજીએ પણ વિચાર્યું કે એક સ્થળમાં વધુ વખત રહેવું ઈષ્ટ નહિ. પછી પ્રસંગ જેઈ બાદશાહને પોતાની વિહારની ઈચ્છા જણાવી ત્યારે બાદશાહે તેમને ત્યાં જ રોકવા અત્યંત આગ્રહ કર્યો પણ સૂરિજીએ વસ્તુસ્થિતિ સમજાવી અને વિજયસેનસૂરિને તેમની પાસે મોકલવા કબુલાત આપી. બાદશાહે વિજયસેનસૂરિ આવી પહોંચે તે દરમિયાનના સમય માટે કે એક સારા વિદ્વાન શિષ્યને મૂકી જવા પ્રાર્થના કરી એટલે સૂરિજીએ શાંતિચં“જીને ત્યાં જ રાખ્યા. Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજ્યસૂરિ : ૨૩૪ : [श्री तपास શાંતિચંદ્રજી પણ કઈ કમ ન હતા. તેઓ મહાવિદ્વાન અને ધારી અસર કરે તેવા હતા. તેમનામાં એક સે આઠ અવધાન કરવાની શક્તિ હતી. બાદશહ અકબર સાથે સંસર્ગ સધાયા પહેલાં પણ તેમણે ઘણા રાજા-મહારાજાઓને પિતાની વિદ્વત્તાથી ચકિત કર્યા હતા. તેમણે ધર્મચર્ચા દરમિયાન બાદશાહને અત્યંત રંજિત કર્યો અને પરિણામે બાદશાહને જે માસમાં જન્મ થયો હતો તે આ મહિને, રવિવારના દિવસે, સંક્રાંતિના દિવસે, નવરેજના દિવસે–-વિગેરે દિવસમાં કોઈએ પણ જીવહિંસા ન કરવી એવા હુકમ બાદશાહદ્વારા કઢાવ્યા. તેમણે ક્ષારસોશ નામનું ૧૨૮ કલેકનું નૂતન કાવ્ય બનાવ્યું જેમાં બાદશાહે કરેલાં દયાળુ કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે સૂરિજીએ ગુજરાત તરફ વિહાર કર્યો ત્યારે હિન્દુસૂર્ય મહારાણા પ્રતાપે સૂરિજીને મેવાડમાં પધારવા અને ધર્મોપદેશ આપવાની અરજ કરતે એક પત્ર લખે હતું, જે નીચે મુજબ છે. તે પત્ર જૂની મેવાડી ભાષામાં છે અને જૈન ઈતિહાસના અન્વેષણમાં નવું અજવાળું પડે તેમ છે. " स्वस्तश्री मगसुदानप्र महासुभस्थान सरव औपमालाअंक भट्टारकजि महाराजश्रो हीरवजेसूरजि चरणकुमला अणे स्वस्तश्री बजेकटक चांवडरा डेरा सुथाने महाराजाधिराज श्रीराणा प्रतापसिंघजी ली. पगे लागणो बंचसी। अठारा समाचार भला है आपरा सदा भला छाईजे । आप बडा है, पूजनीक है, सदा करपा राखे जीसु ससह ( श्रेष्ठ ) रखावेगा अनं आपरो पत्र अणा दनाम्हे आया नहीं सो करपा कर लषावेगा । श्रीबडा हजुररी वगत पदारवो हुवो जीमें अठासु पाछा पदारता पातसा अकब्रजीने जेनाबादम्हे प्रानरा प्रतिबोद दीदो जीरो चमत्कार मोटो बताया जीवहसा ( हिंसा) छरकली ( चिडिया ) तथा नामपपेरु (पक्षी) वेती सो माफ कराई जोरो मोटो उपगार किदो सो श्री जेनरा ध्रममें आप प्रसाहीज अदोतकारी अबार कीसे (समय) देखता आपजु फेर वे नहीं आवी पूरव हीदुसस्थान अत्रवेद गुजरात सुदा चारु हसा म्हे धरमरो बडो अदोतकार देखाणो, जठा पछे प्रापरो पदारणो हुवो न्हीं सो कारण कही वेगा पदारसी आगे सुपटाप्रवाना कारणरा दस्तुर माफक आप्रे हे जी माफक तोल मुरजाद सामो आवो सा बतरेगा भी बडाहजुररी घषत आप्री मुर जाद सामो आवारी कसर पडी सुणी सो काम कारण लेखे भूल रही वेगा जीरो अदेसो नहीं जाणेगा। आगेसु भोहेमाआचारजीने भी राजम्हे मान्या हे जीरो पटो करदेवाणो जि माफक अरो पारा भटारषगादो मावेगा तो पटा माफक माम्या जावेगा। श्रीहमाघारजी पेला भी बडगच्छरा महारषजीने बडा कारणसुं श्रीराजम्हे मान्या जि माफक आपने पापरा पारा गादी प्रपारहवी तपगछराने माझ्या आवेगारी सुवाये देसम्हे आप्रे गारो देवगे तथा पासरो धेगा जीरो पुरमाद भीराजपा दुजा गछरा भारष माधेगा सो राधेगा भीसमरणध्याम देव जात्रा म साद कराषसी भूलसी नहीं लेगा पदारसी। प्रवानगी पंचोली गोरो समत १६.५१ वर्ष मासोज र ५ गुरुवार । Page #288 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ] ૨૩૫ શ્રી હીરવિજયસૂરિ શાંતિચંદ્રજીના બાદશાહ પાસેથી વિદાય થવા પછી જગદ્રજી તથા સિદ્િ ચંદ્રજીએ એ સ્થાન સભાળી લીધુ અને બાદશાહને ધમમાં અતિવ દૃઢ કર્યો, પ્રસ ંગાપાત અને મુનિવરીએ વિજયસેનસૂરિની પ્રશસા કરી અને પરિણામે બાદશાહને હીરવિજયસૂરિએ આપેલી કબુલાતનું પુનઃ સ્મરણ થઇ આવ્યું. તેણે વિજયસેનસૂરિને માકલવા માટે સૂરિજી પર વિજ્ઞપ્તિ-પત્ર લખ્યા અને તેના પરિણામે વિ. સં. ૧૬૪૯ ના માગશર શુદિ ૩ ના દિવસે વિજયસેનસૂરિએ ખાદશાહને મળવા માટે પ્રયાણ કર્યું. અનેક ગ્રામ-નગરામાં વિહાર કરતાં કરતાં તેઓએ સ. ૧૬૪૯ ના જે શુદિ ૧૨ ને દિવસે લાહારમાં પ્રવેશ કર્યાં. થોડા જ સમયમાં વિજયસેનસૂરિએ ખાદશાહ પર સારી છાપ પાડી, પરન્તુ જૈન ધના દ્વેષી બ્રાહ્મણેાથી આ સહ્યું જતું ન હતું. તેમણે સારજીની પ્રતિષ્ઠા અને પ્રતિભા હલકી પાડવા યુક્તિઓ રચવા માંડી. “ જૈનો ઇશ્વરને માનતા જ નથી ” એવી જાતનું બાદશાહના કાનમાં ઝેર રેડવામાં આવ્યું. પરિણામે અને પક્ષા વચ્ચે વિવાદસભા ગેાઠવવામાં આવી અને વિજયસેનસૂરિની અકાટચ યુક્તિઓ, લીલા અને શાસ્રપ્રમાણા પાસે પ્રતિપક્ષી પક્ષ ઝંખવાણા પડી ગયેા. આ પ્રમાણે શ્રી વિજયસેનસૂરિની અદ્ભુત વિદ્વત્તા અને શક્તિથી ર ંજિત થઈ બાદશાહે તેમને “ સૂરિસવાઇ ” નું બિરુદ આપ્યુ. " હીરવિજયસૂરિની માક વિજયસેનસૂરિએ પણ અહિંસા માટે ઘણુ કર્યુ. ગાય, ભેંસ, ખળદ અને પાડા વિગેરે મૂક પ્રાણીઓની હિંસાને તેમજ અપુત્રીચાનુ ધન ગ્રહણ કરવાના નિષેધ કરાવ્યે. હીરવિજયસૂરિએ સમ્રાટના સૂબાએ મહારાવ સુરતાન, સુલતાન હબીબુલ્લાહ, આઝમખાન, કાસિમખાન, સુલતાન મુરાદ વિગેરે પર સારા પ્રભાવ પાડ્યો અને તેમાંના કેટલાકએ તે સૂરિજી સાથે અમુક અમુક ધાર્મિક વિષયને અંગે ચર્ચા પણ કરી. સૂરિજીએ તેમને મ્રુત્ય વસ્તુસ્થિતિ સ્પષ્ટ રીતે સમજાવી અને જીવદયા વિગેરેના કેટલાંક ધાર્મિક કાર્યો તેમના દ્વારા કરાવ્યાં. હીરવિજયસૂરિએ સમ્રાટ અકબરને પ્રતિબેાધી જે શાસન-પ્રભાવના કરી હતી તેની સાથેાસાથ શાસનનું મુખ્ય અ'ગ સાધુ-સમુદાય માટે પણ પ્રયત્નશીલ રહ્યા હતા. તે ગચ્છનાયક ાવાથી તેમને શિરે મહાન્ જવાબદારી હતી. તેમણે પ્રયત્નપૂર્વક સ્મૃતિપૂજાની સિદ્ધિ કરી બતાવી અને તેથી લાંકા નામના ગૃહસ્થે કાઢેલા મતના સાધુએ તે મતની દીક્ષા ત્યજી દઈ પુનઃ સંવેગી મની મૂર્તિપૂજક સૌંપ્રદાયમાં ભળ્યા. લાંકા મતના મેઘજી ઋષિએ ત્રીશ સાધુઓની સાથે તપાગચ્છની આમ્નાય વિ. સં. ૧૬૨૮માં સ્વીકારી અને આ પ્રસગને અનુલક્ષીને અમદાવાદમાં મહાત્ મહાત્સવ કરવામાં આવ્યા હતા. મેઘજી ઋષિનું નામ બદલીને ઉદ્યોતવિજય રાખવામાં Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ : ર૩૬ : [ શ્રી તપાગચ્છ આવ્યું. આ ઉપરાંત ખાનદાન કુટુંબના ઘણા નબીરા તેમજ ગૃહસ્થોએ સૂરિજી, પાસે દીક્ષા લીધી. બાદશાહ અકબર પાસે જેતાશાહ નામને નાગોરી ગૃહસ્થ રહેતા હતે તેણે પણ સૂરિજી પાસે દીક્ષા સ્વીકારી હતી. આ પ્રસંગને અંગે તે સૂરિજીને મહિમા વધુ વિસ્તૃત બને. તેમનું નામ જિતવિજયજી રાખવામાં આવ્યું અને તેઓ “બાદશાહો યતિ” એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા. સૂરિજીએ સ્વહસ્તે એક સાઠ શિષ્યોને દીક્ષા આપી અને પિતાની જિંદગી પર્યત એકસો સાઠ વ્યક્તિઓને પંડત પદ તેમજ સાતને ઉપાધ્યાય પદ અપણ કર્યું. તેઓશ્રી લગભગ બે હજાર સાધુઓ અને ૩૦૦૦ સાધ્વીઓના નાયક હતા. આ શિષ્યસમૂહ પૈકી શ્રી વિજયસેનસૂરિ, શાંતિચંદ્ર ઉપાધ્યાય, ભાનુચંદ્ર ઉપાધ્યાય, પદ્મસાગર, કલ્યાણવિજય વાચક, સિદ્ધિચંદ્ર, સેમવિજય વિગેરે મુખ્ય શિષ્યો હતા. સૂરિજીના ભક્ત શ્રાવકો પણ મહાન સમૃદ્ધિશાળી અને રાજ્યમાં સારી પ્રતિષ્ઠા ધરાવનાર ગૃહસ્થો હતા. ગુરુના એક જ બોલે તેઓ લાખ રૂપિઆને વ્યય કરતાં અચકાતાં નહિ. સૂરિજીના ઉપદેશથી કેટલાક સ્થાને એ જિનમંદિરે કરાવવામાં આવ્યા અને બીજા નૂતન ધર્મોપયોગી સ્થળો થયા. તેમણે શહી, શૌરીપુર, આગ્રા, ખંભાત, પાટણ, ઊના, દેલવાડા, શ્રી સિદ્ધાચળજી, અમદાવાદ આદિ સ્થળમાં પ્રતિષ્ઠા કરાવી તેમજ અનેક સ્થળે જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. મુસલમાનના અગાઉના જુલમને કારણે ઘણુંખરાં સ્થાનાં જિનમંદિરે નાશ પામ્યા હતા તેને દુરસ્ત કરાવી નૂતન બનાવવાની દિશામાં પણ તેમણે સારી રીતે પ્રવૃત્તિ કરી હતી. અનેક જુદા જુદા ગ્રામ-નગરોમાં વિહાર તેમજ ચાતુર્માસાદિ કરી તેઓશ્રી પાટણ પધાર્યા અને શ્રી સિદ્ધાચલની યાત્રા માટે સંઘ કઢાવ્ય. સ્થળે સ્થળે સંઘને ભવ્ય સત્કાર થયે અને જ્યારે સંઘે પાલીતાણામાં પ્રવેશ કર્યો ત્યારે જુદા જુદા સ્થળોએથી બે લાખ માનવમેદની એકત્ર થયેલ. આ સંઘમાં એક હજાર સાધુઓ સામેલ થયા હતા. - સિદ્ધાચળની યાત્રા કરી સૂરિજી દીવ ગયા અને વિ.સં.૧૯૫૧ નું ચાતુર્માસ ઊનામાં કર્યું. અહીં તેમની તબીયત લથડી અને ઉનાના સંઘે વિહાર ન કરવા દીધો. વ્યાધિ વધતો ગયો અને પગે સેઝા સુદ્ધાં ચડી આવ્યા. શ્રાવકે એ ઔષધોપચાર માટે અતીવ આગ્રહ કર્યો પણ સૂરિજીએ સ્પષ્ટ ના જ પાડી. આ સમયે વિજયસેનસૂરિ બાદશાહની પાસે લાહોર હતા. તેમને બોલાવી લાવવા માટે ધનવિજયજીએ વિહાર કર્યો, પણ પંથ કાંઈ થડો ન હતો. ઊના અને લાહોર વચ્ચેનું અંતર અતિશય હતું. વિજયસેનસૂરિને ગુરુમહારાજની સાથે મેળાપ થાય તે અસંભવિત જેવું મનાતું હતું. પર્યુષણ પર્વ પણ આવી પહોંચ્યા. આ સ્થિતિમાં પણ સૂરિજીએ કલપસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું, પરંતુ તેના પરિશ્રમથી શરીર વધારે શિથિલ થયું અને પરિણામે તેઓશ્રી વિ. સં. ૧૬પર ના ભાદરવા શુદિ ૧૧ ને દિવસે સમાધિપૂર્વક ઊનામાં જ સ્વર્ગવાસી થયા. Page #290 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] : ર૩૭ : શ્રી હીરવિજયસૂરિ દવ તથા ઊનાના શ્રી સંઘે દબાદબાપૂર્વક માંડવી તયાર કરી અને અગ્નિસંસ્કાર કર્યો. ઋષભદાસ કવિ આ પ્રસંગને અનુલક્ષીને જણાવે છે કે-જે દિવસે હીરવિજયસૂરિનું સ્વર્ગગમન થયું તે જ રાત્રે અગ્નિસંસ્કારવાળા સ્થાનમાં અનેક પ્રકારના નાટારંભ થતાં પાસેના ખેતરમાં સૂતેલી વ્યક્તિઓએ સાંભળ્યા હતા. વળી જ્યાં અગ્નિસંસ્કાર કર્યો તે વાડીના તમામ આંબાઓ પર અકાળે કેરીઓ આવેલી જોવામાં આવી. ભાદરવા મહિનામાં કેરી ક્યાંથી હોય? શ્રાવકેએ તે કેરીઓ ઉતારી લીધી અને જુદા જુદા શહેરના અગ્રગણ્ય શ્રાવકે તેમજ અબુલફઝલ અને સમ્રાટ અકબર પાસે તે મોકલવામાં આવી. વિવિધ દિશામાં કાર્ય કરવાનું હોવા છતાં તેમજ ગચ્છનાયક પદની મહત્વની જવાબદારી છતાં તેઓ સાધુધર્મમાં અત્યંત દૃઢ અને સ્થિર રહ્યા હતા. તેઓના સંબંધમાં તેવા બે-ચાર દાખલા આલેખશું તે તે અનુચિત નહિં જ ગણાય. સૂરિજી અમદાવાદના કાળુપુરના ઉપાશ્રયમાં આવ્યા અને શ્રાવકને ઉપદેશ દેવા બેસવાને માટે તૈયાર કરાવેલ નવા ગેખમાં બેસવા માટે શ્રાવકની આજ્ઞા માગી. આવા પ્રકારની રજા માટેની આજ્ઞા સાંભળી શ્રાવકે અત્યંત આશ્ચર્ય પામ્યા અને જણાવ્યું કે મહારાજ સાહેબ! અમને પૂછવાની કંઈ જરૂર નથી. એ ગેખ તે આપને બેસવા માટે જ તૈયાર જ કર્યો છે.” પ્રત્યુત્તરમાં ગુરુશ્રીએ જણાવ્યું કે “ત્યારે તે તે અમને કપે જ નહિ, કારણ કે અમારા નિમિત્તે તિયાર કરેલ કોઈ પણ વસ્તુ અમારા ઉપયોગમાં લઈ શકાય જ નહિ. પછી તેઓશ્રીએ ત્યાં રાખેલ લાકડાની પાટ પર બેસી શ્રાવકેને ધર્મોપદેશ આપે. એક ગૃહસ્થ એકદા સાધુઓને ગોચરીમાં ખીચડી વહોરાવી. સાધુઓએ આણેલી ખીચડી ફક્ત એકલા સૂરિજીએ જ ખાધી. બીજા સાધુઓ આહાર–પાણી વાપરી હજુ નિવૃત થયા નહિ તેવામાં તે જે ગૃહસ્થ ખીચડી વહેરાવી હતી તે ઉપાશ્રયમાં એકદમ આવી પહો અને કહેવા લાગ્યો કેઃ “ આજે મારાથી મોટો અનર્થ થઈ ગયો છે. મારા ઘરેથી જે ખીચડી આપ વહોરી લાવ્યા છે તે એકદમ ખારી છે, માટે મને માફ કરો.” સાધુઓ તો આ સાંભળી સ્તબ્ધ જ થઈ ગયા, કારણ કે તે ખીચડી તે સૂરિજીએ જ વાપરી હતી છતાં તેઓએ તેના ખારાપણું માટે લેશમાત્ર ઉચ્ચાર પણ કર્યો ન હતે. સૂરિજીએ જિવાઈદ્રિય પર કેટલો કાબૂ મેળવ્યો હતો તેનું આ જ્વલંત દૃષ્ટાંત છે. બીજી બાબતે પર સમભાવ રાખવાવાળા-કેળવવાવાળા હજારે મનુષ્ય મળી આવે છે પરંતુ રસેંદ્રિયજિત્ તે વિરલ જ હોય છે. જ્યારે સૂરિજી ઊનામાં હતા ત્યારે તેમની કમ્મરમાં એક ગુમડું થયું. વેદના Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ : ૨૩૮ [ શ્રી તપાગચ્છ ઘણી થતી હતી છતાં સમભાવપૂર્વક શાંતિથી તે સહન કરતા હતા. તેઓ સમજતા હતા કે કઈ પણ વ્યાધેિ એ પાપપ્રકૃતિનું જ પરિણામ છે માટે “હાય ય” કરવાથી કંઈ વેદના શાંત થતી નથી. ઉલટું તે “હાય ય” જ નવાં કર્મો ઉપાર્જન કરાવે છે. એવામાં બન્યું એવું કે એક ભક્તિવાન શ્રાવક, સૂરિજીએ સંથારે કર્યો ત્યારે ભક્તિ કરવા આવ્યો. તેણે હાથમાં સેનાને વેઢ પહેર્યો હતો તેની અણી પેલા ગુમડાની અંદર પેસી ગઈ. આથી તે ગુરુજીને ક્ષત ઉપર ક્ષાર જેવું દુઃખ થયું. લેહી પણ નીકળ્યું અને વેદનામાં વધારે થયે છતાં સૂરિજીએ અરેકાર પણ કર્યો નહીં કે તે શ્રાવકને કંઈ કહ્યું પણ નહિ. પ્રાત:કાળમાં સમવિજયજીએ ગુરુના કપડાં લેહીલુહાણ થયેલા જોઈને વરસ્તુસ્થિતિ પારખી, ને પિલા ગૃહસ્થ પાસે ખેદ પ્રદર્શિત કર્યો, ત્યારે સૂરિજીએ શાંત વાણીમાં કહ્યું કે “પૂર્વાચાર્યોએ સહન કરેલા પરિતાપ પાસે આ કષ્ટ-દદ કઈ ગણત્રીમાં છે?” X સૂરિજીને ગુરુભક્તિને ગુણ પણ પ્રશંસનીય હતે. ગુરુઆજ્ઞાને તેઓ સર્વસ્વ માનતા. એકદા વિજયદાનસૂરિએ તેમના પર પત્ર લખી જલદી પિતાની પાસે આવવા જણાવ્યું. પત્ર મળતાં જ સૂરિજીએ પ્રયાણ કર્યું. તે દિવસે તેમને છઠ્ઠનું પારણું હતું છતાં તે કર્યા વિના જ વિહાર કર્યો. શ્રાવકેએ પારણું કરવા માટે એકાદ કલાક રોકાવાની પ્રાર્થના કરી પણ સૂરિજીએ જણાવ્યું કેઃ “ગુરુદેવની આજ્ઞા જલદી આવવાની છે, માટે મારાથી એક ઘડી પણ રેકાઈ શકાય નહી.” ગુરુ પાસે પહોંચતા વિજયદાનસૂરિએ પૂછયું કેઃ “આટલા જલદી કેમ આવ્યા ?” સૂરિજીએ જણાવ્યું કેઃ “આપની આજ્ઞા જલદી આવવાની હતી તેથી મારાથી ઘડીને પણ વિલંબ કરી શકાય જ નહી.” ત્યારબાદ જ્યારે ગુરુજીએ જાણ્યું કે છઠ્ઠનું પારણું કર્યા વિના જ હીરવિજયસૂરિ અત્રે આવવા રવાના થયા હતા ત્યારે તેમની પ્રસન્નતાને પાર ન રહ્યો. સૂરિજીમાં રહેલા અનેક ગુણે પૈકી ગુણાનુરાગતાને ગુણ સૌથી વિશેષ વર્ણનીય અને મહત્વતાભર્યો છે. લાખ જૈનોનું તેઓ આધિપત્ય ભોગવતા હતા, બેથી અઢી હજાર સાધુઓ તેમની નીશ્રામાં હતા, રાજા-મહારાજાઓને પ્રતિબોધવાની શક્તિ ધરાવતા હતા અને સમ્રાટ અકબર જેવા પણ જેમને માનની નજરે જોતા હતા તેવી ઊંચી હદે પહોંચેલા હોવા છતાં તેઓ કોઈ પણ મનુષ્યમાં રહેલા ગુણની પ્રશંસા કે મહત્તા પ્રકાશ્યા વિના રહેતા નહિ. ' સૂરિજીના શિષ્ય સમુદાયમાં અમરવિજયજી નામના એક સાધુ હતા.તેઓ ત્યાગી, વૈરાગી અને મહાન તપસ્વી ઉપરાંત નિર્દોષ આહાર લેવા પ્રત્યે અત્યંત લક્ષ્યવાળા હતા.એવું બનતું કે ત્રણ–ચાર ઉપવાસ કર્યો હોય છતાં પણ જે શુદ્ધ આહારની પ્રાપ્તિ ન થાય Page #292 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ]. : ર૩૯ :- શ્રી હીરવિજયસૂરિ તો ઉપરાઉપરી ઉપવાસ જ કરતાં. હીરવિજયસૂરિ તેમની આવી ત્યાગવૃત્તિ ઉપર મુગ્ધ બન્યા. એક વખત બધા સાધુઓ આહાર-પાણી કરવા બેઠા હતા તે સમયે સૂરિજીએ અમરવિજયજીને કહ્યું કેઃ “મહારાજ ! આજ તે આપ આપના હસ્તથી જ મને આહાર આપ.” કેટલી બધી લઘુતા ! ગુણ પ્રત્યે કેટલો બધો અનુરાગ ! હીરવિજયસૂરિના જીવનની સાર્થકતા સંબંધમાં જેટલું લખીએ તેટલું ઓછું છે. બધું વૃત્તાંત આલેખતા એક મોટે ગ્રંથ જ કરવું પડે. શુદ્ધ ચારિત્ર-પાલન, ઉપદેશક વૃત્તિ અને ગ૭સંભાળની અદ્દભુત શક્તિ હોવા છતાં તેમનામાં ત્યાગવૃત્તિ પણ કંઈ કમ ન હતી. તેઓ હમેશાં ગણત્રીની જ વસ્તુઓ વાપરતા. તેમણે પોતાની જિંદગી દરમ્યાન નીચે પ્રમાણે તપસ્યા કરી હતી. એકાશી અઠ્ઠમ, સવાબસે છઠ્ઠ, છત્રીસે ઉપવાસ, બે હજાર આયંબિલ, બે હજાર નીવી. આ ઉપરાન્ત વીશ સ્થાનકના વીશ વાર આરાધના કરી, જેમાં ચારસો આયંબિલ અને ચારસો ચોથ ભક્ત કર્યા. સૂરિમંત્રનું ધ્યાન-આરાધન કરવા માટે ત્રણ મહિના ધ્યાનમાં રહ્યા અને તે ત્રણ મહિના ઉપવાસ, આયંબિલ અને નવી તેમ જ એકાસણા આદિમાં જ વ્યતીત કર્યા. જ્ઞાનની આરાધના કરવા માટે પણ તેમણે બાવીશ મહિના તપશ્ચર્યા કરી હતી. ગુરુભક્તિતપમાં પણ તેમણે તેર મહિના પર્યન્ત છઠ્ઠ, અઠ્ઠમ, ઉપવાસ, આયંબિલ અને નવી આદિ કર્યા હતાં. આ બધા વિવેચન પછી સૂરિજીની વિદ્વત્તાના સંબંધમાં પણ કંઈક નેધવું આવયક થઈ પડશે. તેમના બનાવેલા ગ્રંથો–શાન્તિનાથ રાસ, દ્વાદશજિન વિચાર, મૃગાવતી ચરિત્ર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટકા, અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવ વિગેરે પિકી હાલમાં થોડાંક જ ઉપલબ્ધ થાય છે, પરંતુ તેમણે કરેલા કાર્યો તરફ દષ્ટિપાત કરતાં તેમની વિદ્વત્તાના સંબંધમાં વિશેષ લખવાની જરૂર રહેતી નથી. હીરવિજયસૂરિ એક જબરજસ્ત પ્રભાવક થયા. સમગ્ર સત્તરમા શતક પર તેમને તેમજ તેમના સમર્થ શિષ્યોને સારો પ્રભાવ પાડ્યો હતે. હીરવિજયસૂરિ માટે તેમના સમયમાં અનેક સંસ્કૃત અને ગુજરાતી કાવ્યો રચાયાં છે. ખરેખર શ્રી હીરવિજયસૂરિએ જૈન ધર્મની ઉન્નતિ કરી ધર્મરૂપી મહેલ ઉપર કીતિને કળશ ચઢાવ્યો હતે. રિજીના જીવનના વિશેષ પરિચય માટે જુઓ નીચેના ગ્રંથસૂરીશ્વર ને સમ્રાટ, ખંભાતની તીર્થમાળા હીરવિજયસૂરિ રાસ, હીરવિજયસૂરિ કથા પ્રબંધ લાય રાસ હીરસૌભાગ્ય કાવ્ય કર્મચંદ્ર પાઈ જગદગુરુ કાવ્ય પારસ શ જૈન રાસમાળા ભાગ ૧ હૈ વિજય પ્રાપ્તિ કાળ Page #293 -------------------------------------------------------------------------- ________________ mer - શ્રી હીરવિજયસૂરિ [श्री ताछ सिरिविजयसेणसूरि-प्पमुहेहिं अणेगसाहवग्गेहिं । परिकलिमा पुहविले, विहरन्ता दितु मे भई ॥२०॥ ५९ तत्पट्टे श्री विजयसेनसूरिः । ગાથાર્થ –શ્રી વિજયસેનસૂરિ પ્રમુખ અનેક સાધુવર્યોથી પરિવરેલ, અને પૃથ્વીતળ પર વિચરતા શ્રી હીરવિજયસૂરીશ્વરજી મને કલ્યાણ આપે-માર पक्ष्या 3२१. २०. व्याख्या-सिरित्ति--ते च श्रीहीरविजयसूरयः संप्रति ५९ विजयसेन सूरिप्रभूत्यनेकसाधुभिः परिकलिताः पृथ्वीतले विहारं कुर्वाणा मे मम भद्रं प्रयच्छन्तु ॥ २० ॥ इति महोपाध्यायश्रीधर्मसागरगणिविरचिता श्रीतपागच्छपट्टावलीसूत्रवृत्तिः समाप्ता॥छ॥ तथा चेयं श्रीहीरविजयसूरीणां निर्देशात् उपाध्याय श्रीविमलहर्षगणि- उपाध्याय श्री कल्याणविजयगणि-उपाध्याय श्रोसोमविजयगणि-पं० लब्धिसागरगणिप्रमुखगीताथैः संभूय संवत् १६४८ वर्षे चैत्रबहुलषष्ठी शुक्रे अहम्मदाबादनगरे श्रीमुनिसुंदरसूरिक्तगुर्वावलोजीर्णपट्टावली--दुष्षमासंघस्तोत्रयंत्राद्यनुसारेण संशोधिता । तथापि यत्किंचित् शोधनाहं भवति तत्मध्यस्थगीताथैः संशोध्यं ॥ किंचाऽस्याः पट्टावल्याः शोधनात्मागू बहव आदर्शाः संजाताः सन्ति ते चास्योपरि संशोध्य वाचनीया न त्वन्यथेति श्रीमत्परमगुरूणामनुशिष्टिरिति ॥ वाचकशिरोवतंस कल्याणविजयगणि तत् शिष्य महोपाध्याय गणि तत् शिष्य गणि ज्ञानविजयेन लिपीकृता। पट्टपरंपरएणं वायगसिरिधम्मसायरगुरुहिं । परिसंखाया सिरिमंतसूरिणो दिन्तु सिद्धिसुहं ॥ २१ ।। इयं गाथा शिष्यकृता । छः ॥ छः ॥ વ્યાખ્યાર્થ-ઓગણસાઠમા પટ્ટધર શ્રી વિજયસેનસૂરિ પ્રમુખ અનેક સાધુવથી પરિવરેલ અને પૃથ્વી પર વિહાર કરતા શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ મારું स्याएर ४२. २०. Page #294 -------------------------------------------------------------------------- ________________ પાવલી ] - ૨૪૧ - શ્રી વિજયસેનસૂરિ મહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિરચિત શ્રીતપાગચ્છપટ્ટાવલી સૂત્રવૃત્તિ સંપૂર્ણ આચાર્ય શ્રી વિજયહીરસુરીશ્વરજીના આદેશથી ઉપાધ્યાય શ્રી વિમળહપ ગણિ, ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણિ, ઉપાધ્યાય શ્રી સોમવિજયગણિ, તથા પંન્યાસ લબ્ધિસાગરગણિ વિગેરે ગીતાએ વિ. સંવત ૧૬૪૮ના ચૈત્ર વદિ છઠ્ઠ શુક્રવારના દિને શ્રી અમદાવાદનગરમાં એકત્ર થઇને આ તપાગચ્છ પટ્ટાવલી શ્રી મુનિસું દરસૂરિકૃત ગુર્નાવલી, જીર્ણ પટ્ટાવલી તેમજ દુષમા સંધસ્તોત્રયંત્ર વિગેરેને અનુસારે તપાસેલ છે; છતાં પણ કઈ તપાસવા–શોધવા યોગ્ય વસ્તુ હોય તે તટસ્થ–પક્ષપાત વિનાના-ગીતાર્થોએ તે તપાસવું. આ પદાવલીના સંશોધન પૂર્વે ઘણું પટ્ટાવલીઓ લખાએલ છે તે બધી આ પટ્ટાવલીને લક્ષમાં રાખીને વાંચવી, આ પટ્ટાવલીથી અલગ પાડવી નહિ એવો શ્રીમાન ગુરુમહારાજને આદેશ છે. વાચકશિરોમણિ શ્રીમાનું કલ્યાણવિજયગણિના પ્રશિષ્ય શ્રી જ્ઞાનવિજ્ય ગણિએ બરાબર વિચારીને આ પ્રત લખી છે. વાચક શ્રી ધર્મસાગર ગુવડે પટ્ટધરોની પરંપરાના ક્રમથી ગણત્રી કરાયેલા શ્રીમાન સુરિ મને સિદ્ધિસુખ–મોક્ષસુખ આપો. આ છેલ્લી ગાથા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરના કોઈ શિષ્ય રચેલી જણાય છે. ૨૧. ૫૯. શ્રી વિજયસેનસૂરિ જન્મ વિ. સં. ૧૬૪ દીક્ષા વિ. સં. ૧૬૧૩ઃ પંડિત પદ વિ. સં. ૧૬૬ આચાર્ય પદ વિ. સં. ૧૨૮ : સ્વર્ગવાસ વિ. સં. ૧૬૭૧ : સર્વાય ૬૭ વર્ષ : તેઓ મારવાડના નાડલાઈ ગામના રહેવાસી હતા. તેમના પિતાશ્રીનું નામ કર્મા શાહ અને માતુશ્રીનું નામ કેડિમદે હતું. તેમનું પિતાનું સંસારાવસ્થાનું અભિયાન જેસિંઘ હતું અને તેઓ રાજા દેવડની પાંત્રીશમી પેઢીએ થયેલ મનાય છે. વિ. સં. ૧૬૦૪ના ફાગણ શુદિ પુનમના રોજ તેમનો જન્મ થયો હતે. તેમણે વિ. સં. ૧૬૧૩ના જયેષ્ઠ શુદિ ૧૧ના રોજ પિતાની માતા સાથે સૂરત શહેરમાં શ્રી વિજયદાનસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને પછી તુરત જ શ્રી વિજયદાનસૂરિએ તેમને હીરવિજયસૂરિને તેમના શિષ્ય તરીકે સેપ્યા હતા. Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયસેનસૂરિ | શ્રી તપાગઇ ક્રમશઃ શાસ્ત્રાભ્યાસ કરતાં કરતાં તેઓ પ્રખર પડિત અન્યા અને વિ. સ, ૧૬૨૬માં ખંભાતમાં તેમને પંડિતપદ અર્પણ કરવામાં આવ્યુ. બાદ વિ. સ. ૧૯૨૮માં આચાય પદ-પ્રદાન કર્યુ. ત્યારે મૂળા શેઠ અને વીયા પારેખે સારા મહાત્સવ કર્યા હતા. તેમના સમર્થ ગુરુ વિજયહીરસૂરીશ્વરજીના ઘણુા ગુણા તેમનામાં ઊતર્યા હતા. લગભગ તે સ્વગુરુ જેવા જ સમ અને પ્રતાપી હતા. જ્યારે હીરવિજયસૂરીશ્વરજી સમ્રાટે કર પાસે ફતેપુર સીક્રી ગયા અને ત્યારબાદ પણ આસપાસના શહેરમાં ચાતુમાંસ રહ્યા તે બધા સમય દમિયાન તેમણે ગચ્છની જવાબદારી સભાળી લીધી હતી, અને ગુજરાતમાં રહી સારી રીતે શાસનેાન્નતિ કરી હતી. જ્યારે હોવિજયસૂરિ ગુજરાત તરફ આવવા નીકળ્યા ત્યારે તેમણે યાદશાહને જણાવેલું કે તમને ઉપદેશ આપવા માટે–તમારી સાથે ધમાઁચર્ચા કરવા માટે મારા પટ્ટ શિષ્ય શ્રી વિજયસેનસૂરિને માકલીશ.’ સમ્રાટ્ અકબર પાસે જવાની ગુરુશ્રીની આજ્ઞા થતાં જ વિહાર કરતાં તેઓશ્રી પાટણ વિગેરે નગરામાં થઇને, આબૂ તીથની યાત્રા કરીને શીરાહી આવી પહાંચ્યા. શીરાહીના સુરત્રાણે પણ તેમા અતોત્ર આદરસત્કાર કાં. ત્યારબાદ રાણકપુર, વરકાાતીની યાત્રા કરી, સ્વજન્મભૂમિ નાડોલ થઈને વિહાર કરતાં તેઓ લુધીયાણા આવ્યા. ત્યાં સમ્રાટ અકબરને પણ માન્ય શેખ અબુલફેજલના ભાઈ ફૈઝી સૂરિજીને મળ્યા. લુધિયાણામાં સૂરિજીએ આ અવધાના કરી બતાવ્યા તે જોઇ ફૈઝી અતીવ આશ્ચય પામ્યા અને લાહાર બાદશાહ પાસે જઈને તેણે વિજયસેનસૂરિના ઘણાં વખાણ કર્યાં, અને જ્યારે તેઓશ્રીએ લાહારમાં સ. ૧૬૪ના જેઠ શુદ્ધિ ખારશે પ્રવેશ કર્યો ત્યારે સમ્રાટ અકબરે બાદશાહી સર જામથી તેમને અતીવ આદરસત્કાર કર્યા. તેમણે સમ્રાટ પાસે સ્વગુરુની ઊગ્રુપ જણાવા દીધી નહિ. અકબર તેમની વિદ્વત્તાથી અતીવ રજિત થયેા અને તેમના ઉપદેશથી જીવદયાના કેટલાક વધુ ક્રમાના કાત્યા એકદા પ્રસંગ જોઈ સૂરિજીએ સમ્રાટને છ વસ્તુના નિષેધ કરવાના ઉપદેશ આપ્યા અને તેને પરિણામે સમ્રાટે તે હકીકત સાનદ કબૂલ રાખી તેના ફરમાના દેશભરમાં મેાકલી આપ્યા. તે ફરમાનમાં નીચે મુજબ જાવેલ હતુ. (૧-૪) ગાય, બળદ, પાડા ને ભેંસની હિંસા ન કરવી, (૫) અપુત્રીયાનુ દ્રવ્ય ન લેવું અને (૬) બંદીવાનાન ન પકડવા. ૨૪૨ તેઓ વિદ્વાન્ હાવા સાથે સમ વાદી પણ હતા. વિજયસેનસૂરિના સમ્રાટ પર વધતા જતાં પ્રામલ્યને બ્રાહ્મણા સહન કરી શકયા નહિ. તે તેમને કાઇ પણ પ્રકારે પરાજિત કરવા માગતા હતા. પ્રસગ જોઇ બ્રાહ્મણેાએ અકબર પાસે વાત કાઢી કે જૈનો ઈશ્વરને માનતા જ નથી, સૂર્યના દેવ તરીકે સ્વીકાર કરતા નથી અને ગંગાની પશુ અવગણના કરે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ નર નર નાના - ના પદાવલી ] : ૨૪૩ : શ્રી વિજયસેનસૂરિ અકબરે વિજયસેનસૂરિને આ બાબતમાં પૂછતાં તેઓશ્રીએ જણાવ્યું કે-“રાજસભામાં સર્વજન સમક્ષ આ વસ્તુની ચર્ચા કરશું.” બાદ નિર્ણત દિવસે તે વસ્તુ પરત્વે વાદ ચાલતાં વિજયસેનસૂરિએ સૌને નિરુત્તર કર્યા હતા. વાદવિવાદ પ્રસંગે ઈશ્વરનું સ્પષ્ટ સ્વરૂપે સાંભળી બાદશાહ પિતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. સૂરિજીએ એક જ શ્લોકદ્વારા તેમના જ શાસ્ત્રોને શસ્ત્રરૂપે બનાવીને બ્રાહ્મણને નિત્તર કર્યા હતા. તે કલેક નીચે પ્રમાણે હતે. यं शैषाः समुपापते शिव इति ब्रह्मेति वेदान्तिनो बोद्धा बुद्ध इति प्रमाणपटवः कर्मेति मोलांसकाः । રિઘ લેનશાસનતાઃ કૉંતિ નિરિક્ષા , सोऽयं वो विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथो हरिः॥ સૂર્યદેવના સ્વીકાર બાબત એ જડબાતોડ લૅક કહ્યો કે જે સાંભળી બ્રાહાણવગને મૌનને આશરે લીધા સિવાય બીજે કઈ માગ જ ન રહ્યો. તે કલેક નીચે પ્રમાણે હતે. अधामधामधामेदं वयमेव स्वचेतसि । यस्यास्तव्यसने प्राप्ते, त्यजामो भोजनोदके ॥ અને ગંગાની અવગણના બાબતનું નિરસન કરતાં સૂરિશ્રીએ જણાવ્યું કે ગંગાજળ વિના અમારા પ્રતિષ્ઠાદિક કાર્યો અપૂર્ણ જ રહે છે અર્થાત્ જિનપ્રતિમા–પ્રતિષ્ઠાદિ કાર્યોમાં અમે ગંગાજળને ઉપયોગ કરીએ છીએ. વાદવિવાદની તેમજ સામા પક્ષને યુક્તિપૂર્વક નિત્તર કરવાની તેમની આવી શક્તિથી અતીવ હર્ષિત થઈ સમ્રાટ અકબરે તેમને “ સૂરિસવાઈ”નું બિરુદ અર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સૂરતમાં ભૂષણ નામના દિગંબરાચાર્યને શાસ્ત્રાર્થમાં નિરુત્તર કરી પરાજિત કર્યો હતો. વાદવિવાદ કરવાની શક્તિ ઉપરાંત નૂતન રચના માટેની અભુત કૌશલ્યતા માટે એક જ ઉદાહરણ બસ છે કે તેમણે યેગશાસ્ત્રના પ્રથમ જ કોકના પાંચ સો અથવા તો સાત સો જેટલા અર્થે કરેલા છે. તેમની ત્યાગવૃત્તિ અને નિઃસ્પૃહતા પણ તેવી જ પ્રશંસનીય હતી. ગુરુભક્તિ પણ અજોડ હતી. ગુરુની વ્યાધિની વાત સાંભળી સ્વગુરુના અંતિમ સમયે તેમની પાસે પહોંચી જવા શ્રમ કે સુખ-સગવડની પરવા કર્યા વિના તેમણે લાંબા-લાંબાં વિહાર કર્યા; પરન્તુ ભાગ્યાનુયોગે તેણે તેમને મળી શક્યા નહતા. તેમણે પિતાનું સમગ્ર જીવન શાસનપ્રભાવના નિમિત્તે જ ગાળ્યું છે. તેમને વિશેષ ખ્યાતિ મેહ ન હતો. તેમણે કાવી, ગંધાર, ચાંપાનેર, અમદાવાદ, ખંભાત અને પાટણ આદિ અનેક પુર-નગરમાં લગભગ ચાર લાખ જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયસેનસૂરિ : ૨૪૪ - [ શ્રી તપાગચ્છ આ ઉપરાંત તારંગાજી, શંખેશ્વર, સિદ્ધાચળ, પંચાસર, રાણકપુર, આરાસણ આદિ તીથ. સ્થાનના જિનાલને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેમણે સુમિત્ર રાસ અને સૂક્તાવલી ગ્રંથ રચ્યાને ઉલેખ સાંપડે છે. સડસઠ વર્ષનું આયુ ભોગવી તેઓશ્રી વિ. સં. ૧૯૭૧ના જ્યેષ્ઠ વદિ ૧૧ના રોજ ખંભાતની પાસે આવેલા અકબરપુરમાં સ્વર્ગવાસી થયા. તેમની અગ્નિસંસ્કારવાળી ભૂમિ પર ખંભાતના સમજી શાહે સ્તુપ કરાવ્યે હતું. બાદશાહ જહાંગીરે તેમના તૂપને માટે દસ વીઘા જમીન અર્પણ કરી હતી. ૯ * વિજયસેનસૂરિજીના જીવનને લગતું વિસ્તૃત વિવેચન વિજય પ્રશસ્તિકાવ્યમાંથી જોઈ લેવું. ULUGUELSLSLSLEUSUGUGUELSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLS - ઉપાધ્યાયશ્રી ઘર્મસાગરજીવિરચિત પવૃત્તિ યુક્ત તપાગચ્છ પટ્ટાવલી સંપૂર્ણ Page #298 -------------------------------------------------------------------------- ________________ : ૨૪પ : આ ગ્રંથ ની સા લ વ રી મ. નિર્વાણુ સંવત ૧ જબુસ્વામી દીક્ષા | મનિર્વાણ સંવત ૨૧૫ આર્યમહાગિરિ યુગપ્રધાન ક ૧૩ સુધર્માસ્વામી કેવળજ્ઞાન » ૨૨૦ સામુદિક નામને નિહવથ ૨૦ સુધર્માસ્વામી મોક્ષગમન છે , ૨૨૧ આર્યસુહસ્તિસૂરિ દીક્ષા છે , ૨૦ જંબુસ્વામી યુગપ્રધાન ૨૨૮ નંગ નામને નિહવ થયો - શયંભવસૂરિને જન્મ ૨૪૩ સુસ્થિતસૂરિ જન્મ દર યશોભદ્રસૂરિનો જન્મ ૨૫ આર્યમહાગિરિ સ્વર્ગગમન ૬૪ જબૂસ્વામી મોક્ષગમન , ૨૪૫ આર્યસુહસ્તિસૂરિ યુગપ્રધાન ૬૪ પ્રભવસ્વામી યુગપ્રધાન ર૭૪ સુસ્થિતરિ દીક્ષા ૬૪ શયંભવસૂરિ દીક્ષા , ૨૯૧ આર્યસુહસ્તિસૂરિ સ્વર્ગગમન ૬૬ સંભૂતિવિજયને જન્મ , ૨૯૧ સુસ્થિતસૂરિ યુગપ્રધાન ૭૫ પ્રભવસ્વામી સ્વર્ગગમન ,, ૩૩૯ સુસ્થિતસૂરિ સ્વર્ગગમન ૭પ શય્યભવસૂરિ યુગપ્રધાન , ૩૭૬ આર્યસ્યામાચાર્ય સ્વર્ગગમન ૮૪ યશોભદ્રસૂરિ દીક્ષા , ૪૫૩ કાલકાચાર્યને જન્મ ૯૪ ભદ્રબાહુસ્વામીને જન્મ , ૪૫૩ આર્ય ખપૂટાચાર્યને જન્મ - ૯૮ શય્યભવસૂરિ સ્વર્ગગમન (પ્રભાવક ચરિત્રના મતે ૪૮૪) , ૯૮ યશોભદ્રસૂરિ યુગપ્રધાન છે છે ૪૬૭ આર્ય મંગુનો જન્મ ૧૦૮ સંભૂતિવિજય દીક્ષા , , ૪૭૦ વિક્રમ સંવત શરૂ છે ૧૧૬ સ્થૂલભદ્રને જન્મ 4 વિક્રમ સંવત ૨૨ વજસેનસૂરિ જન્મ , ૧૩૯ ભદ્રબાહુ સ્વામી દીક્ષા ૨૬ વજસ્વામી જન્મ ક ૧૪૫ આર્યમહાગિરિને જન્મ ૩૧ વસેન દીક્ષા ક ૧૪૬ સ્થૂલભદ્ર દીક્ષા ૩૪ વજસ્વામી દીક્ષા ક ૧૪૮ યશોભદ્રસૂરિ સ્વર્ગગમન ૫૫ શત્રુંજય યાત્રા વિચ્છેદ , ૧૪૮ સંભૂતિવિજય યુગપ્રધાન ૬૩ ભદ્રગુપ્તાચાર્ય સ્વર્ગગમન , ૧૫૬ સંભૂતિવિજય સ્વર્ગગમન ૭૮ વજીસ્વામી યુગપ્રધાન , ૧૫૬ ભદ્રબાહુસ્વામી યુગપ્રધાન છે , ૭૮ ગુપ્તસૂરિ સ્વર્ગગમન ૧૬૦ પાટલીપુત્રની વાચના ૧૦૦ જાવડોદ્ધાર (મતાંતરે ૧૦૮) ૧૭૦ ભદ્રબાહુસ્વામી સ્વર્ગગમન , ૧૦૬ ચંદ્રસૂરિને જન્મ , ૧૭૦ સ્થૂલભદ્ર યુગપ્રધાન , ૧૧૪ વજીસ્વામીને સ્વર્ગવાસ ક ૧૭૫ આયમહાગિરિ દીક્ષા ૧૯૧ આર્યસુહસ્તિસૂરિ જન્મ * મહાવીર નિવણ પછી ૪૭૦ વર્ષે વિક્રમને , ૨૧૪ અવ્યક્ત નામને નિહંવ થયા | સંવત્સર પ્રવર્તી એટલે વિક્રમ સંવતની સંખ્યામાં ૪૭૦ ૨૧૫ સ્થૂલભદ્ર સ્વર્ગગમન વર્ષ ઉમેરતાં મહાવીર નિવણ સંવત થશે. Page #299 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સંવત ૧૨૭ આરક્ષિતરિ સ્વર્ગગમન | વિક્રમ સંવત ૧૦૮૮ અભયદેવસૂરિ આચાર્યપદ , ૧૩૯ દિગંબરોત્પત્તિ , , ૧૦૯૬ વાદીતાલ શાંતિસૂરિ સ્વર્ગવાસ છે , ૧૪૩ ચંદ્રસૂરિ દીક્ષા ક ૧૧૩૨ શ્રી જિનદત્તસૂરિનો જન્મ ૧૪૭ વજસેનસૂરિ યુગપ્રધાન ક ૧૧૩૪ વાદી દેવસૂરિને જમ ૧૫૦ વસેનસૂરિ સ્વર્ગવાસ , ૧૩૫ અભયદેવસૂરિ સ્વર્ગવાસ ૧૫૦ ચંદ્રસૂરિ યુગપ્રધાન (મતાંતર ૧૧૩૮) , ૧૭૩ ચંદ્રસૂરિ સ્વર્ગગમન છે ૧૧૪૧ જિનદત્તસૂરિ દીક્ષા , ૨૦૦ જજ જગસૂરિએ સત્યપુરમાં ૧૧૪૩ વાદી દેવસૂરિને જન્મ શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી ૧૧૪૫ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર , ૨૨૫ વૃદ્ધદેવસૂરિએ કરંટક નગરમાં સૂરિને જન્મ પ્રતિષ્ઠા કરી , , ૧૧૪૯ પૂર્ણિમા મતોત્પત્તિ , ૩૦૦ વરસૂરિએ નાગપુરમાં શ્રી ક ૧૧૫૦ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર નમિનાથની પ્રતિષ્ઠા કરી સરિ દીક્ષા , ૩૭૫ વલ્લભી ભંગ છે , ૧૧૫૨ વાદી દેવસૂરિ દીક્ષા ૪૧૨ ચિત્યસ્થિતિ છે , ૧૧૬ ૬ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ ૪૧૬ બ્રહ્મદીપિકા શાખા શરૂ થઈ આચાર્યપદ , ૪૨૯ નાગાર્જુન સ્વર્ગવાસ , , ૧૧૬૭ શ્રી જિનવલ્લભસૂરિને સ્વર્ગ પર ૭ પંચમીને બદલે ચોથની સંવ| સરી થઈ , ૧૧૬૯ જિનદત્તસૂરિ આચાર્ય પદ , ૫૮૫ હરિભદ્રસૂરિ સ્વર્ગવાસ • ૧૧૭૪ વાદી દેવસૂરિ આચાર્ય પદ ૬૪૫ શ્રી જિનભદ્રગણિ સ્વર્ગવાસ , ૧૧૭૮ મુનિચંદ્રસૂરિ સ્વર્ગવાસ ૭૦૦ રવિપ્રભસૂરિએ નાડેલમાં , ૧૧૯૨ સિદ્ધરાજે માળવા પર જીત શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા કરી મેળવી ૭ર૦ ઉમાસ્વાતી થયા , ૧૧૯૯ સિદ્ધરાજનું મૃત્યુ , ૮૦૦ બપ્પભટ્ટસૂરિને જન્મ , ૧૦ ૦૪ વાદી દેવસૂરિએ ફોધીમાં ૮૦૨ અણહીલ્લપુર પાટણની સ્થાપના પ્રતિષ્ઠા કરી , ૮૯૫ બપ્પભટ્ટસૂરિ સ્વર્ગવાસ , ૧૨૦૪ ખરતર ગચ્છત્પત્તિ ૯૯૪ સર્વદેવસૂરિ યુગપ્રધાન , ૧૨૧૧ જિનદત્તસૂરિ સ્વર્ગવાસ ,, ૧૦૧૦ સર્વ દેવસૂરિએ રામસૈન્યપુરમાં , ૧૨૧૩ આંચલિક મત્પત્તિ શ્રીચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરી , ૧૨૨૨ બાહડે કરાવેલ શત્રુદ્ધાર ક ૧૦૨૯ ધનપાળે દેશનામમાળાની , ૧૨૨૬ વાદી દેવસૂરિ સ્વર્ગવાસ રચના કરી , ૧૨૨૯ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર os y ૧૦૭૨ અભયદેવસૂરિનો જન્મ સૂરિ સ્વર્ગવાસ Page #300 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સંવત ૨૩૬ સાધપુનમીયા ગોપત્તિ | વિક્રમ સંવત ૧૪૩૬ મુનિસુંદરસૂરિ જન્મ ૧૨૪૧ સમપ્રભસૂરિએ કુમારપાળ ? , , ૧૪૩૭ સેમસુંદરસૂરિ દીક્ષા પ્રતિબોધ ગ્રંથ પૂર્ણ કર્યો છે ,, , ૧૪૪૦ જ્ઞાનસાગરસૂરિએ આવશ્યક ક, ૧૨૫૦ આમિક ગત્પત્તિ સૂત્રની અવચૂરી ચી ,, ૧૨૮૫ તપાગચ્છની ઉત્પત્તિ , ૧૪ ૪૧ જયાનંદસૂરિને સ્વર્ગવાસ , ૧૩ ૨ વિદ્યાનંદસૂરિ દીક્ષા ક ૧૪૪૧ જ્ઞાનસાગરસૂરિ આચાર્ય , ૧૩૧૦ સેમપ્રભસૂરિ (બીજ)નો જન્મ , ૧૪૪૧ જ્ઞાનસાગરસૂરિએ ઉત્તરા, ૧૭ર૧ સમપ્રભસૂરિ (બીજા)ની દીક્ષા ધ્યયન તેમજ ઘનિર્યુક્તિ , ૧૩૨૩ વિદ્યાનંદસૂરિ આચાર્ય પદ પર અવચૂરી રચી. , ૧૩૨૭ દેવેન્દ્રસૂરિ સ્વર્ગવાસ ક ૧૪૪૨ કુળમંડનસૂરિ આચાર્યપદ , ૧૩૩૨ સોમપ્રભસૂરિ (બીજા)આચાર્ય , ૧૪૪૩ મુનિસુંદરસૂરિ દીક્ષા , ૧૫૫ સે મતિલકસૂરિને જન્મ છે ૧૪૫૦ સેમસુંદરસૂરિને વાચક૫દ , ૧૩૫૭ ધર્મ ઘેષસૂરિ સ્વર્ગવાસ છે ૧૪૫૫ કુળમંડનસૂરિ સ્વર્ગવાસ , ૧૩૬૯ મહિલા સુરિ દીક્ષા ૧૪૫૭ સેમસુંદરસૂરિ આચાર્ય , ૧૩૭૩ સેમતિલકસૂરિ આચાર્ય , ૧૪૫૭ રત્નશેખરસૂરિ જન્મ , ૧૩૭૩ સોમપ્રભસૂરિ (બીજા) ક ૧૪૬૦ જ્ઞાનસાગરસૂરિ સ્વર્ગવાસ સ્વર્ગવાસ છે ૧૪૬૩ રત્નશેખરસૂરિ દીક્ષા , ૧૩૭૩ ચંદ્રશેખરસૂરિને જન્મ ૧૪૬૪ લક્ષ્મીસાગરસૂરિ જન્મ , ૧૩૮૦ જયાનંદસૂરિનો જન્મ ક ૧૪૬૬ મુનિસુંદરસૂરિ વાચક પદ ૧૩૮૫ ચંદ્રશેખરસુરિ દીક્ષા ક ૧૪૬૬ ગુણરત્નસૂરિએ ક્રિયાત્મ૧૨૯૨ જયાનંદસૂરિની દીક્ષા સમુચ્ચય નામના ગ્રંથ રચ્યો ૧૩૯૩ ચંદ્રશેખરસૂરિ આચાર્યપદ ક ૧૪૭૭ લક્ષ્મીસાગરસૂરિ દીક્ષા. ક ૧૧૯૬ દેવસુંદરસૂરિનો જન્મ , ૧૪૭૮ મુનિસુંદરસૂરિ આચાર્યપદ , ૧૪૦૪ દેવસુંદરસૂરિની દીક્ષા , ૧૪૭૯ સેમસુંદરસૂરિએ તારંગાજી પર શ્રી આંજતનાથની પ્રતિષ્ઠા કરી , ૧૪૦૫ જ્ઞાનસાગરસૂરિ જન્મ ક ૧૪૮૩ શ્રી જિનસુંદરસૂરિએ દીવાળી. ક ૧૪૦૯ કુળમંડનસૂરિ જમ કલ્પની રચના કરી , ૧૪૧૭ જ્ઞાનસાગરસૂરિ દીક્ષા , ૧૪૮૩ રત્નશેખરસૂરિને પંડિતપદ , ૧૪૧૭ કુળમંડનસૂરિ દીક્ષા ક ૧૪૯૩ રત્નશેખરસૂરિને વાચકષદ ૧૪૨૦ જાનંદસૂરિ આચાર્યપદ , ૧૪૯૬ સોમસુંદરસૂરિએ રાણકપુરજીની ૧૪૦ દેવસુંદરસૂરિ આચાર્યપદ પ્રતિષ્ઠા કરી ૧૪૨ ૩ ચંદ્રશેખરસૂરિ સ્વર્ગવાસ ક ૧૪૯૬ લક્ષ્મીસાગરસૂરિ પંન્યાસપદ , ૧૪૨૪ સે.મતિલકસૂરિ રવર્ગવાસ ૧૪૯૯ ચારિત્રરત્ન ગણિએ દાન , ૧૪૩૦ સેમસુંદરસૂરિ જન્મ કદી૫ ગ્રંથ રચ્યો Page #301 -------------------------------------------------------------------------- ________________ -: ૨૪૮ : વિક્રમ સંવત ૧૫૦૧ લક્ષ્મીસાગરસૂરિને વાચક પદ ! ક ૧૫૦૨ રત્નશેખરસૂરિ આચાર્ય , ૧૫૦૩ મુનિસુંદરસૂરિ સ્વર્ગવાસ ક, ૧૫૦ સેમદેવે કથામહોદધિ નામને ગ્રંથ રચ્યો છે કે ૧૫૦૫ સુંદર (જચંદ્ર) સરિએ દેલવાડામાં શ્રી અભિનંદન સ્વામીની પ્રતિષ્ઠા કરી. ,, ૧૫૦૮ કુંકા મત્પત્તિ , ૧૫૦૮ લક્ષ્મીસાગરસૂરિ આચાર્ય ૧૫૭ રનશેખરસૂરિ સ્વર્ગવાસ , ૧૫૧૭ લક્ષ્મીસાગરસૂરિ ગચ્છનાયક ૧૫૨૧ લાવણ્યસમયને જન્મ , ૧૫૨ લક્ષ્મીસાગરસૂરિએ ગ૭ પરિધાપનિકા મહત્સવ કર્યો. , ૧૫૨૯ લાવણ્યસમયની દીક્ષા ,, ૧૫૩૩ ભાણુ નામને વેષધારી થયે ૧૫૪૧ સોમચારિત્ર ગુરુગુણરત્ન કર નામનું કાવ્ય રચ્યું. , ૧૫૪૭ લીસાગરસૂરિ સ્વર્ગવાસ , ૧૫૪૭ આણંદવિમળસૂરિનો જન્મ , ૧૫પર આણંદાંવમળસૂરિ દીક્ષા » ૧૫૫૩ વિજયદાનસૂરિજન્મ ૧૫૬૨ વિજયદાનસૂરિ દીક્ષા ૧૫૬૨ કડવા મપત્તિ , ૧૫૬૪ કડવાનું મૃત્યુ , ૧૫૬ ૮ આણંદવિમળસૂરિને લૅપાધ્યા પદ , ૧૫૭૦ બીજા મત્પત્તિ , ૧૫૭૦ આણંદવિમળસૂરિ આચાર્ય પદ , ૧૫૭૨ પાર્ધચંદ્રપાયચંદ)ગચ્છોત્પત્તિ , ૧૫૮૨ આણંદવિમલસરિએ ક્રિયદા કર્યો A , ૧૫૮૩ આણંદવિભળસૂરએ પાંત્રીશ બોલને નિયમ બહાર પાડ્યો ! વિક્રમ સંવત ૧૫૮૩ હીરવિજયસૂરિનો જન્મ » ૧૫૮૪ હેમવિમળસૂરિ સ્વર્ગવાસ ,, ૧૫૮૭ વિજયદાનસૂરિ આચાર્ય પદ ,, ૧૫૯૩ હીરવિજયસૂરિ દીક્ષા , ૧૫૯૬ આણંદવિમળસૂરિ સ્વર્ગવાસ , ૧૬૦૪ વિજયસેનસૂરિનો જન્મ ૧૬ ૦૭ હીરવિજયસૂરિ પંડિતપદ ૧૬૦૮ હીરવિજયસૂરિ વાચક પદ ,, ૧૬૧૦ હીરવિજયસૂરિ આચાર્યપદ , ૧૬૧૩ વિજયસેનસૂરિ દીક્ષા , ૧૬રર વિજયદાનસૂરિ સ્વર્ગવાસ ૧૬૨૬ વિજયસેનસૂરિને પંડિતપદ , ૧૬૨૮ વિજયસેનસૂરિ આચાર્યપદ ક ૧૬૨૮ કામતના મેઘજી ઋષિ લેકા ગરછનો ત્યાગ કરી તપાગરછમાં સામેલ થયા ૧૬૩૦ હીરવિજયસૂરિને બોરસદમાં ઉપસર્ગ , ૧૬૩૬ હીરવિજયસૂરિને અમદાવાદમાં ઉપસર્ગ , ૧૬૩૯ હીરવિજયસૂરિની સમ્રાટ અકબર સાથે મુલાકાત , ૧૬૪૬ હીરવિજયસૂરિએ ખંભાતમાં પ્રતિષ્ઠા કરી I , ૧૬૪૮ તપાગચ્છ પાવલી(આ પુસ્તક) નું સંશોધન થયું. , ૧૬૪૯ વિજયસેનસૂરિને બાદશાહ સાથે મેળાપ છે ૧૬૫૧ હીરવિજયસૂરિનું ઊનામાં ચાતુર્માસ , ૧૬૫૨ હીરવિજયસૂરિનો સ્વર્ગવાસ ૧૬૫૩ ઉપા. ધર્મસાગરને સ્વર્ગવાસ ૧૬૭૧ વિજયસેનસૂરિને સ્વર્ગવાસ ૧૭૦૯ લવજી શાહ દ્વારા સુંદ્રક મતની સ્થાપના ૫૬ Page #302 -------------------------------------------------------------------------- ________________ महोपाध्यायश्रीधर्मसागरगणिरचितं श्रीतपागच्छपट्टावली सूत्रम् [स्वोपनया वृत्या समलंकृतम्] सिरिमंतो सुहहेउ, गुरुपरिवाडीइ आगओ संतो। पज्जोसवणाकप्पो, वाइजह तेण तं वुच्छं ॥१॥ व्याख्या-सिरिमंतोत्ति, यत्तदोनित्याभिसंबंधात् येन कारणेन श्रीमान् सश्रीकः श्रियां मंत्रो वा पर्युषणाकल्पो गुरुपरिपाट्या समागतः सन् वाच्यते । उपलक्षणात् श्रूयते च । किं लक्षणः ? शुभहेतुः स्वर्गापवर्गकारण । तेन कारणेनाहं तां गुरुपरिपाटीं वक्ष्ये इत्यन्वयः । श्रीमानिति विशेषणं तीर्थकरचरित्रस्थविरावलीनामकीर्तनपुरस्सरं साध्वाचारप्रतिपादनेन सर्वेष्वपि मंगलभतेषु श्रुतेषु सश्रीकत्वमस्यैवेति ख्यापनपरमिति । गुरुपरिपाट्यागत इति च विशेषणं । गुरुपरिपाट्यागतयोगाद्यनुष्ठानविधिनैव वाच्यमानः । 'एगग्गचित्ता जिणसासणम्मि, पभावणापूभपरायणाजे।' इत्यादि विधिना च श्रूयमाणः, शुभहेतुर्मोक्षफलहेतुर्नान्यथेति ज्ञापनपरमिति गाथार्थः ॥ १ ॥ गुरुपरिवाडीमूलं, तित्थयरो बदमाणनामेणं । तप्पडोदयपढमो, सुहम्मनामेण (१) गणसामी ॥२॥ -श्री वर्धमानतीर्थकरः । १ तत्पढे श्रीसुधर्मास्वामी । व्याख्या-गुरुपरिवाडित्ति, गुरुपरिपाट्या मूलमाथं कारणं वर्धमाननाम्ना तीर्थकरः । तीर्थकतो हि आचार्यपरिपाट्या उत्पत्तिहेतवो भवंति न पुनस्तदंतर्गताः । तेषां स्वयमेव तीर्थप्रवर्तनेन कस्यापि पट्टधरत्वाभावात् ॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ : २५० : १-तस्मात् श्रीमहावीरस्य पट्टे उदये च प्रथमः श्रीसुधर्मास्वामी पंचमो गणधरः । स च किं लक्षणो ? गणस्वामी यत एकादशानामपि गणधरपदस्थापनावसरे श्रीवीरेण श्रीसुधर्मास्वामिनं पुरस्कृत्य गणोऽनुज्ञातः दुष्प्रसभं यावत् श्रीसुधर्माखाम्यपत्यानामेव प्रवर्तनात् ॥ तत्पट्टोदयेत्यत्रोदयपदं प्रथमोदयस्यापि प्रथमाचार्यः श्रीसुधर्मेति सूचकं ॥ स च पंचाशद वर्षाणि (५०) गृहस्थपर्याये, त्रिंशद् वर्षाणि ( ३०) वीरसेवायां, वीरे निर्वते वा द्वादशवर्षाणि (१२) छामस्थ्ये, अष्टौ (८) वर्षाणि केवलिपाये चेति सर्वायुः शतमेकं ( १००) परिपाल्य श्रीवीराद विंशत्या (२० ) वर्षेः सिद्धिं गतः ॥ श्रीवीरज्ञानोत्पत्तेश्चतुर्दश (१४) वर्षे जमालिनामा प्रथमो निहवः । षोडश (१६) वर्षे तिष्यगुप्तनामा द्वितीयो निह्नवः ॥ २॥ बीओ जंबू (२) तईओ, पभवो (३) सिजंभवो (४) चउत्थो अ। पचमओ जसमद्दो (५), छट्ठो संभूय-भद्दगुरू (६) ॥ ३॥ २-तत्पष्टे श्रीजंबूस्वामी । ३-तत्पट्टे श्रीप्रभवस्वामी । ४-तत्पष्टे श्रीवयंभवस्वामी । ५-तत्प? श्रीयशोभद्रस्वामी। ६-तत्पट्टे श्रीसंभूतिविजयश्रीभद्रबाहुस्वामिनो। व्याख्या-२-बीओ जंबूत्ति, श्रीसुधर्मास्वामिपट्टे द्वितीयः श्रीजंबूस्वामी । स च नवनवतिकोटिसंयुक्ता अष्टौ कन्यकाः परित्यज्य श्रीसुधर्मस्वाम्यतिके प्रजितः । स च षोडश (१६) वर्षाणि गृहस्थपर्याये, विंशति (२०) वर्षाणि व्रतपर्याये, चतुश्चत्वारिंशद्वर्षाणि (४४) युगप्रधानपर्याये चेति सर्वायुरशीति (८०) वर्षाणि परिपाल्य श्रीवीरात चतुःषष्टि (६४) वर्षेः सिद्धः । अत्र कविः मत्कृते जंबुना त्यक्ता, नवौढा नवकन्यकाः । तन्मन्ये मुक्तिवध्वाऽन्यो, न वृतो भारतो नरः ॥ १ ॥ चित्तं त नीतं वनिताविकारै-वित्तं न नीतं चतुरैश्च चौरैः । यद्देहगेहे द्वितयं निशीथे, जंबूकुमाराय नमोऽस्तु तस्मै ॥ २ ॥ मण १ परमोहि २ पुलाए ३, आहार ४ खवग ५ उवसमे ६ कप्पे । संजमतिग ८ केवल ९ सि-ज्झाणा य १० जंबुम्मि वुच्छिण्णा ॥ ३ ॥ ३-तईओत्ति, श्रीजंबूस्वामिपट्टे तृतीयः श्रीप्रभवस्वामी । स च त्रिंशद ( ३० ) वर्षाणि गृहस्थपर्याये, चतुश्चत्वारिंशत् (४४) वर्षाणि व्रतपर्याये, एकादश (११) वर्षाणि युगप्रधानपर्याये घेति सर्वायुः पंचाशीति (८५) वर्षाणि परिपाल्य, श्रीवीरात् पंचसप्तति(७५)वर्षातिकमे स्वर्गभागिति ।। छ॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ : २५१ : ४-सिज्जंभवोत्ति, श्रीप्रभवस्वामिप्रहितसाधुमुखात् " अहो कष्टमहो कष्ट, तत्त्वं न ज्ञायते परम् ” इत्यादि वचसा यज्ञस्तभादयः श्रीशांतिनाथबिंबदर्शनादवाप्तधर्मा प्रव्रज्य, क्रमेण मनकनाम्नः स्वसुतस्य निमित्तं दशवकालिकं कृतवान् । यतः—कृतं विकालवेलायां, दशाध्ययनगर्भितम् । दशवैकालिकमिति–नाम्ना शास्त्रं बभूव तत् ॥ १॥ अतः परं भविष्यंति, प्राणिनो ह्यल्पमेधसः । कृतार्थास्ते मनकवत्, भवंतु त्वत्प्रसादतः ॥२॥ श्रुतांभोजस्य किंजल्क, दशवैकालिकं ह्यदः। आचम्याचम्य मोदन्ता-मनगारमधुव्रताः ॥३॥ इति संघोपरोधेन, श्रीशय्यंभवसूरिभिः । दशवैकालिको ग्रंथों, न संवत्रे महात्मभिः ॥४॥ स चाऽष्टाविंशति (२८) वर्षाणि गृहस्थपर्याये, एकादश (११) व्रते, त्रयोविंशति (२३) युग० चेति सर्वायुर्दापष्ठि (६२)वर्षाणि परिपाल्य श्रीवीरादष्टनवति(९८)वर्षातिक्रमे स्वर्गभा ॥छ॥ ५-पंचमओत्ति, श्रीशय्यंभवस्वामिपट्टे पंचम श्रीयशोभद्रस्वामी । स च द्वाविंशति (२२) वर्षाणि गृहे, चतुर्दश (१४) व्रते, पञ्चाशत् (५०) वर्षाणि युग० सर्वायुः षडशीति (८६) वर्षाणि परिपाल्य श्रीवीरादष्टचत्वारिंशदधिके शते(१४८)ऽतिक्रांते स्वर्गभाक् ॥ छ । ६-छट्ठो संभूयत्ति, श्रीयशोभद्रस्वामिपट्टे षष्ठौ पदैकदेशे पदसमुदायोपचारात् संभूतेति श्रीसंभृतिविजयः, भद्दत्ति श्रीभद्रबाहुस्वामीत्युभावपि षष्ठपदधरावित्यर्थः । तत्र श्रीसंभूतिविजयो द्विचत्वारिंशत् (४२) व० गृहे, चत्वारिंशत् (४०) व्रते, अष्टौ (८) युग० चेति सर्वायुर्नवति (९०) वर्षाणि परिपाल्य स्वर्गभाक् ॥ श्रीभद्रबाहुस्वामी तु श्रीआवश्यकादिनियुक्तिविधाता । व्यंतरीभूतवराहमिहिरकतसंघोपद्रवनिवारकोपसर्गहरस्तवनेन प्रवचनस्य महोपकारं कृत्वा पञ्चचत्वारिंशत् (४५) गृहे, सप्तदश ( १७ ) व्रते, चतुर्दश ( १४ ) युगप्र० चेति सर्वायुः षट्सप्तति (७६ ) परिपाल्य श्रीवीरात् सप्तत्यधिकशत( १७० )वर्षे स्वर्गभाक् ॥ छ ॥ ३ ॥ सिरिथूलभद्द सत्तम ७, अट्टमगा महागिरी-सुहत्थी ८ अ । सुटिअ-सुप्पडिबद्ध, कोडिअकाकंदिगा नवमा ९॥ ४ ॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ -: २५२ : ७- तत्पट्टे श्रीस्थूलभद्रस्वामी । ८- तत्पट्टे श्री आर्यमहागिरि - श्री आर्यसुहस्तिनौ । ९- श्री आर्यसुहस्तिपट्टे श्रीसुस्थितसुप्रतिबद्धो । व्याख्या -७ सिरिथूलभद्दत्ति, श्रीसंभूतिविजय - भद्रबाहुस्वामिनोः सप्तमपट्टः श्रीस्थूलभद्रस्वामी कोशाप्रतिबोघजनितयशौघवलीकृताखिलजगत् सर्व्वजनप्रसिद्धः । चतुर्दश पूर्वविदां पश्चिमः । क्वचिच्चत्वार्यन्त्यानि पूर्वाणि सूत्रतोऽधीतवानित्यपि । स च त्रिंशत् ० ३० गृहे, चतुर्विंशति २४ व्रते, पंचचत्वारिंशत् ४५ युगप्रधाने, सर्वायुर्नवनवति ९९ वर्षाणि परिपाल्य श्रीवीरात् पंचदशाधिकशतद्वय २१५ वर्षे स्वर्गभाक् । अत्र कवि : -- श्री मितोऽपि शकटासुतं विचार्य, मन्यामहे वयममुं भटमेकमेव । देवोऽद्रिदुर्गमधिरुह्य जिघाय मोहं, यन्मोहनालयमयं तु वशी प्रविश्य ॥ १ ॥ श्रीवीरनिर्वाणात् चतुर्दशाधिकवर्षशतद्वये २१४ आषाढाऽऽचार्यात् अव्यक्तनामा तृतीयो निह्नवः ॥ छ ॥ <- अट्टमगत्ति, श्रीस्थूलभद्रपऽष्टम पट्टधरौ श्री आर्यमहागिरिः श्रीसुहस्ती चेत्युभावपि गुरुभ्रातरौ । तत्र श्रीआर्यमहागिरिर्जिनकल्पिकतुलनामारूढो, जिनकल्पिककल्पः । त्रिंशत् ३० गृहे, चत्वारिंशत् ४० व्रते, त्रिंशत् ३० युग० सर्वायुः शत १०० वर्षं परिपाल्य स्वर्गभाक् ॥ द्वितीयेनाऽऽर्यसुहस्तिना पूर्वभवे द्रमकीभूतोऽपि संप्रतिजीवः प्रव्राज्य त्रिखंडाधिपतित्वं प्रापितः । येन संप्रतिना त्रिखंडमितापि मही जिनप्रासादमंडिता विहिता, साधुवेषधारिनिजवंठपुरुषप्रेषणेनाsनार्यदेशेऽपि साधुविहारः कारितः ॥ स च आर्यसुहस्ती त्रिंशत् ३० गृहे, चतुर्विंशति २४ व्रते, षट्चत्वारिंशत् ४६ युग० सर्वायुः शतमेकं १०० परिपाल्य श्रीवीरात् एकनवत्यविकशतद्वये २९१ स्वर्गभाकू । यद्यपि श्रीस्थूलभद्रस्य पंचदशाधिकशतद्वय २१५ वर्षे स्वर्गे गुर्वावल्यनुसारेणोक्तः । श्रीमहागिरि - सुहस्तिनौ तु त्रिंशत् ३० वर्षाणि गृहस्थपर्यायावपि शत १०० वर्षजीविनौ दुषमासंघस्तोत्रयंत्रकानुसारेणोक्तौ ॥ तथा च सति श्रीआर्यसुहस्ति: श्रीस्थूलभद्रदीक्षितो न संपद्येत, तथापि गृहस्थपर्यायवर्षाणि न्यूनानि व्रतवर्षाणि चाधिकानीति विभाव्य घटनीयमिति ॥ तथा श्रीसुहस्तिदीक्षिताऽवंतिसुकुमालमृतिस्थाने तत्सुतेन देवकुलं कारितं तस्य च " महाकाल " इति नाम संजातं । श्रीवीरनिर्वाणात् विंशत्यधिकवर्षशतद्वये २२० अश्वमित्रात् सामुच्छेदिकनामा चतुर्थी निह्नवः । तथा अष्टविंशत्यधिकशतद्वये २२८ गंगनामा द्विक्रियः पंचमो निह्नवः ॥ छ ॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ : २५३ : ९-सुट्ठिअत्ति, श्रीसुहस्तिनः पट्टे नवमौ श्रीसुस्थित-सुप्रतिबद्धौ, कोटिक--कार्कदिकौ । कोटिशः सूरिमंत्रनापात् कोटयशसूरिमंत्रधारित्वाद्वा । ताभ्यां कौंटिकनाम्ना गच्छोऽभूत्, अयं भावः-श्रीसुधर्मस्वामिनोष्टौ सूरीन यावत् निग्रंथाः साधवोऽनगारा इत्यादि सामान्यार्थाभिधायिन्याख्याऽऽसीत् नवमे च तत्पट्टे कोटिका इति विशेषार्थावबोधकं द्वितीयं नाम प्रादुर्भूतं ॥ __ श्रीआर्यमहागिरेस्तु शिष्यौ बहुल--बलिस्सहौ यमलभ्रातरौ, तस्य बलिस्सहस्य शिष्यः स्वातिः तत्त्वार्थादयो ग्रंथास्तु तत्कृता एव संभाव्यते । तच्छिष्यः श्यामाचार्यः प्रज्ञापनाकत श्रीवीरात् षट्सप्तत्यधिकशतत्रये ३७६ स्वर्गभाकू ॥ तच्छिष्यः सांडिल्यो जीतमर्यादाकदिति नंदिस्थविरावल्यामुक्तमस्ति । परं सा पट्टपरंपराऽन्येति बोध्यं ॥४॥ सिरिइंददिनमरि दसमो १० इकारसो अ दिनगुरू ११ । बारसमो सीहगिरी १२, तेरसमो वयरसामिगुरू १३ ॥ ५॥ १०-तत्पट्टे श्रीइंद्रदिन्ननरिः । ११–तत्पट्टे श्रीदिन्नमरिः । १२-तत्पट्टे श्रीसिंहगिरिः । १३–तत्पट्टे श्रीवज्रस्वामी । व्याख्या-१०--सिरि इंदत्ति, श्रीसुस्थित-सुप्रतिबद्धयोः पट्टे दशमः श्रीइंद्रदिन्ननरिः। अत्रांतरे श्रीवीर० त्रिपंचाशदधिकचतुःशतवर्षातिक्रमे ४५३ गर्दभिल्लोच्छेदी कालकसूरिः । श्रीवीरात् त्रिपञ्चाशदधिकचतु:शतवर्षातिक्रमे ४५३ भगुकच्छे आर्यखपुटाऽऽचार्य इति पट्टावल्यां । प्रभावकचरित्रे तु चतुरशीत्यधिकचतुःशत ४८४ वर्ष आर्यखपुटाचार्यः । सप्तषष्ठयधिकचतुःशत४६७वर्षे आर्यमंगुः । वृद्धवादी पादलिप्तश्च तथा सिद्धसेनदिवाकरो, येनोज्जयिन्यां महाकालप्रासादरुद्रलिंगस्फोटनं विधाय कल्याणमंदिरस्तवेन श्रीपार्श्वनाथबिंब प्रकटीकृतं, श्रीविक्रमादित्यश्च प्रति बोधितस्तद्राज्यं तु श्रोवीर० सप्ततिवर्षशतचतुष्टये ४७० संजातं । तानि वर्षाणि चैवम् जं रयणिं कालगओ, अरिहा तित्थंकरो महावीरो । तं रयणिं अवणिवई, अहिसित्तो पालओ राया ॥ १ ॥ सट्ठी पालयरण्णो ६०, पणवण्णसयं तु होई नंदाणं १५५ ।। अट्ठसयं मुरियाणं १०८, तीस चिअ पूसमित्तस्स ३० ॥ २ ॥ बलमित्त-भाणुमित्त, सट्ठी ६० वरिसाणि चत्त नहवाणे ४० । तह गद्दभिकरजं, तेरस १३ वरिस सगस्स चउ (वरिसा) ४ ॥३॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ : २५४ : ११-इक्कारसोत्ति, श्रीइन्द्रदिन्नसूरिपट्टे एकादशः श्रीदिनपरिः । १२-बारसमोत्ति, श्रीदिन्नसूरिपट्टे द्वादशः श्रीसिंहगिरिः। १३-तेरसमोत्ति, श्रीसिंहगिरिपट्टे त्रयोदशः श्रीवजस्वामी । यो बाल्यादपि जातिस्मृतिभाग नभोगमनविद्यया संघरक्षाकत, दक्षिणस्यां बौद्धराज्ये जिनेन्द्रपूनानिमित्तं पुष्पाद्यानयनेन प्रवचनप्रभावनाकृत् देवाभिवंदितो दशपूर्वविदामपश्चिमो वजशाखोत्पत्तिमूलं । तथा स भगवान् षण्णवत्यधिकचतुःशत ४९६ वर्षाते जातः सन् अष्टौ ८ वर्षाणि गृहे, चतुश्चत्वारिंशत् ४४ वर्षाणि व्रते, षत्रिंशत् ३६ वर्षाणि युगप्रधानपदे सर्वायुरष्टाशीति ८८ वर्षाणि परिपाल्य श्रीवीरात् चतुरशीत्यधिकपंचशत ५८४ वर्षान्ते स्वर्गभाक् । श्रीवजस्वामिनो दशपूर्व-चतुर्थसंहननसंस्थानानां व्युच्छेदः । चतुष्कुलसमुत्पत्ति-पितामहमहं विभुं । दशपूर्वनिर्धि वंदे, वजस्वामिमुनीश्वरं ॥ १ ॥ अत्र श्रीआर्यसुहस्तिश्रीवजस्वामिनोरंतराले १ श्रीगुणसुंदरसूरिः, २ श्रीकालिकाचार्यः, ३ श्रीस्कंदिलाचार्यः, ४ श्रीरेवतीमित्रसूरिः, ५ श्रीधर्मसूरिः, ६ श्रीभद्रगुप्ताचार्यः, ७ श्रीगुप्ताचार्यश्चेति क्रमेण युगप्रधानसप्तकं बभूव । तत्र श्रीवीरात् त्रयस्त्रिंशदधिकपंचशत ५३३ वर्षे श्रीआयरक्षितसूरिणा श्रीभद्रगुप्ताचार्यो निर्यामितः खर्गभागिति पट्टावल्यां दृश्यते, परं दुष्षमासंघस्तवयंत्रकानुसारेण चतुश्चत्वारिंशदधिकपंचशत ५४४ वर्षातिक्रमे श्रीआर्यरक्षितसूरीणां दीक्षा विज्ञायते तथा चोक्तसंवत्सरे निर्यापणं न संभवतीत्येतद् बहुश्रुतगम्यं । तथाऽष्टचत्वारिंशदधिकपंचशतवर्षान्ते ५४८ त्रिराशिकजित् श्रीगुप्तसूरिः स्वर्गभाक् । तथा वीरात् सपादपंचशत ५२५ वर्षे श्रीशत्रुजयोच्छेदः सप्तत्यधिकपंचशत ५७० वर्षे जावड्युद्धार इति ॥ ५ ॥ सिरिवजसेणसूरी १४, चाउद्दसमो चंदसूरि पंचदसो १५ । सामंतभद्दसूरी, सोलसमो १६ रणवासरई ॥ ६ ॥ १४तत्पट्टे श्रीवज्रसेनः। १५तत्पद्ये श्रीचंद्रसरिः । १६तत्पट्टे श्रीसामंतभद्रसरिः(वनवासी) व्याख्या–१४ सिरिवज्जत्ति, श्रीवजस्वामिपट्टे चतुर्दशः श्रीवज्रसेनसरिः । स च दुर्भिक्षे श्रीवजस्वामिवचसा सोपारके गत्वा जिनदत्तगृहे ईश्वरीनाम्न्या तद भार्यया लक्षपाकभोज्ये विषनिक्षेपविधानचिंतनश्रावणे सति प्रातः सुकालो भावीत्युक्त्या[ क्त्वा ], विषं निवार्य १ नागेंद्र, २ चंद्र, ३ निर्वृति, ४ विद्याधराख्यान् चतुरः सकुटुंबानिभ्यपुत्रान् प्रव्राजितवान् । तेभ्यश्च स्वस्वनामांकितानि चत्वारि कुलानि संजातानोति । स च श्रीवजसेना नव ९ वर्षाणि गृहे, Page #308 -------------------------------------------------------------------------- ________________ : २५५ : षोडशाधिकशत ११६ व्रते, त्रीणि ३ वर्षाणि युगप्रधानपदे सर्वायुः साष्टाविंशतिशतं १२८ परिपाल्य श्रीवीरात् विंशत्यधिकषट्शत ६२० वर्षांते स्वर्गभाक ॥ __ अत्र श्रीववस्वामिश्रीवजसेनयोरंतरालकाले श्रीमदार्यरक्षितसुरिः श्रीदुर्बलिकापुष्प( मित्र )श्चेति क्रमेण युगप्रधानद्वयं संजातं । तत्र श्रीमदार्यरक्षितसूरिः सप्तनवत्यधिकपंचशत ५९७ वर्षाते स्वर्गभागिति पट्टावल्यादौ दृश्यते, परमावश्यकवृत्त्यादौ श्रीमदार्यरक्षितसूरीणां स्वर्गगमनानंतरं चतुरशीत्यधिकपंचशत ५८४ वर्षान्ते सप्तमनिह्नवोत्पत्तिरुक्तास्ति । तनैतद बहुश्रुतगम्यमिति । नवाऽधिकषट्शत ६०९ वर्षान्ते दिगंबरोत्पत्तिः । १५-चंदसूरित्ति, श्रीवत्रसेनपट्टे पंचदशः श्रीचंद्रसूरिः तस्माचन्द्रगच्छ इति तृतीय नाम प्रादुर्भूतं । तस्माच्च क्रमेणाऽनेकगणहेतवोऽनेके सूरयो बभूवांसः । १६–सामन्तभद्दत्ति, श्रीचंद्रसूरिपट्टे षोडशः श्रीसामंतभद्रसूरिः । स च पूर्वगतश्रुतविशारदो वैराग्यनिधिनिर्ममतया देवकुलवनादिष्वऽवस्थानात् लोके वनवासीत्युक्तस्तस्माच्चतुर्थं नाम वनवासीति प्रादुर्भूतं ॥ ६ ॥ ___ सत्तरस वुडदेवो १७, सूरी पज्जोअणो अढारसमो १८ । एगुणवीसइ इमो सुरी सिरिमाणदेवगुरू १९ ॥ ७॥ १७-तत्पट्टे श्रीवृद्धदेवसरिः । १८-तत्पट्टे श्रीप्रद्योतनसुरिः । १९-तत्पट्टे श्रीमानदेवमरिः । व्याख्या-१७ सत्तरत्ति, श्रीसामंतभद्रसूरिपट्टे सप्तदशः श्रीवृद्धदेवसरिः। वृद्धो देवसूरिरिति ख्यातः । श्रीवीरात् पंचनवत्यधिक ५९५ (६९५ ) वर्षातिकमे कोरंटके नाहडमंत्रि. निर्मापितप्रासादे प्रतिष्ठाकत् । श्रीजज्जगसूरिणा च ६७० सप्तत्यधिकषट्शतवर्षे सत्यपुरे नाहडनिर्मितप्रासादे श्रीमहावीरः प्रतिष्ठितः । १८-मूरिपज्जोअणत्ति, श्रीवृद्धदेवसूरिपट्टेष्टादशः श्रीप्रद्योतनसरिः । १९-एगूणत्ति, श्रीप्रद्योतनसुरिपट्टे एकोनविंशतितमः श्रीमानदेवसूरिः । सूरिपदस्थापनाऽवसरे यत्स्कंधयोरुपरि सरस्वतीलक्ष्म्यौ साक्षाद वीक्ष्य चरित्रादस्य भ्रंशो भावीति विचारणया विषण्णचितं गुरुं विज्ञाय येन भक्तकुलभिक्षाः सर्वाश्च विकृतयस्त्यक्ताः । तत्तपसा नडुलपुरे १ पद्मा, २ जया, ३ विजया, ४ अपराजिताऽभिधानाभिः देवीभिः पर्युपासमानं दृष्ट्वा कथं नारीभिः परिकरितोऽयं सूरिरिति शंकापरायणः कश्चित् मुग्धस्ताभिरेव शिक्षित इति ॥ ७॥ Page #309 -------------------------------------------------------------------------- ________________ : २५९ सिरिमाणतुंगसूरी २०, वीसइमो एगवीस सिरिवीरो २१ । बावीस जयदेवो २२, देवाणंदो य तेवीसो २३ ॥ ८ ॥ २० - तत्पट्टे श्रीमानतुंगसूरिः । २१ - तत्पट्टे श्रीवीरसूरिः । २२- तत्पट्टे श्रीजयदेवसूरिः । २३ - तत्पट्टे श्रीदेवानंदसूरिः । व्याख्या—२० सिरिमाणतुंगत्ति, श्रीमानदेवसूरिपट्टे विंशतितमः श्रीमानतुंगसूरिः । येन भक्तामरस्तवनं कृत्वा बाण - मयूरपंडितविद्या चमत्कृतोऽपि क्षितिपतिः प्रतिबोधितः । भयहरस्तवन करणेन च नागराजो वशीकृतः । भक्ति भरेत्यादि स्तवनानि च कृतानि । श्रीप्रभावकचरित्रे प्रथमं मानतुंग चरित्रमुक्तं, पश्चाच्च देवसूरिशिष्य श्रीप्रद्योतनसूरिशिष्य श्रीमान देवसूरिप्रबंधा उक्ताः, परं तत्र नाऽऽशंका यतस्तत्राऽन्येऽपि प्रबंधा व्यस्ततयोक्ता दृश्यन्ते । २१ एगवीसत्ति, श्रीमानतुंगसूरिपट्टे एकविंशतितमः श्रीदेवानंदसूरिः । स च श्रीवीरात् सप्ततिसप्तशत ७७० वर्षे, विक्रमतः त्रिशती ३०० वर्षे नागपुरे श्रीनमिप्रतिष्ठाकृत् । यदुक्तम्नागपुरे नमिभवन - प्रतिष्ठया महितपाणिसौभाग्यः । अभवद् वीराचार्य-स्त्रिभिः शतैः साधिकै राज्ञः ॥ १ ॥ २२ बावीसत्ति, श्रीवीरसूरिपट्टे द्वाविंशतितमः श्रीजयदेवसूरिः ॥ छ ॥ २३ देवाणंदोत्ति, श्रीजयदेवसूरिपट्टे त्रयोविंशतितमः श्रीदेवानंदसूरिः । अत्रांतरे श्रीवीरात् पंचचत्वारिंशदधिकाष्टशत ८ ४५ वर्षात्क्रिमे वल्लभभङ्गः । द्वयशीत्यधिकाष्टशत ८८२ वर्षातिक्रमे चैत्यस्थितिः । षडशीत्यधिकाष्टशत ८८६ वर्षातिक्रमे ब्रह्मद्वीपिकाः ॥ ८ ॥ चवीसो सिरिक्किम २४, नरसिंहो पंचवीस २५ छवीसो । सूरिसमुह २६ सत्ता - चीसो सिरिमाण देवगुरू २७ ॥ ९ ॥ २४ - तत्पट्टे श्रीविक्रमसूरिः । २५- तत्पट्टे श्रीनरसिंहसूरिः । २६ - तत्पठ्ठे श्रीसमुद्रसूरिः । २७ तत्पट्टे श्रीमान देवसूरिः । व्याख्या 1 – २४ चउवीसोत्ति - श्रीदेवानंदसूरिपट्टे चतुर्विंशतितमः श्रीविक्रमभूरिः । २१ नरसिंहोत्ति, श्रीविक्रमसूरिपट्टे पंचविंशतितमः श्रीनरसिंह सूरिः । यतः - नरसिंहसूरिरासीदतोऽखिलग्रंथपारगो येन । यक्षो नरसिंहपुरे, मांसरर्ति त्याजितः स्वगिरा ॥ १ ॥ २६ छबीसोत्ति, श्रीनरसिंह सुरिपट्टे षड्विंशतितमः श्रीसमुद्रसूरिः । Page #310 -------------------------------------------------------------------------- ________________ : २५७ : खोमाणराजकुलजोऽपि समुद्रसूरि--र्गच्छं शशास किल यः प्रवणप्रमाणी। जित्वा तथा क्षपणकान् यशं वितेने, नागहृदे भुनगनाथनमस्य तीर्थे ॥ १ ॥ २७ सत्तावोसोत्ति, श्रीसमुद्रसूरिपट्टे सप्तविंशतितमः श्रीमानदेवमूरिः। विद्यासमुद्रहरिभद्रमुनींद्रमित्रं, सूरिर्बभूव पुनरेव हि मानदेवः । मांद्यात्प्रपातमपि योऽनघसूरिमंत्रं, लेभेऽबिकामुखगिर। तपसोजयते ॥ १ ॥ श्रीवीरात् वर्षसहस्र १००० गते सत्यमित्रे पूर्वव्यवच्छेदः । अत्र च श्रीनागहस्ती १, रेवतीमित्र २, ब्रह्मद्वीपो ३, नागार्जुनो ४, भूतदिन्नः ५, श्रीकालकसूरिश्चेति ६ षड्युगप्रधाना यथाक्रमं श्रीवजसेनसत्यमित्रयोरंतरालकालवर्तिनो बोध्याः । एषु च युगप्रधानशक्राभिवंदितप्रथमानुयोगसूत्रणासूत्रधारकल्पश्रीकालकाचार्य श्रीवीरात् त्रिनवत्यधिकनवशत ९९३ वर्षातिक्रमे पंचमीतश्चतुर्थ्यां पर्युषणापर्वाऽऽनीतमिति । श्रीवीरात् पंचपंचाशदधिकसहस्र १०५५ वर्षे, वि. पंचशीत्यधिकपंचशतवर्षे ५८५ याकिनीसूनुः श्रीहरिभद्रसूरिः स्वर्गभाक् । पंचदशाधिकैकादशशत १११५ वर्षे श्रीजिनभद्रगणियुगप्रधानः । अयं च जिनभद्रियध्यानशतकादेर्हरिभद्रसूरिभिर्वृत्तिकरणाद्भिन्न इति पट्टावल्या, परं तस्य चतुरुत्तरशतवर्षायुष्कत्वेन श्रीहरिभद्रसूरिकालेऽपि संभवान्नाऽशंकावकाश इति ॥ ९ ॥ अट्ठावीसो विबुहो २८, एगुणतीसे गुरु जयाणंदो २९ । तीसो रविप्पहो ३० इग-तीसो जसदेवसूरिवरो ३१ ॥ १० ॥ २८-तत्पट्टे श्रीविबुधप्रभसूरिः । २९-तत्पढे श्रीजयानंदसूरिः । ३०-तत्पढे श्रीरविप्रभसूरिः । ३१-तत्पट्टे श्रीयशोदेवसूरिः । व्याख्या-२८ अट्ठावीसोत्ति, श्रीमानदेवसूरिपट्टेऽष्टाविंशतितमः श्रीविबुधप्रभसूरिः । २९ एगुणतीसोत्ति, श्रीविबुधप्रभसूरिपट्टे एकोनत्रिंशत्तमः श्रीजयानंदसूरिः । ३० तीसो रवित्ति, श्रीजयानंदसूरिपट्टे त्रिंशत्तमः श्रीरविप्रभसूरिः। स च श्रीवीरात् सप्तत्यधिकैकादशशत ११७० वर्षे, वि० सप्तशतवर्षे ७०० नड्डलपुरे श्रीनेमिनाथप्रासादप्रतिष्ठाछत् । श्रीवी० नवत्यधिकैकादशशत ११९० वर्षे श्रीउमास्वातियुगप्रधानः । ३१ इगतीसोत्ति, भीरविप्रभसूरिपट्टे एकत्रिंशत्तमः श्रीयशोदेवमूरिः । अत्र च श्रीवीरात् द्विसप्तत्यधिकद्वादशशतवर्षे १२७२, वि० हृयुत्तराष्टशतवर्षे ८०२ अणहिल्लपुरपत्तनस्थापना वनराजेन कृता । श्रीवीर० सप्तत्यधिकद्वादशशतवर्षे १२७०, वि० अष्टशतवर्षे ८०० Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ܀ भाद्रशुक्ल तृतीयायां बप्पभट्टेर्जन्म, येनामराजा प्रतिबोधितः । स च श्रीवी० पंचषष्ट्यधिक त्रयोदशशतवर्षे १३६९, वि० पंचनवत्यधिकाष्टशतवर्षे ८९९ भाद्रशुक्लपष्ठयां स्वर्गभाक् ॥ १० ॥ बत्तीसो पजुष्णो ३२, तेतीसो माणदेव जुगपवरो ३३ । चउतीस विमलचंदो ३४, पणती सूज्जोअणो सूरी ३५ ॥। ११ ॥ ३२- तत्पट्टे श्रीप्रद्युम्नसूरिः । ३३ - तत्पट्टे श्रीमान देवसूरिः । ३४ - तत्पट्टे श्रीविमलचन्द्रसूरिः । ३५ - तत्पट्टे श्रीउद्योतनसूरिः । व्याख्या—३२ बत्तीसोत्ति, श्रीयशोदेवसूरिपट्टे द्वात्रिंशत्तमः श्री प्रद्युम्न सूरिः । ३३ तेत्तीसोत्ति, श्रीप्रद्युम्नसूरिपट्टे त्रयस्त्रिंशत्तमः श्रीमान देवसूरिः, उपधानवाच्य ग्रंथविधाता । ३४ चउतीसत्ति, श्रीमानदेवसूरिपट्टे चतुस्त्रिंशत्तमः श्रीविमलचन्द्रसूरिः । ३१ पणतीसोत्ति, श्रीविमलचंद्रसूरिपट्टे पंचत्रिंशत्तमः श्रीउद्योतनसूरिः । स चाऽर्बुदाचलयात्रार्थं पूर्वावनीतः समागतः । टेलिग्रामस्य सीम्नि पृथोर्वटस्य छायायामुपविष्टो निजपट्टोदयहेतुं भव्य मुहूर्त्तमवगम्य श्रीवीरात् चतुष्षष्ट्यधिकचतुर्दशशतवर्षे १४६४ वि० चतुर्नवत्यधिकनवशतवर्षे ९९४ निजपट्टे श्रीसर्वदेवसूरिप्रभृतीनष्टौ सूरीन् स्थापितवान् । केचित्तु सर्वदेवसूरिमेकमेवेति वदंति । वटस्याऽधः सूरिपदकरणात् वटगच्छ इति पंचमनाम लोकप्रसिद्धं । प्रधानशिष्यसंतत्या ज्ञानादिगुणैः प्रधानचरित्रैश्च बृहत्वादवृहद्गच्छ इत्यपि ॥ ११ ॥ सिरिसव्वदेवसूरी छत्तीसो ३६, देवसूरि सगतीसो ३७ । अडतीस मो सूरि पुणोवि, सिरिसव्वदेवगुरु ३८ ॥ १२ ॥ ३६–तत्पठ्ठे श्रीसर्वदेवसूरिः । ३७-तत्पट्टे श्रीदेवसूरिः । ३८ - तत्पट्टे श्रीसर्वदेवसूरिः । व्याख्या - ३६ सिरिसव्वत्ति, श्रीउद्योतनसूरिपट्टे षट्त्रिंशत्तमः श्रीसर्वदेवसूरिः । केचित् श्रीप्रद्युम्न सूरिमुपधान ग्रंथप्रणेतृश्रीमानदेव सूरिं च पट्टधरतया न मन्यन्ते तदभिप्रायेण चतुस्त्रिशत्तम इति । स च गौतमवत् सुशिष्यलब्धिमान् । वि० दशाधिकदशशतवर्षे १०१० रामसैन्यपुरे श्रीचंद्रप्रभप्रतिष्ठाकृत् । चंद्रावत्यां निर्मापितोत्तुंगप्रासादं कुंकुणमंत्रिणं स्वगिरा प्रतिबोध्य प्राव्राजयत् । यदुक्तं - चरित्रशुद्धिं विधिवज्जिनागमा- द्विधाय भव्यानभितः प्रबोधयन् । चकार जैनेश्वरशासनोन्नतिं यः, शिष्यलब्ध्याभिनवो नु गौतमः ॥ १ ॥ नृपादशाग्रे शरदां सहस्रे १०१०, यो रामसैन्याहूपुरे चकार । नाभे चैत्येष्टमतीर्थराज - बिंबप्रतिष्ठां विधिवत् सदयः ॥ २ ॥ Page #312 -------------------------------------------------------------------------- ________________ : २५८ : चंद्रावतीभूपतिनेत्रकल्प, श्रीकुंकुणं मंत्रिणमुच्चऋद्धिं । निर्मापितोत्तुंगविशालचैत्यं, योऽदीक्षयत् बुद्धगिरा प्रबोध्य ॥ ३ ॥ तथा वि० एकोनत्रिंशदधिकदशशत १०२९ वर्षे धनपालेन देशीनाममाला कृता । वि. षण्णवत्यधिकसहस्र १०९६ वर्षे श्रीउत्तराध्ययनटीकाकृत् थिरापद्रगच्छीयवादिवेतालश्रीशांतिसूरिः स्वर्गभाक् ॥ ... ३७ देवसूरित्ति, श्रीसर्वदेवसूरिपट्टे सप्तत्रिंशत्तमः श्रीदेवसरिः। रूपश्रीरिति भूपप्रदत्तबिरुदधारी॥ ३८ अडतीसइमोत्ति, श्रीदेवसूरिपट्टेऽष्टत्रिंशत्तमः पुनः श्रीसर्वदेवसरिः, यो यशोभद्रनेमिचंद्रादीनष्टौ सूरीन् कृतवान् ॥ छ ॥ १२ ॥ एगुणचालीसइमो, जसमद्दो नेमिचंदगुरुबंधू ३९ । चालीसो मुणिचंदो ४०, एगुआलीसो अजिअदेवो ४१ ॥ १३ ॥ ३९-तत्पट्टे श्रीयशोभद्रसूरि-श्रीनेमिचंद्रसूरी। ४०-तत्पढे श्रीमुनिचंद्रसूरिः । ४१-तत्पट्टे श्रीअजितदेवमूरिः। व्याख्या-३९ एगुणत्ति, श्रीसर्वदेवमूरिपट्टे एकोनचत्वारिंशत्तमौ श्रीयशोभद्र-नेमिचंद्रौ द्वौ सूरी गुरुभ्रातरौ । वि० पंचत्रिंशदधिकैकादशशत ११३५ वर्षे, केचित् एकोनचत्वारिंशदधिकैकादशशत ११३९ वर्षे नवांगवृत्तिकृत्श्रीअभयदेवसूरिः स्वर्गभाक् । तथा कूर्चपुरगच्छोय चैत्ववासीनिनेश्वरसूरिशिष्यो जिनवल्लभश्चित्रकूटे षटकल्याणकप्ररूपणया निजमतं प्ररूपितवान् । ४० चालीसोत्ति, श्रीयशोभद्रसूरि-श्रीनेमिचंद्रसूरिपट्टे चत्वारिंशत्तमः श्रीमुनिचंद्रसूरिः । स भगवान् यावज्जीवमेकसौवीरपायी, प्रत्याख्यातसर्वविकृतिकः । श्रीहरिभद्रसूरिकताऽनेकांतपताकाद्यनेकग्रंथपञ्जिकोपदेशपदवृत्त्यादिविधानेन तार्किकशिरोमणितया ख्यातिभाकू । यदुक्तम् सौवीरपायोति तदेकवारि-पानाद्विधिज्ञो बिरुदं बभार । जिनागमांभोनिधिधौतबुद्धिर्यः शुद्धचारित्रिषु लब्धरेखः ॥ १ ॥ संविज्ञमौलिविकृतीश्च सर्वा-स्तत्याज देहेऽप्यममः सदा यः । विद्वद्विनेयाभिवृतः प्रभाव-प्रभागुणौधैः किल गौतमाभः ॥ २ ॥ हरिभद्रसूरिरचिताः, श्रीमदनेककांतजयपताकाद्याः । ग्रंथनगा विबुधानामप्यधुना दुर्गमा येत्र ॥ ३ ॥ Page #313 -------------------------------------------------------------------------- ________________ : २१०: सत्पञ्जिकादिपद्या-विरचना या भगवता कृता येन । मंदधियामपि सुगमास्ते सर्वे विश्वहितबुध्या ॥ ४ ॥ अष्टहयेश ( ११७८ ) मिताब्दे विक्रमकालादिवं गतो भगवान् । श्रीमुनिचंद्रमुनींद्रो, ददातु भद्राणि संघाय ॥ ५ ॥ अनेन चानंदसूरिप्रभृतयोऽनेके निजबांधवाः प्रव्राज्य सूरीकृताः । अयं च श्रीमुनिचंद्रसूरिः श्रीनेमिचंद्रसूरिगुरुभ्रातृश्रीविनयचंद्रोपाध्यायस्य शिष्यः श्रीनेमिचंद्रसूरिभिरेव गणनायकतया स्थापितः । यदुक्तंगुरुबंधुविनयचंद्राध्यापकशिष्यं स नेमिचंद्रगुरुः । यं गणनाथमकार्षीत्, स जयति मुनिचंद्रसूरिरिति ॥१॥ अत्र च एकोनषष्ट्यधिकैकादशशत ११५५ वर्षे पौर्णिमीयकमतोत्पत्तिः, तत्प्रतिबोधाय च मुनिचंद्रसूरिभिः पाक्षिकसप्ततिका कृतेति । तथा श्रीमुनिचंद्रसूरिशिष्याः श्रीअजितदेवसरि-वादिश्रीदेवसरिप्रभृतयः । तत्र वादिश्रीदेवसूरिभिः श्रीमदणहिल्लपुरपत्तने जयसिहदेवराजस्याऽनेकविद्वज्जनकलितायां सभायां चतुरशीतिवादलब्धजययशसं दिगंबरचक्रव तिनं वादलिप्सुं कुमुदचंद्राचार्य वादे निर्जित्य श्रीपत्तने दिगंबरप्रवेशो निवारितोऽद्यापि प्रतीतः। तथा वि० चतुरधिकद्वादशशत १२०४ वर्षे फलवर्धिग्रामे चैत्यबिंबयोः प्रतिष्ठा कृता । तत्तीर्थं तु संप्रत्यपि प्रसिद्ध । तथा आरासणे च मेमिनाथप्रतिष्ठा कृता । चतुरशीतिसहस्र ८४००० प्रमाणः स्याद्वादरत्नाकरनामा प्रमाणग्रंथः कृतः । येभ्यश्च यन्नाम्नैव ख्यातिमत् चतुर्विंशतिसूरिशाखं बभूव । एषां च वि० चतुस्त्रिंशदधिके एकादशशत ११३४ वर्षे जन्म, द्विपंचाशदधिके ११५२ दीक्षा, चतुःसप्तत्यधिके ११७४ सूरिपदं, षड़विंशत्यधिकद्वादशशत १२२६ वर्षे श्रावणवदिसप्तम्यां ७ गुरौ स्वर्गः । तत्समये श्रीदेवचंद्रसूरिशिष्यस्त्रिकोटिग्रंथकर्ता कलिकालसर्वज्ञख्यातिमान् श्रीहेमचंद्रसूरिः, तस्य वि. पंचचत्वारिंशदधिके एकादशशत ११४५ वर्षे कार्तिकशुदिपूर्णिमायां १५ जन्म, पंचाशदधिके ११५० व्रतं, षट्षष्ट्यधिके ११६६ सूरिपदं, एकोनत्रिंशदधिकद्वादशशत १२२९ वर्षे स्वर्गः ॥ ४१ एगुआलीसोत्ति, श्रीमुनिचंद्रसूरिपट्टे एकचत्वारिंशत्तमः श्रीअजितदेवसरिः । तत्समये वि० चतुरधिकद्वादशशत १२० ४ वर्षे खरतरोत्पत्तिः । तथा वि० त्रयोदशाधिके द्वादशशत १२१३ वर्षे आंचलिकमतोत्पत्तिः । वि० षटत्रिंशदधिके १२३६ वर्षे सार्धपौर्णिमीयकोत्पत्तिः । वि० Page #314 -------------------------------------------------------------------------- ________________ : २६१ : पंचाशदधिके १२५० आगमिकमतोत्पत्तिः । श्रीवीरात् द्विनवत्यधिकषोडशशत १६९२ वर्षे बाहडोद्धारः ॥ छ ॥ १३॥ पायालु विजयसीहो ४२, तेआला हुंति एगगुरुभाया । सोमप्पह-मणिरयणा ४३, चउआलीसो अ जगचंदो ४४ ॥ १४ ॥ ४२-तत्पट्टे श्रीविजयसिंहसूरिः । ४३-तत्पट्टे श्रीसोमप्रभसूरिः श्रीमणिरत्नसूरिश्च । ४४-तत्पट्टे श्रीजगच्चन्द्रसरिः । व्याख्या-४ २ बायालुत्ति, श्रीअनितदेवसूरिपट्टे द्विचत्वारिंशत्तमः श्रीविजयसिंहसूरिः, विवेकमंजरीशुद्धिकृत् । यस्य प्रथमः शिष्यः, शतार्थितया विख्यातः। श्रीसोमप्रभसूरिः द्वितीयस्तु मणिरत्नमूरिः ॥१॥ ४३ तेआलत्ति, श्रीविजयसिंहमूरिपट्टे त्रयश्चत्वारिंशत्तमौ श्रीसोमप्रभसूरि-श्रीमणिरत्नसूरी ॥ ४४ चउआलीसोत्ति-श्रीसोमप्रभ-श्रीमणिरत्नसूरिपट्टे चतुश्चत्वारिंशत्तमः श्रीजगचंद्रसूरिः॥ यः क्रियाशिथिलमुनिसमुदायं ज्ञात्वा गुर्वाज्ञया वैराग्यरसैकसमुद्रं चैत्रगच्छोयश्रीदेवभद्रोपाध्यायं सहायमादाय क्रियायामौय्यात् हीरलाजगचंद्रसूरिरितिख्यातिभाक् बभूव । केचित्तु आघाटपुरे द्वात्रिंशता दिगंबराचार्यः सह विवादं कुर्वन् हीरकवदभेद्यो जात इति राज्ञा हीरलाजगचंद्रसूरिरिति भणित इत्याहुः ॥ तथा यावज्जीवमाचाम्लतपोऽभिग्रहीतद्वादशवर्षेस्तपाविरुदमाप्तवान् ॥ ततः षष्ठं नाम वि० पंचाशीत्यधिकद्वादशशत १२८५ वर्षे तपा इति प्रसिद्धं ॥ ___तथा च १ निग्रंथ, २ कौटिक, ३ चन्द्र, ४ वनवासि, ५ वटगच्छेत्यपरनामकबृहदूगच्छ, ६ तपा- इति षण्णां नाम्नां प्रवृतिहेतव आचार्याः क्रमेण १ श्रीसुधर्मास्वामि, २ श्रीसुस्थित, २ श्रीचंद्र, ४ श्रीसामंतभद्र, ५ श्रीसर्वदेव, ६ श्रीनगञ्चंद्रनामान: षट् सूरयः ॥छ॥१४॥ देविदो पणयालो ४५, छायालीसो अ धम्मघोसगुरू ४६। सोमप्पह सगचत्तो ४७, अडचत्तो सोमतिलगगुरू ४८॥ १५ ॥ ४५-तत्पट्टे श्रीदेवेन्द्रसूरि। ४६-तत्पट्टे श्रीधर्मघोषसूरिः। ४७-तत्पट्टे श्रीसोमप्रभसूरिः। ४८-तत्पट्टे श्रीसोमतिलकसूरिः । ___ व्याख्या-४५ देविंदोत्ति, श्रीजगञ्चंद्रसूरिपट्टे पंचचत्वारिंशत्तमः श्रीदेवेन्द्रसूरिः । स च मालवके उज्जयिन्यां जिनभद्रनाम्नो महेभ्यस्य वीरधवलनाम्नस्तत्सुतस्य पाणिग्रहणनिमित्तं Page #315 -------------------------------------------------------------------------- ________________ महोत्सवे जायमाने वीरधवलकुमारं प्रतिबोध्य, वि० ट्युतरत्रयोदशशत १३०२ वर्षे प्रावाजयत् ।। तदनु तद्भातरमपि प्रव्राज्य चिरकालं मालवके एव विहृतवान् । ततो गूर्जरधरित्र्यां श्रीदेवेन्द्रसूरयः श्रीस्तंभतीर्थे समायाताः ॥ तत्र पूर्वे श्रीविजयचन्द्रसूरयः १-गीतार्थानां पृथक पृथक् वस्त्रपुट्टलिकादानं, २-नित्यविकृत्यनुज्ञा, ३-चीवरक्षालनानुज्ञा, ४-फलशाकग्रहणं, ५-साधु-साध्वीनां निर्विकृतिकप्रत्याख्याने निर्विकृतिकग्रहणं, ६-आर्यिकासमानीताऽशनादिभोगानुज्ञा, ७-प्रत्यहं द्विविधप्रत्याख्यानं, (-गृहस्थावर्जननिमितं प्रतिक्रमणकरणानुज्ञा, ९-संविभागदिने तद्गृहे गीतार्थेन गंतव्यं, १०-लेपसंनिध्यभावः, ११-तत्कालेनोष्णोदकग्रहणं इत्यादिना क्रियाशैथिल्यरुचीन् कतिचिन् मुनीन् स्वायत्तीकृत्य सदोषत्वात् श्रीजगच्चंद्रसूरिभिः परित्यक्तायामपि विशालायां पौषधशालायां लोकाग्रहात् द्वादशवर्षाणि स्थितवंतः । प्रव्रज्यादिककृत्यम् गुर्वाज्ञामंतरेणैव कृतवंतश्च । श्रीविजयचंद्रसूरिव्यतिकरस्त्वेवं मंत्रिवस्तुपालगृहे विजयचंद्राख्यो लेख्यकर्मकृत् मंत्र्याऽऽसीत् । क्वचनाऽपराधे कारागारे प्रक्षिप्तः । श्रीदेवभद्रोपाध्यायैः प्रव्रज्याग्रहणप्रतिज्ञया विमोच्य प्रव्राजितः। स च सप्रज्ञो बहुश्रुतीभूतो मंत्रिवस्तुपालेन नाऽयं साभिमानी सूरिपदयोग्य इत्येवं वार्यमाणैरपि श्रीजगच्चंद्रसूरिभिः श्रीदेवभद्रोपाध्यायानुरोधात् श्रीदेवेन्द्रसूरीणां सहायो भविष्यतीति विचिंत्य च सूरीकृतः । बहुकालं च श्रीदेवेन्द्रसूरिषु विनयवानेवासीत् । मालवदेशात्समागतानां श्रीदेवेन्द्रसूरीणां तदा वंदनार्थमपि नाऽऽयातः गुरुभिर्ज्ञापितं कथमेकस्यां वसतौ द्वादशवर्षाणि स्थितिमिति श्रुत्वा “ निर्मम-निरहंकारा” इत्यादि प्रत्युत्तर प्रेषितवान् ॥ संविज्ञास्तु न तं प्रत्याश्रिताः । श्रीदेवेन्द्रसूरयस्तु पूर्वमनेकसंविज्ञसाधुपरिकरिता " उपाश्रय " एव स्थितवंतः॥ लोकैश्च वृद्धशालायां स्थितत्वात् श्रीविजयचंद्रसमुदायस्य "वृद्धशालिक" इत्युक्तं । तवशात् श्रीदेवेन्द्रसूरिनिश्रितसमुदायस्य " लघुशालिक" इति ख्यातिः। स्तंभतीर्थे च चतुष्पथस्थितकुमारपालविहारे धर्मदेशनायामष्टादशशत १८०० मुखवस्त्रिकाभिमंत्रिवस्तुपाल: चतुर्वेदादिनिर्णयदातृत्वेन स्वसमयपरसमयविदां श्रीदेवेन्द्रसूरीणां वन्दनकदानेन बहुमानं चकार । श्रीगुरवस्तु विजयचंद्रमुपेक्ष्य विहरमाणाः क्रमेण पाल्हणपुरे समायाताः । तत्र चानेकजनतान्विताः शीकरीयुक्तसुखासनगामिनश्चतुरशीतिरिभ्या धर्मश्रोतारः। प्रल्हादनविहारे प्रत्यहं मूढकप्रमाणा अक्षताः, क्रयविक्रयादौ नियतांशग्रहणात् षोडशमणप्रमाणानि पूगीफलानि चायान्ति । प्रत्यहं पंचशतीवीशलप्रियाणां भोगः । एवं व्यतिकरे सति श्रीसंघेन विज्ञप्ता गुरवः यदत्र गणाधिपतिस्थापनेन पूर्यतामस्मन्मनोरथः । गुरुभिस्तु तथाविधमौचित्यं विचार्य प्रल्हादन Page #316 -------------------------------------------------------------------------- ________________ .: २३ : विहारे वि० त्रयोविंशत्यधिक त्रयोदशशते १३२३ वर्षे, क्वचिच्चतुरधिके १३०४ श्रीविद्यानंदसूरिनाम्ना वीरधवलस्य सूरिपददानं । तदनुजस्य च भीमसिंहस्य धर्मकीर्तिनाम्नोपाध्यायपदमपि तदानीमेव संभाव्यते । सरिपददानावसरे सौवर्णकपिशीर्षके प्रल्हादनविहारे मंडपात् कुंकुमवृष्टिः । सर्वोऽपि जनो महाविस्मयं प्राप्तः, श्राद्धैश्च महानुत्सवश्चक्रे । तैश्च श्रीविद्यानंदसूरिभिर्विद्यानंदाभिधं व्याकरणं कृतं । यदुक्तम् विद्यानंदाभिधं येन, कृतं व्याकरण नवम् । भाति सर्वोत्तमं स्वल्प-सूत्रं बह्वर्थसंग्रहं ॥ १ ॥ पश्चात् श्रीविद्यानंदसूरीन् धरित्र्यामाऽऽज्ञाप्य, पुनरपि श्रीगुरवो मालवके विहृतवंतः । तत्कृताश्च ग्रंथास्त्वेते २-श्राद्धदिनकृत्यसूत्र-वृत्ती, २- नव्यकर्मग्रंथपंचक सूत्र-वृत्ती, २-सिद्धपंचाशिकासूत्रवृत्ती, १-धर्मरत्नवृत्तिः, २-(१) सुदर्शनचरित्रं, ३ त्रीणि भाष्यानि, “ सिरिउसहवद्वमाण " प्रभृतिस्तवादयश्च । केचित्तु श्रावकदिनकृत्यसूत्रमित्याहुः ॥ विक्रमात् सप्तविंशयधिकत्रयोदशशत१३२७ वर्षे मालवक एव देवेन्द्रसूरयः स्वर्ग जग्मुः ॥ दैवयोगात विद्यापुरे श्रीविद्यानंदसूरयोऽपि त्रयोदशदिनांतरिताः स्वर्गभाजः । अतः षड्भिसिः सगोत्रसूरिणा श्रीविद्यानंदसूरिबांधवानां श्रीधर्मकी[पाध्यायानां श्रीधर्मघोषसरिरितिनाम्ना सूरिपदं दत्तं ॥ श्रीगुरुभ्यो विजयचंद्रसूरिपृथग्भव ने कं गुरुं सेवेऽहमिति संशयानस्य सौवर्णिकसंग्रामपूर्वजस्य निशि स्वप्ने देवतया श्रीदेवेन्द्रसूरीणामन्ययो भव्यो भविष्यतीति तमेव सेवस्वेति ज्ञापितं ॥ श्रीगुरूणां स्वर्गगमनं श्रुत्वा संघाधिपतिना भीमेन द्वादशवर्षाणि धान्यं त्यक्तं ॥ छ । ४६ छायालीसोत्ति, श्रीदेवेन्द्रसूरिपट्टे षट्चत्वारिंशत्तमः श्रीधर्मघोषसूरिः। येन मंडपाचले सा० पृथ्वीधरः पंचमव्रते लक्षप्रमाणं परिग्रहं नियमयन् ज्ञानातिशयात्तभंगमवगम्य प्रतिषेधितः । स च मंडपाचलाधिपस्य सर्वलोकाभिमतं प्राधान्यं प्रातः, ततो धनेन धनदोपमः जातः । पश्चात्तेन चतुरशीति(८४)र्जिनप्रासादाः सप्त च ज्ञानकोशाः कारिताः । श्रीशत्रुजये च एक. विंशतिघटीप्रमाणसुवर्णव्ययेन रैमयः श्रीऋषभदेवप्रासादः कारितः । केचिञ्च तत्र षट्पंचाशत्सुवर्णघटीव्ययेनेंद्रमालायां ( ला यो ) परिहितवानिति वदन्ति । तथा धरित्र्यां केनचित्साधर्मिकेण ब्रह्मचारिवेषदानावसरे महर्षिकत्वात् पृथ्वीधरस्यापि तद्वेषः प्राभृतीलतः, स च तमेव वेषमादाय ततःप्रभृति द्वात्रिंशद्वर्षीयोऽपि ३२ ब्रह्मचार्यभूत् ॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ तस्य च पुत्र सा० झांझणनाम्ना एक एवाऽऽसीत् । येन श्रीशत्रुनयोजयंतगिर्योः शिखरे द्वादशयोजनप्रमाणः सुवर्णरूप्यमय एक एव ध्वजः समारोपितः । कर्पूरकते राजासारंगदेवः करयोजनं कारितः । __येन च मंडपाचले जीर्णटंकानां द्विसप्तत्या क्वचित् षट्त्रिंशता सहस्रैर्गुरूणां प्रवेशोत्सवश्चक्रे । देवपत्तने च शिष्याभ्यर्थनया मंत्रमयस्तुतिविधानतो येषां रत्नाकरस्तरंगै रत्नढौकनं चकार । तथा तत्रैव ये स्वध्यानप्रभावात्प्रत्यक्षीभूतनवीनोत्पन्नकपर्दियक्षेण वजस्वामिमहात्म्याच्छ→जयानिष्काशितं जीर्णकपर्दिराज मिथ्यात्वमुत्सर्पयतं प्रतिबोध्य श्रीजैनबिंबाधिष्ठायकं व्यधुरिति । एकदा काभिश्चिद दुष्टस्त्रीभिः साधूनां विहारिता कार्मणोपेता वटका भूपीठे यैस्त्याजिताः संतः प्रभाते पाषाणा अभवन् । तद्नु चाभिमंत्र्याऽर्पितपट्टकासनास्ताः स्तंभिताः सत्यः कृपया मुक्ता इति । तथा विद्यापुरे पक्षांतरीयतथाविधस्त्रीभिर्गुरूणां व्याख्यानरसे मात्सर्यात् स्वरभंगाय कण्ठे केशगुच्छके कृते थैर्विज्ञातस्वरूपास्ताः प्राग्वत् स्तंभिताः संत्योऽत:परं भवद्गणे न वयमुपद्रोष्याम इति वाग्दानपुरःसरं संघाग्रहान्मुक्ता इति । उज्जयिन्यां च योगिभयात् साध्वस्थिते गुरव आगता योगिना साधवः प्रोक्ता: "अनागते: स्थिरैः स्थेय ? " साधुभिरुक्तं " स्थिताः स्मः किं करिष्यसि ? " तेन साधूनां दन्ता दर्शिताः, साधुभिस्तु कफोणिर्दशिता । साधुभिर्गत्वा गुरूणां विज्ञप्तं । तेन शालायामुन्दरवन्दं विकुर्वितं । साधवों भीता गुरुभिर्घटमुखं वस्त्रेणाऽऽछाद्य तथा जप्त यथा राटिं कुर्वन् स योगी आगत्य पादयोर्लग्नः ।। कचनपुरे निश्यभिमंत्रितद्वारदानं, एकदा अनभिमंत्रितद्वारदाने शाकिनीभिः पट्टिरुत्पाटिता स्तंभितास्त। वाग्दाने च मुक्ताः । यरेकदा सर्पदंशे रात्रौ विषेणांतरांतरामूर्छामुपगतैरुपायविधुरं संघ प्रत्यूचे "प्राचीनप्रतोल्यां कस्यचित्पुंसो मस्तके काष्ठभारिकामध्ये विषापहारिणी लता समेष्यति, सा च घृष्य दंशे देया " इत्येवं प्रोक्ते संघेन च तथा विहिते तया प्रगुणीभूय तत:प्रभृति यावज्जीवं षडपि विकृतयस्त्यक्ता, आहारस्तु तेषां सदा युगंधर्या एव । तत्कृता ग्रंथास्त्वे-संघाचारभाष्यवृत्तिः, सुअधम्मेतिस्तवः, कायस्थितिभवस्थितिस्तवौ, चतुर्विंशतिजिनस्तवाः स्रस्ताशमत्यादिस्तोत्रं, देवेंद्ररैनिशं० इति श्लेषस्तोत्रं, यूयं यूवा त्वमिति श्वेषस्तुतयः, जय वृषभेत्यादिस्तुत्याद्याः । Page #318 -------------------------------------------------------------------------- ________________ : २६५ : तत्र जय वृषभेत्यादिस्तुतिकरणव्यतिकरस्त्वेवं-एकेन मंत्रिणाऽष्टयमकं काव्यमुक्त्वा प्रोचे-' इदग्काव्यमधुना केनाऽपि कर्तुं न शक्यं । ' गुरुभिरूचे-नास्तिर्नास्ति । तेनोक्तं तं कविं दर्शयत । तैरुक्तं ज्ञास्यते । ततो जय वृषभस्तुतयो अष्टयमका एकया निशा निष्पाध भित्तिलिखिता दर्शिताः । स च चमत्कृतः प्रतिबोधितश्च । ते च वि० सप्तपंचाशदधिकत्रयोदशशत १३६७ वर्षे दिवं गताः । ४७ सोमप्पहत्ति, श्रीधर्मघोषसूरिपट्टे सप्तचत्वारिंशत्तमः श्रीसोमप्रभसूरिः । 'नमिऊण भणइ ' एवमित्याचाराधनासूत्रकृत् । तस्य च वि० दशाधिकत्रयोदशशत १३१० वर्षे जन्म, एकविंशत्यधिके १३२१ व्रतं, द्वात्रिंशदधिके १३३२ सूरिपदं, कण्ठगतैकादशांगसूत्रार्थो गुरुभिर्दीयमानायां मंत्रपुस्तिकायां यच्छ्रतचारित्रं मंत्रपुस्तिकां वेत्युक्त्वा न मंत्रपुस्तिकां गृहीतवान् । अपरस्य योग्यस्याऽभावात् सा जलसात्कृता । _येन श्रीसोमप्रभसूरिणा जलकुंकुणदेशेऽप्कायविराधनाभयात् मरौ शुद्धजलदौर्लभ्यात् साधूनां विहारः प्रतिषिद्धः ॥ तथा भीमपश्यां कार्तिके द्वये प्रथम एव कार्तिके एकादशोऽन्यपक्षीयाऽऽचार्याऽविज्ञातं भाविनं भंगं विज्ञाय चतुर्मासी प्रतिक्रम्य विहृतवन्तः, पश्चात्तद्भगोऽभवत् । ते चाऽऽचार्या अकृतगुरुवचना भंगमध्येऽपतन्निति । तत्कृता ग्रंथास्तु-सविस्तरयतिजीतकल्पसूत्रं, यत्राखिलेत्यादिस्तुतयः, जिनेन येनेतिस्तुतयः, श्रीमद्धर्मेत्यादयश्च ॥ तच्छिष्याः-१ श्रीविमलप्रभसूरि २ श्रीपरमानंदसूरि ३ श्रीपद्मतिलकसूरि ४ श्रीसोमतिलकसूरय इति । यस्मिन् वर्षे श्रीधर्मघोषसूरयो दिवं गताः तस्मिन्नेव वर्षे १३५७ सोमप्रभसूरिभिः श्रीविमलप्रभसूरीणां पदं ददे । ते च स्तोकं जीविता । ततः स्वायुर्ज्ञात्वा त्रिसप्तत्यधिकत्रयोदशशत १३७३ वर्षे श्रीपरमानंदसूरि-श्रीसोंमतिलकसूरीणां सूरिपदं दत्त्वा, मासत्रयेण वि० त्रिसप्तत्यधिकत्रयोदशशत १३७३ वर्षे श्रीसोमप्रभसूरयो दिवं गताः । तदानीं घ स्तंभतीर्थे तेषामाऽऽलिगवसतिस्थत्वेन तत्रत्याः प्रत्यासन्ना लोका आकाशोद्योताद्यालोक्योक्तवंतो यदेतेषां गुरूणां स्वर्गाद विमानमागादिति । अन्यत्र च क्वापि पुरे तदिने यात्रावतीर्णदेवतयेत्युक्तं " यत्तपाचार्याः सौधर्मेन्द्रसामानिकत्वेन समुत्पन्ना" इति प्रवादोऽधुना मया मेरौ देवमुखात् श्रुत इति । Page #319 -------------------------------------------------------------------------- ________________ श्रीपरमानंदसूरिरपि वर्षचतुष्टयं जीवितः ॥ छ ॥ ४८-अडचत्तोति, श्रीसोमप्रभमूरिपट्टेऽष्टचत्वारिंशत्तमः श्रीसोमतिलकसरिः । तस्य वि० पंचपंचाशदधिके त्रयोदशशत १३५५ वर्षे माघे जन्म, एकोनसप्तत्यधिके १३६९ दीक्षा, त्रिसप्तत्यधिके १३७३ सूरिपदं, चतुर्विशत्यधिकचतुर्दशशते १४२४ वर्षे स्वर्गः, सर्वायुरेकोनसतति ६९ वर्षाणां ॥ तत्कृता ग्रंथाः-बृहन्नव्यक्षेत्रसमाससूत्रं, सत्तरिसयठाण, यत्राखिल० जय बृषभ० स्रस्ताशर्म० प्रमुखस्तववृत्तयः श्रीतीर्थराजः० चतुर्थास्तुतिस्तवृत्तिः, शुभभावानव० श्रीमट्वीरं स्तुवे इत्यादि कमलबन्धस्तवः शिवशिरसि० श्रीनाभिसंभव० श्रीशेवैय० इत्यादीनि बहूनि स्तवनानि च ॥ श्रीसोमतिलकसूरिभिस्तु क्रमेण १ श्रीपद्मतिलकसूरि २ श्रीचंद्रशेखरसूरि ३ श्रीजयानन्दसूरि ४ श्री देवसुन्दरसूरीणां सूरिपदं दत्तं ॥ तेषु श्रीपद्मतिलकसूरयः श्रीसोमतिलकसरिभ्यः पर्यायज्येष्ठा एक वर्ष जीविताः, परं समित्यादिषु परमयतनापरायणाः ॥ श्रीचंद्रशेखरसूरेः वि. त्रिसप्तत्यधिके त्रयोदशशत १३७३ वर्षे जन्म, पंचाशीत्यधिके १३८५ व्रतं, त्रिनवत्यधिके १३९३ सूरिपदं, त्रयोविंशत्यधिकचतुर्दशशत १४२३ वर्षे ल्वर्गः । तत्कृतानि-उषितभोजनकथा, यवराजर्षिकथा, श्रीमद्स्तंभनकहारबंधस्तवनानि। यदभिमंत्रितरजसाप्युपद्रवं कुर्वाणा गृहहरिकादुर्द्धरमृगराजश्च मेशुरिति । श्रीजयानंदसूरेः वि० अशीत्यधिके त्रयोदशशत १३८० वर्षे जन्म, द्विनवत्यधिके १३९२ आषाढशुक्लसप्तमी ७ शुक्रे धरायां व्रतं, साजणाख्यो वृद्धभ्राता प्रव्रज्याऽऽदेशदानाऽनभिमुखो देवतया प्रतिबोधितो दीक्षादेशमनुमेने, विंशत्यधिके चतुर्दशशत १४२० वर्षे चै० शु० दशम्यां १० अणहिल्लफ्तने सूरिपदं, एकचत्वारिंशदधिके १४४१ स्वर्गः । तत्कृतग्रंथाः-श्रीस्थूलभद्रचरितं, देवाः प्रभोऽयं० प्रभृतिस्तवनानि ॥ १५ ॥ एगुणवण्णो सिरिदेव-सुंदरो ४९ सोमसुंदरो पण्णो ५० । मुनिसुंदरेगवण्णो ५१, बावण्णो रयणसेहरओ ५२ ॥ १६ ॥ ४९-तत्पढे श्रीदेवसुंदरसरिः । ५०-तत्पद्वे श्रीसोमसुंदरसूरिः । ५१-तत्पट्टे श्रीमुनिसुंदरसूरिः । ५२-तत्पट्टे श्रीरत्नशेखरसूरिः । व्याख्या-४९ एगुणवण्णोत्ति, श्रीसोमतिलकसूरिपट्टे एकोनपंचाशत्तमः श्रीदेवसुन्दरसूरिः। तस्य वि० षण्णवत्यधिके त्रयोदशशत १३९६ वर्षे जन्म, चतुर्वर्षाधिके चतुर्दशशत १४० ४ वर्षे व्रतं Page #320 -------------------------------------------------------------------------- ________________ : २१७ : महेश्वरनामे, विंशत्यधिके १४२० अणहिलपत्तने सूरिपदं । यं पत्तने गुंगडीसरःकृतस्थितिः प्रधानतरयोगिशतत्रयपरिवृत्तो मंत्रतंत्रादिसमृद्धिमंदिरं स्थावरजंगमविषापहारी जलानलव्यालहरिभयभेत्ता अतीतानागतादिवस्तुवेत्ता राजमंत्रिप्रमुखबहुजनबहुमानपूजितः उदयीपा योगी प्रनासमक्षं स्तुतिं कुर्वाणः प्रकटितपरमभक्तिडंबर: साडंबरं वंदितवान् । तद्नु च संघाधिपनरिआयुर्वंदनकारणं पृष्ठः स योगी उवाच-" पद्माऽक्षदंडपरिकरचिट्ठरुपलक्ष्ययुगोत्तमगुरवस्त्वया वंदनीया " इति दिव्यज्ञानशक्तिमतः कणयरीपाऽभिधानस्वगुरोर्वचसा वंदित " इति । __ श्रीदेवसुन्दरसूरीणां च श्रीज्ञानसागरसूरयः, श्रीकुलमंडनसूरयः, श्रीगुणरत्नसूरयः, श्रीसोमसुंदरसूरयः, श्रीसाधुरत्नसूरयश्चेति पंचशिष्यास्तत्र श्रीज्ञानसागरसूरीणां वि० पंचाधिके चतुर्दशशत १४०५ वर्षे जन्म, सप्तदशाधिके १४१७ दीक्षा, एकचत्वारिंशदधिके १४ ४ १ सूरिपदं, षष्ठयधिके १४६० स्वर्ग: । स च चतुर्थः । तदुक्तं गुर्वावल्यां (श्लो० ३३८, ३३९) खरतरपक्षश्राडो, मंत्रिवरो गोवल: सकलरात्रिम् । अनशनसिद्धौ भक्त्या-ऽगुरुकर्पूरादिभोगकरः ॥ १ ॥ ईषन्निद्रामाप्याऽपश्यत्स्वप्ने सुदिव्यरूपधरान् । तानिति वदतस्तुयें, कल्पे स्मः शक्रसमविभवाः ॥ २ ॥ युग्ममिति ॥ तत्कृता ग्रंथाच-श्रीआवश्यकौघनिर्युक्त्याद्यनेकग्रंथावचूर्णयः, श्रीमुनिसुव्रतस्तवघनौधनवखण्डपार्श्वनाथस्तवादि च ॥ श्रीकुलमण्डनसूरीणां च वि० नवाधिके चतुर्दशशते १४०९ जन्म, सप्तदशाधिके १४१७ व्रतं, द्विचत्वारिंशदधिके १४४२ सूरिपदं, पंचपंचाशदधिके १४५५ स्वर्गः ॥ सिद्धान्तालापकोद्धारः विश्वश्रीधरेत्यादिअष्टादशारचक्रबंधस्तव-गरीयो० हारबंधस्तवादयश्च तत्कृतग्रन्थाः । श्रीगुणरत्नसूरीणां चासाधारणो नियमः । तदुक्तम् ( गु० श्लो० ३८१ ) जगदुत्तरो हि तेषां, नियमोऽवष्टंभरोषविकथानां । आसन्नां मुक्तिरमां, वदति चरित्रादिनैर्मल्यात् ॥ १॥ इति तत्कृताश्च ग्रंथा:-क्रियारत्नसमुच्चयः, षड्दर्शनसमुच्चयबृहवृत्त्यादयः ॥ श्रीसाधुरत्नसूरिणां कृतिर्यतिजीतकल्पवृत्त्यादिकेति ॥ छ । ५० पण्णोत्ति, श्रीदेवसुंदरसूरिपट्टे पंचाशत्तमः श्रीसोमसुन्दरसूरिः। तस्य वि० त्रिंशदधिके चतुर्दशशते १४३० वर्षे मा० व० चतुर्दश्याम् शुक्रे जन्म, सप्तत्रिंशदधिके १४३७ व्रतं, पञ्चाशदधिके १४५० वाचकपदं, सप्तपञ्चाशदधिके १४५७ सूरिपदं । Page #321 -------------------------------------------------------------------------- ________________ यमष्टादशशत १८०० साधुपरिकरितं सत्क्रियापरायण महामहिमालयं गुरुं दृष्ट्वा रुष्टैद्रव्यलिंगिभिरेकः पंचशतद्रविणदानेन सशस्त्रः पुमांस्तद्वधायोदीरितः। स च दुधिया वसतौ प्रविष्टो यावदनुचितकरणाय यतते तावच्चन्द्रोद्योते जाते सति निद्रालुभिरपि श्रीगुरुभी रजोहरणेन प्रमृज्य पार्श्व परावर्तितं, तद दृष्ट्वाऽहो निद्रायामपि क्षुद्रप्राणिकपापरमेनमपराध्य " कस्यां गतौ मे गति " रिति विचारणया परलोकभीतो गुरुपादयोर्निपत्य " क्षमध्वं मेऽपराध " मिति वचसा गुरुं प्रबोध्य निजव्यतिकरं कथितवान् । सोऽपि गुरुभिर्मधुरवाचा तथोदीरितो यथा प्रव्रजित इति वृद्धवचः ॥ तथा यस्य ज्ञानवैराग्यनिधेर्गुणगणप्रतीतिः परपक्षेऽपि प्रतीता । तदुक्तं गुरुगुणरत्नाकरे (सर्ग २, श्लोक ६२ ) आकर्ण्य यदगुणगणं गृहिणः प्रहृष्टा, लेखेन दुष्कृतततीरतिदूरदेशात् ।। विज्ञप्य केऽपि कृतिनः परपक्षभाजोऽ-प्याऽऽलोचनां जगृहुरास्यकजेन येषां ॥ १ ॥ इति तत्कृतिश्च--योगशास्त्रोपदेशमालापडावश्यकनवतत्त्वादिबालावबोधभाष्यावचूर्णि--कल्याणकस्तोत्रादिनीति । तच्छिष्यास्तु-१ श्रीमुनिसुन्दरमरिस, २ कृष्णसरस्वतीबिरुदधारक-श्रीजयसुन्दरसूरिः, ३ महाविद्याविडंबनटिप्पनकारक-श्रीभुवनसुन्दरसूरिः, ४ कण्ठगतैकादशांगीसूत्रधारकदीपावलिकाकल्पादिकारक-श्रीजिनसुन्दरश्चेति चत्वारः । तैः परिकरितो राणपुरे श्रीधरणचतुर्मुखविहारे ऋषभाद्यनेकशतबिंबप्रतिष्ठाकृत् ॥ अनेकभव्यप्रतिबोधादिना प्रवचनमुद्भाव्य वि० नवनवत्यधिकचतुर्दशशत १४९९ वर्षे स्वर्गभाकू ।। ५१ मुनिसुन्दरेगवण्णोत्ति, श्रीसोमसुन्दरसूरिपट्टे एकपंचाशत्तमः श्रीमुनिसुन्दरसूरिः । येनानेकप्रासादपद्मचक्रषट्कारकक्रियागुप्तकाऽर्धभ्रमसर्वतोभद्रमुरजसिंहासनाऽशोकभेरीसमवसरणसरो-- वराऽष्टमहाप्रातिहार्यादिनव्यत्रिशतीबंधतर्कप्रयोगाद्यनेकचित्राक्षरद्वयक्षरपंचवर्गपरिहाराद्यनेकस्तवमय-- "त्रिदशतरंगिणी" नामधेयाष्टोत्तरशतहस्तमितो लेखः श्रीगुरूणां प्रेषितः ॥ चातुर्वैद्यवैशारद्यनिधिरुपदेशरत्नाकरप्रमुखग्रन्थकारकः ॥ स्तभंतीर्थे दृफरखानेन “ वादिगोकुलसंड " इति भणितः, दक्षिणस्यां " कालीसरस्वती "ति प्राप्तबिरुदः, अष्टवर्षगणनायकत्वानंतरं वर्षत्रिक " युगप्रधानपदव्युदयी '' ति जनैरुक्तः, अष्टोत्तरशत १०८ वर्तुलिकानादौपलक्षकः, बाल्येऽपि सहस्राभिधानधारकः, संतिकरमिति समहिमस्तवनकरणेन योगिनीकृतमायुपद्रवनिवारकः, चतुर्विशतिवार २४ विधिना सरिमंत्राराधकः ॥ तेष्वपि चतुर्दशवारं यदुपदेशतः स्वस्वदेशेषु चंपकराजदेपाधारादिराजभिरमारिः प्रवर्तिता । सीरोहीदिशि सहस्रमल्लराजेनाऽप्यमारिप्रवर्तने कृते येन तिड्डकोपद्रवो निवारितः। | Page #322 -------------------------------------------------------------------------- ________________ श्रीमुनिसुन्दरसूरेवि० षटत्रिंशदधिके चतुर्दशशत १४३६ वर्षे जन्म, त्रिचत्वारिंशदधिके १४४३ व्रतं, षट्षष्ठ्यधिके १४६६ वाचकपदं, अष्टसप्तत्यधिके १४७८ द्वात्रिंशत्सहस्र ३२००० टंकव्ययेन वृद्धनागरीयसं० देवराजेन सूरिपदं कारितं, त्र्युत्तरपंचदशशत १५.३ वर्षे का० शु० प्रतिपत् १ दिने स्वर्गभाक् ॥ ५२ बावण्णोत्ति, श्रीमुनिसुन्दरसूरिपट्टे द्विपंचाशत्तमः श्रीरत्नशेखरमरिः। तस्य वि० सप्तपंचाशदधिके चतुर्दशशत १४६७ वर्षे क्वचिद्वा द्विपंचाशदधिके १४५२ जन्म, त्रिषष्ठयधिके १४६३ व्रतं, त्र्यशीत्यधिके १४ ८३ पण्डितपदं, त्रिनवत्यधिके १४९३ वाचकपदं, द्वयुत्तरे पंचदशशते १५०२ वर्षे सूरिपदं, सप्तदशाधिके १५१७ पोषवदिषष्ठीदिने ६ स्वर्गः । स्तंभतीर्थे बांबीनाम्ना भट्टेन " बालसरस्वती" ति नाम दत्तं ॥ तत्कृता ग्रंथाः-१ श्राद्धप्रतिक्रमणवृत्ति, २ श्राद्धविधिसूत्रवृत्तिः,३ आचारप्रदीपश्चेति । तदानीं च लुंकाख्याल्लेखकात् वि० अष्टाधिकपंचदशशत १५०८ वर्षे जिनप्रतिमोत्थानपरं लुंकामतं प्रवृत्तं ॥ तन्मते वेषधरास्तु वि० त्रयस्त्रिंशदधिकपंचदशशत १५३३ वर्षे जाताः। तत्र प्रथमो वेषधारी भाणाख्योऽभूदिति ॥ १६॥ तेवण्णो पुण लच्छी-सायर सूरीसरो मुणेअन्वो ५३ । चउवण्णु सुमइ साहू ५४, पणवण्णो हेमविमलगुरू ५५ ॥ १७॥ ५३-तत्पट्टे श्रीलक्ष्मीसागरसूरिः । ५४- तत्पट्टे श्रीसुमतिसाधुसरिः । ५५-तत्पट्टे श्रीहेमविमलसरिः। व्याख्या–५३ तेवण्णोत्ति, श्रीरत्नशेखरसूरिपट्टे त्रिपंचाशत्तमः श्रीलक्ष्मीसागरसूरिः । तस्य वि० चतुःषष्ठयधिके चतुर्दशशत १४६४ वर्षे भाद्र० वदि द्वितीयादिने जन्म, सप्तत्यधिके १४७७ दीक्षा, षण्णवत्यधिके १४९६ पंन्यासपदं, एकाधिके पंचदशशत १५०१ वर्षे वाचकपदं, अष्टाधिके १९०८ मूरिपदं, सप्तदशाधिके १५१७ गच्छनायकपदं ॥ ५४ चउवण्णुत्ति, श्रीलक्ष्मीसागरसूरिपट्टे चतुष्पंचाशत्तमः श्रीसुमतिसाधुसरिः । ५५ पणवण्णोत्ति, श्रीसुमतिसाधुसूरिपट्टे पंचपंचाशत्तमः श्रीहेमविमलसरिः । यः क्रियाशिथिलसाधुसमुदाये वर्तमानोऽपि साध्वाचाराननतिक्रान्तः । यतो ब्रह्मचर्येण निष्परिग्रहतया च सर्वजनविख्यातो महायशस्वी संविज्ञसाधुसान्निध्यकारी । यद्दीक्षिता यन्निभिताश्च बहवः साधवः क्रियापरायणा आसन् । तच्चिनं समुदायानुरोधेन क्षमाश्रमणादिविहृतं पक्वान्नादिकं नात्मना भुक्तवान् । Page #323 -------------------------------------------------------------------------- ________________ ऋ० हाना-२० श्रीपति-ऋ० गणपतिप्रमुखा लुकामतमपास्य श्रीहेमविमलसरिपार्श्वे प्रव्रज्य तन्निश्रया चारित्रभाजो बभूवांसः । सद्युम्नं कंचिद् व्रतिनं ज्ञात्वा गणान्निष्काशयामास । न च तेषां क्रियाशिथिलसाधुसमुदायावस्थाने चारित्रं न संभवतीति शंकनीयं, एवं सत्यपि गणाधिपतेश्चारित्रसंभवात् । यदागमः—साले नाम एगे एरण्डपरिवारेत्ति । तदानीं वि० द्वाषष्ठ्यधिकपंचदशशते १५६२ वर्षे “ संप्रति साधवो न दृग्पथमायाती-" त्यादिप्ररूपणापरकटुकनाम्नो गृहस्थात् त्रिस्तुतिकमतवासितोत्कटुकनाम्ना मतोत्पत्तिः। तथा वि० सप्तत्यधिकपंचदशशत १५७० वर्षे लुकामतान्निर्गत्य बीजाख्यवेषधरेण “बीजामती" नाम्ना मतं प्रवर्तितं ॥ तथा वि. द्विसप्तत्यधिकपंचदशशत १५७२ वर्षे नागपुरीयतपागणान्निर्गत्य उपाध्यायपार्श्वचंद्रेण स्वनाम्ना मतं प्रादुष्कृतमिति ॥ १७ ॥ सुविहिअमुणिचूडामणि, कुमयतमोमहणमिहिरसममहिमो। आणंदविमलसरी-सरो अ छावण्णट्टधरो ॥ १८ ॥ ५६-तत्पट्टे श्रीआणंदविमलसूरिः । व्याख्या-१६ सुविहिअत्ति, श्रीहेमविमलसूरिपट्टे षट्पंचाशत्तमपट्टधरः सुविहितमुनिचूडामणि-कुमततमोमथनसूर्यसममहिमा श्रीआणंदविमलमरिः । तस्य च वि० सप्तचत्वारिंशदधिके पंचदशशत १५४७ वर्षे इलादुर्गे जन्म, द्विपंचाशदधिके १९५२ व्रतं, सप्तत्यधिके १५७० सूरिपदं ॥ तथा यो भगवान् क्रियाशिथिलबहुयतिजनपरिकरितोऽपि संदेगरंगभावितात्मा जिनप्रतिमाप्रतिषेध-साधुजनाभावप्रमुखोत्सूत्रप्ररूपणप्रबलजलप्लाव्यमानं जननिकरमवलोक्य करुणारसावलिप्तचेतो गुर्वाज्ञया कतिचित् संविग्नसाधुसहायो वि० द्वयशीत्यधिकपंचदशशत १५८२ वर्षे शिथिलाचारपरिहाररूपक्रियोद्धरणयानपात्रेण तमुधृतवान्, अनेकानि चेभ्यानामिम्यपुत्राणां च शतानि कुटुंबधनादिमोहं सत्याज्य प्रव्राजितानि ॥ __ " यो वादे नयी स नगरादौ स्थास्यति नाऽन्य ” इति सुराष्ट्राधिपतिनामांकितलेखमादाय सुराष्ट्रे साधुविहारनिमित्तं यदीयश्रावकः सुरत्राणदत्तपर्यस्तिकावाहनः प्रातसाहिप्रदत्त" मलिकश्रीनगदल " बिरुदः सा० तूणसिंहाख्यः श्रीगुरूणां विज्ञप्तिं कृत्वा संप्रतिभूपतिरिव पंन्यासजगर्षिप्रमुखसाधुविहारं कारितवान् । Page #324 -------------------------------------------------------------------------- ________________ : २७१ : तथा जेसलमेर्वादिमरुभूमौ जलदौर्लभ्यादुष्करोऽयमिति धिया श्रीसोमप्रभसूरिभिर्यो विहारः प्रतिषिद्ध आसीत् सोऽपि व्यवहारः कुमतव्याप्तिभिया तत्रयजनानुकंपया च भूयो लाभहेतवे पुनरप्यनुज्ञातः । तत्रापि प्रथमं लघुवया अपि शीलेन श्रीस्थूलभद्रकल्पो वैराग्यनिधिनि:स्पृहावधिर्यावजीवं जघन्यतोऽपि षष्ठतपोऽभिग्रही पारणकेऽप्याऽऽचाम्लादितपोविधायी महोपाध्यायश्रीविद्यासागरगणिविहृतवान् । तेन च जेसलमेर्वादौ खरतरान्, मेवातदेशे च बीजामतीप्रभृतीन्, मौरव्यादौ ( मौख्यादौ ) लुङ्कादीन् प्रतिबोध्य सम्यक्त्वबीजमुप्तं सदनेकधा वृद्विमुपागतमद्याऽपि प्रतीतं ॥ तथा पार्श्वचन्द्रव्युद्ग्राहिते वीरमग्रामे पाश्वचन्द्रमेव वादे निरुत्तरीकृत्य भूयान् जनो जैनधर्म प्रापितः । एवं मालवकेऽप्युजयिनीप्रभृतिषु । किं बहुना ? संविग्नत्वादिगुणैर्यत्कीर्तिपताका पुनरद्यापि सज्जनवचोवातेनेतस्तत उधूयमाना प्रवचनप्रासादशिखरे समुल्लसति । क्रियोद्धारकरणानन्तरं च श्रीआणंदविमलसूरयश्चतुर्दश १४ वर्षाणि जघन्यतोऽपि नियततपोविशेषं विहाय षष्ठतपोऽभिग्रहिणः चतुर्थषष्ठाभ्यां विंशतिस्थानकराधनाद्यनेकविकृष्टतपःकारिणश्च वि० षण्णवत्यधिकपंचदशशत १५९६ वर्षे चैत्रसितसप्तम्यामाजन्मातिचारोद्यालोच्याऽनशनं विधाय च नवभिरुपवासैरहम्मदावादनगरे स्वर्ग विभूषयामासुः ॥ १८ ॥ सिरिविजयदाणसूरी, पट्टे सगवण्णए ५७ अ अडवण्णे । सिरिहीरविजयसूरी ५८, संपइ तवगणदिणिदसमा ॥ १९ ॥ ५७-तत्पट्टे श्रीविजयदानसूरिः । ५८-तत्पट्टे श्रीहीरविजयसूरिः । व्याख्या-५७ सिरिविजयत्ति, श्रीआनन्दविमलमूरिपट्टे सप्तपंचाशत्तमः श्रीविजयदानसूरिः। येन भगवता स्तंभतीर्थाऽ-हम्मदावाद-पत्तन-महोशानक-गन्धारबंदिरादिषु महामहोत्सवपुरस्सरमनेकजिनबिंबशतानि प्रतिष्ठितानि ॥ यदुपदेशमवाप्य सूरत्राणमहिमूदमान्येन मंत्रिगलराजाऽपरनामकमलिकश्रीनगदलेनाऽश्रुतपूर्वी पाण्मासी शत्रुजयमुक्ति कारयित्वा सर्वत्र कुंकुमपत्रिकाप्रेषणपुरस्सरसम्मीलिताऽनेकदेश-नगरग्रामदिसंघसमेतेन श्रीशत्रुजययात्रा, मुक्ताफलादिना श्रीशत्रुजयवर्धापनं श्रीभरतचक्रिवच्चक्रे । तथा यदुपदेशपरायणैर्गाधारीय सा० रामजी, अहम्मदावादसत्क सं० कुंअरजीप्रभृतिभिः शत्रुनये चतुर्मुखाऽष्टापदादिप्रासादा देवकुलिकाश्च कारिताः । उज्जयन्तगिरौ जीर्णप्रासादोद्धारश्च ॥ तथा सूर्यस्येव यस्योदये तारका इवोत्कटवादिनोऽदृश्यतां प्रापुः । यो भगवान् सिद्धांतपारगामी अखण्डितप्रतापाज्ञोऽप्रमत्तया रूपश्रिया च श्रीगौतमप्रतिमो Page #325 -------------------------------------------------------------------------- ________________ : २७२ : गूर्जर-मालव-मरुस्थली-कुंकुणादिदेशेष्वप्रतिबद्धविहारी षष्ठाऽष्टमादितपः कुर्वन्नपि यावज्जीवं धृताऽतिरिक्तविकृतिपंचकपरिहारी मादृशामपि शिष्याणां श्रुतादिदाने वैश्रमणाऽनुकारी अनेकवारकादशांगपुस्तकशुद्धिकारी । किं बहुना ? तीर्थकर इव हितोपदेशादिना परोपकारी सर्वजनप्रतीतः ॥ तस्य वि० त्रिपंचाशदधिके पंचदशशत १५५३ वर्षे जामलास्थाने जन्म, द्वाषष्ठयधिके १५६२ दीक्षा, सप्ताशीत्यधिके १५८७ सूरिपदं, द्वाविंशत्यधिकषोडशशत १६२२ वर्षे वटपल्यामनशनादिना सम्यगाराधनपुरस्सरं स्वर्गः ॥ ५८ अडवण्णेत्ति, श्रीविजयदानसूरिपट्टेऽष्टपञ्चाशत्तमाः श्रीहीरविजयसूरयः । किं विशिष्टाः ? संप्रति तपागच्छे आदित्यसदृशास्तदुद्योतकत्वात् । तेषां विक्रमतः त्र्यशीत्यधिके पञ्चदशशतवर्षे १५८३ मार्गशीर्षशुक्लनवमीदिने प्रहलादनपुरवास्तव्य ऊकेशज्ञातोय सा० कुंराभार्यानाथीगृहे जन्म, षण्णवत्यधिके १५९६ कार्तिकबहुलद्वितीयायां २ पत्तननगरे दीक्षा, सप्ताऽधिके षोडशशतवर्षे १६०७ नारदपुर्या श्रीऋषभदेवप्रासादे पण्डितपदम् । अष्टाधिके १६०८ माघशुक्लपञ्चमीदिने नारदपुर्या श्रीवरकाणकपार्श्वनाथसनाथे श्रीनेमिनाथप्रासादे वाचकपदम् । दशाधिके १६१० सीरोहीनगरे सूरिपदम् ॥ तथा येषां सौभाग्यवैराग्यनिःस्पृहतादिगुणश्रेणेरेकमपि गुणं वचोगाचरीकर्तुं वाचस्पतिरप्यचतुरः । तथा स्तम्भतीर्थे येषु स्थितेषु तत्रत्य श्रद्धालुभिः टङ्कानामेका कोटिः प्रभावनादिभिर्व्ययीकृता । येषां चरणविन्यासे प्रतिपदं सुवर्णटङ्करूप्यनाणकमोचनं पुरतश्च मुक्ताफलादिभिः स्वस्तिकरचनं प्रायस्तदुपरि च रौप्यकनाणकमोचनं चेत्यादि संप्रत्यपि प्रत्यक्षसिद्धम् ॥ येश्च सीरोह्यां श्रीकुन्थुनाथबिम्बानां प्रतिष्ठा कृता । तथा नारदपुर्यामनेकानि जिनबिम्बानि प्रतिष्ठानि । तथा स्तम्भतीर्थाऽहम्मदावादपत्तननगरादौ अनेकटङ्कलक्षव्ययप्रकृष्टाभिरनेकाभिः प्रतिष्ठाभिः सहस्रशो बिंबानि प्रतिष्ठितानि । येषां च विहारादौ युगप्रधानसमानाऽतिशयाः प्रत्यक्षसिद्धा एव ॥ तथाऽहम्मदावादनगरे लुकामताऽधिपतिः ऋषिमेघजीनामा स्वकीयमताऽऽधिपत्यं " दुर्गतिहेतु " रिति मत्वा रज इव परित्यज्य पञ्चविंशतिमुनिभिः सह सकलराजाधिराजपातिसाहि-श्रीअकब्बरराजाज्ञापूर्वकं तदीयाऽऽतोद्यवादनादिना महामहपुरस्सरं प्रव्रज्य यदीय पादाम्भोजसेवापरायणो जातः । एतादृशं च न कस्याऽप्याऽऽचार्यस्य श्रुतपूर्वम् । किञ्च । येषामशेषसंविग्नसृरिशेखराणामुपदेशात् सहस्रशो गजानां लक्षशो वाजिना गूर्जर-मालव-विहार--अयोध्या-प्रयाग-फतेहपुर-दिल्ली-लाहुर-मुलतान-क्याबिल -अजमेर Page #326 -------------------------------------------------------------------------- ________________ .: २७४ : बङ्गालाद्यभिधानानामनेकदेशसमुदायात्मकानां द्वादशसूबानां चाऽधीश्वरो महाराजाधिराजशिर:शेखरः पातिसाहिश्रीअकब्बरनरपतिः स्वकीयाऽखिलदेशेषु पाण्मासिकाऽमारिप्रवर्तनं जीजयाऽभिधानकरमोचनं च विधाय सकललोकेषु जाग्रत्प्रभावभवनं श्रीजिनशासनं जनितवान् । तद् व्यतिकरो विस्तरतः श्रीहीरसौभाग्यकाव्यादिभ्योऽवसेयः । समासतस्त्वेवम् । एकदा कदाचित् प्रधानपुरुषाणां मुखवार्त्तया श्रीमदगुरूणां निरुपमशमदमसंवेगवैराग्यादिगुणगणश्रवणतश्चमत्कृतचेतसा पातिसाहि-श्रीअकब्बरेण स्वनामाङ्कितं फुरमानं प्रेष्याऽतिबहुमानपुरस्सरं गधारबंदिरात् दिल्लीदेशे आगराख्यनगरसन्नश्रीफतेपुरनगरे दर्शनकृते समाकारिताः सन्तोऽनेकभव्यजनक्षेत्रेषु बोधिबोज वपन्त: श्रीगुरवः क्रमेण विहारं कुर्वाणाः विक्रमत एकोनचत्वारिंशदधिकषोडशशतवर्षे १६३९ ज्येष्टबहुलत्रयोदशीदिने तत्र संप्राप्ताः । तदानीमेव च तदीय प्रधानशिरोमणि-शेष(ख)श्रीअबलफजलाख्यद्वारा उपाध्यायश्रीविमलहर्षगणिप्रभृत्योंकमुनिनिकरपरिकरिताः श्रीसाहिना समं मिलिताः । तदवसरे च श्रीमत्साहिना सादरं स्वागतादि पृष्ट्वा स्वकीयास्थानमण्डपे समुपवेश्य च परमेश्वरस्वरूपं, धर्मस्वरूपं च कीदृशं कथं च परमेश्वरः प्राप्यत इत्यादि धर्मगोचरो विचारः प्रष्टुमारेभे । तदनु श्रीगुरुभिरमृतमधुरया गिराऽष्टादशदोषविधुरपरमेश्वरपञ्चमहाव्रतस्वरूपनिरूपणादिना तथा धर्मोपदेशो ददे यथा आगराद्रगतोऽजमेरभगरं यावदध्वनि प्रतिक्रोशं कपिकोपेतमनारान्विधाय स्वकीयाखेटककलाकुशलताप्रकटनरूते प्रतिमनारं शतशो हरिणविषाणारोपणविधानादिना प्राग हिंसादिकरणरतिरपि स भूपतिर्दयादानयतिसङ्गतिकरणादिप्रवणमतिः सञ्जातः । ततोऽतीवसन्तुष्टमनसा श्रीसाहिंना प्रोक्तम्-यत् पुत्रकलत्रधनस्वनमदेहादिषु निरीहेभ्यः श्रीमदभ्यो हिरण्यादिदानं न युक्तिमत् । अतो यस्मदीयमन्दिरे पुरातनं जैनसिद्धान्तादिपुस्तकं समस्ति, तल्लात्वाऽस्माकमनुग्रहो विधेयः । पश्चात् पुनः पुनराग्रहावशात् तत्समादाय श्रीगुरुभिः आगराख्यनगरे चित्कोशतयाऽमोचि । तत्र साधिकप्रहरं यावद्धर्मगोष्ठी विधाय श्रीमत्साहिना समनुज्ञाता: श्रीगुरवो महताडम्बरेण उपाश्रये समाजग्मुः। ततः सकलेऽपि लोके प्रवचनोन्नतिः स्फीतिमती सञ्जाता । तस्मिन् वर्षे आगराख्यनगरे चतुर्मासककरणान्तरं सुरीपुरे श्रीनेमिजिनयात्राकृते समागतैः श्रीगुरुभिः पुरातनयोः श्रीऋषभदेव-नेमिनाथसम्बन्धिन्योर्महत्योः प्रतिमयोस्तदानीमेव निर्मितश्रीनेमिजिनपादुकायाश्च प्रतिष्ठा कृता । तद्नु आगराख्यनगरे सा० मानसिंह कल्याणमल्लकारितश्रीचिन्तामणिपार्श्वनाथादिबिम्बानां प्रतिष्ठा शतशः सुवर्णटकव्ययादिना महामहेन निर्मिता । तत्तीर्थ च प्रथितप्रभावं सातमस्ति । ५ Page #327 -------------------------------------------------------------------------- ________________ * २७४ ततः श्रीगुरवः पुनरपि फतेपुरनगरे समागत्य श्रीसाहिना साकं मिलिताः । तदवसरे च प्रहरं यावद्धर्मप्रवृतिकरणानन्तरं श्रीसाहिरवदत् यत् श्रीमन्तों मया दर्शनोत्कण्ठितेन दूरदेशादाकारिताः । अस्मदीयं च न किमपि गृह्यते । तेनाऽस्मत्सकाशात् श्रीमदभिः सचित्तं याचनीयं येन वयं कृतार्था भवामः । तत् सम्यग् विचार्य श्रीगुरुभिस्तदीयाऽखिलदेशेषु पर्युषण पर्वसत्काऽष्टाह्निकायाममारिप्रवर्तनं बन्दिजनमोचनं चायाचि, ततो निर्लोभताशान्तताद्यतिशयितिगुणगणातिचमत्कृतचेतसा श्री साहिना अस्मदीयान्यपि चत्वारि दिनानि समधिकानि भवन्त्विति कथयित्वा स्ववशीकृतदेशेषु श्रावणबहुल दशमीतः प्रारभ्य भाद्रपद शुक्लषष्टीं यावदमारिप्रवर्तनाय द्वादशदिनामारि सत्कानि काञ्चनरचनाञ्चितानि स्वनामाङ्कितानि षट् फुरमानानि त्वरितमेव श्रीगुरूणां समर्पितानि । तेषां व्यक्तिः-प्रथमं गूर्जरदेशीयं, द्वितीयं मालवदेशसत्कं, तृतीयं अजमेरदेशीयं, चतुर्थं दिल्लीफतेपुरदेशसम्बन्धि, पञ्चमं लाहुरमुलतानमण्डलसत्कम्, श्रीगुरूणां पार्श्वे रक्षणाय षष्ठं देशपञ्चकसम्बन्धि साधारणं चेति । तेषां तु तत्तद्देशेषु प्रेषणेनाऽमारिपटहोद्घोषणवारिणा सिक्ता सतो पुराऽज्ञायमानानामाऽपि कृपावल्ली सर्वत्राऽऽर्याऽनार्यकुलमण्डपेषु विस्तारवती बभूव । । तथा बन्दिजनमोचनस्याऽप्यङ्गीकारपुरस्सरं श्रीगुरूणां पार्श्वादुत्थाय तदैवाऽनेकगव्यूतमिते डाबरनाम्नि महासरसि गत्वा साधुसमक्षं स्वहस्तेन नानाजातीयानां देशान्तरीयजनप्राभृतीकृतानां पक्षिणां मोचनं चक्रे । तथा प्रभाते कारागारस्थबहुजनानां बन्धनभञ्जनमप्यकारि । एवमनेकशः श्रीमत्साहेर्मिलनेन श्रीगुरूणां धरित्रीम रुमण्डलादिषु श्रीजिनप्रासादोपाश्रयाणामुपद्रवनिवारणायामेकफुरम।नविधापनादिना प्रवचनप्रभावनादिप्रभावो यो लाभोऽभवत् स केन वर्णयितुम् शक्यते ? | तदवसरे च संजातगुरुतरगुरुभक्तिरागेण मेडतीय सा० सदारंगेण मार्गणगणेभ्यो मूर्तिमदगजदान द्विपशदऽश्वदानलक्षप्रासादविधानादिना, दिल्लीदेशे श्राद्धानां प्रतिगृहं सेरद्वयप्रमाणखण्डलम्भनिका निर्माणादिना च श्रीजिनशासनोन्नतिश्चक्रे । तथैका प्रतिष्ठा सा०थानसिंघकारिता । अपरा च सा० दूजणमल्लकारिता श्रीफतेपुरनगरेऽनेकटङ्कलक्षव्ययादिना महामहोत्सव - पेता विहिता । किञ्च - प्रथम चातुर्मासकमागराख्यद्रङ्गे, द्वितीय फतेपुरे, तृतीयमभिरामाबादे, चतुर्थं पुनरप्यागराख्ये चेति चतुर्मासीचतुष्टयं तत्र देशे कृत्वा गूर्जरदेशस्थश्रीविजय सेनप्रभृतिसंघस्याऽऽग्रहवशात् श्रीगुरुचरणा धरित्रीपवित्रीकरणप्रवणान्तः करणाः श्रीशेषूजी - श्रीपाद्वजी - श्रीदानीआराभिधपुत्रादिप्रवरपरिकराणां श्रीमत्साहिपुरन्दराणां पार्श्वे फुरमानादिकार्यकरणतत्परानुपाध्यायश्रीशान्तिचंद्रगणिवरान् मुक्त्वा, मेडतादिमार्गे विहारं कुर्वाणा नागपुरे चतुर्मासीं विधाय क्रमेण Page #328 -------------------------------------------------------------------------- ________________ : २७५ : सीरोहीनगरे समागताः । तत्रापि नवीनचतुर्मुखप्रासादे श्रीआदिनाथादिबिम्बानाम् , श्रीअजितजिनप्रासादे श्रीअजितजिनादिबिम्बानां च क्रमेण प्रतिष्ठाद्वयं विधाय अर्बुदाचले यात्रार्थ प्रस्थिताः, तत्र विधिना यात्रां विधाय यावद्धरित्रीदिशि पादावधारणं विदधति तावत् महारायश्रीसुलतानजीकेन सीरोहीदेशे पुरा कराऽतिपीडितस्य लोकस्य अथ पीडां न विधास्यामि, मारिनिवारणं च करिष्यामीत्यादिविज्ञप्तिं स्वप्रधानपुरुषमुखेन विधाय श्रीगुरवः सीरोह्यां चतुर्मासीकरणायाऽत्याग्रहात् समाकारिताः । पश्चात् तद्राजोपरोधेन, तद्देशीयलोकानुकम्पया च तत्र चतुर्मासों विधाय क्रमेण रोहसरोतरमार्गे विहारं कुर्वन्तः श्रीपत्तननगरं पावितवन्तः । अथ पुरा श्रीसूरिराजैः श्रीसाहिहृदयाऽऽलवालरोपिता कृपालतोपाध्यायश्रीशान्तिचंद्रगणिभिः स्वोपज्ञकृपारसकोशाख्यश्रावणजलेन सिक्का सती वृद्धिमती बभूव । तदभिज्ञानं च श्रीमत्साहिजन्मसम्बन्धी मासः, श्रीपर्युषणापर्वसत्कानि द्वादशदिनानि, सर्वेऽपि रविवाराः, सर्वसंक्रान्तितिथयः, नवरोजसत्को मासः, सर्वे ईदवासराः, सर्वे मिहरवासराः, सोफीआनकवासराश्चेति पाण्मासिकामारिसत्कफुरमानं, जीजीआभिधानकरमोचनसत्कानि फुरमानानि च श्रीमत्साहिपार्थात् समानीय धरित्रीदेशे श्रीगुरूणां प्राभृतीकृतानीति । एतच्च सर्वजनप्रतीतमेव । तत्र नवरोनादिवासराणां व्यक्तिस्तत्फुरमानतोऽवसेया । किञ्च, अस्मिन् दिल्लीदेशविहारे श्रीमदगुरूणां श्रीमत्साहिप्रदत्तबहुमानतः निष्प्रतिमरूपादिगुणगणानां श्रवणवोक्षणतश्चानेकम्लेच्छादिजातीया अपि सद्यो मद्यमांसाशनजीवहिंसनादिरति परित्यज्य सद्धर्मकर्मासक्तमतयः, तथा केचन प्रवचनप्रत्यनीका अपि निभेरभक्तिरतयः अन्यपक्षीया अपि कक्षीकृतसद्भूतोद्भूतगुणततयश्चाऽऽसन् । इत्याद्यनेकेऽवदाताः षड्दर्शनप्रतीता एव । तथा श्रीपत्तननगरे चतुर्मासककरणादनु विक्रमतः षट्चत्वारिंशदधिकषोडशशत १६४६ वर्षे स्तम्भतोर्थे सा० तेजपालकारिता सहस्रशो रुप्यकव्ययादिनाऽतीवश्रेष्ठां प्रतिष्ठां विधाय श्रीजिनशासनोन्नतिं तन्वाना श्रीसूरिराजो विजयन्ते ॥ १९ ॥ सिरिविजयसेणसूरि-प्पमुहेहि अणेगसाहुवग्गेहि । परिकलिआ पुहविअले, विहरन्ता दितु मे भई ॥ २० ॥ ५९-तत्पट्टे श्रीविजयसेनसरिः । व्याख्या-सिरित्ति, ते च श्रीहीरविजयसूरयः संप्रति ५९ विजयसेनसूरिप्रभृत्यनेकसाधुभिः परिकलिताः पृथ्वीतले विहारं कुर्वाणा मे मम भद्रं प्रयच्छन्तु ॥ २० ॥ इति महोपाध्यायश्रीधर्मसागरगणिविरचिता श्रीतपागच्छपट्टावलीसूत्रवृत्तिः समाप्ता ॥ छ । तथा चेवं श्रीहीरविजयसूरीणां निर्देशात् उपाध्याय श्रीनिमलहर्षगाणि-उपाध्याय श्री Page #329 -------------------------------------------------------------------------- ________________ : २७६ : कल्याणविजयगणि-उपाध्याय श्रीसोमविजयगणि-पं० लब्धिसागरगणिप्रमुखगीतार्थेः संभूय संवत् १६४८ वर्षे चैत्रबहुलषष्ठी शुक्रे अहम्मदावादनगरे श्रीमुनिसुंदरसूरिकृतगुर्वावलीजीर्णपट्टावल्ली-दुष्षमासंघस्तोत्रयंत्राद्यनुसारेण संशोधिता ! तथापि यत्किंचित् शोधनाहँ भवति तत्मध्यस्थगीताथः संशोध्यं ॥ किंचाऽस्याः पट्टावल्याः शोधनात्प्राग् बहव आदर्शाः संनाताः सन्ति ते चास्योपरि संशोध्य वाचनीया न त्वन्यथेति श्रीमत्परमगुरूणामनुशिष्टिरिति ॥ वाचकशिरोवतंसश्रीकल्याणविजयगणि तत् शिष्य महोपाध्यायगणि तत् शिष्य गणि ज्ञानविजयेन लिपीकृता । पट्टपरंपरएणं वायगसिरिधम्मसायरगुरुहिं । परिसंखाया सिरिमंतसूरिणो दिन्तु सिडिसुहं ॥ २१ ॥ इयं गाथा शिष्यकता । छः ॥ छः ॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ વિશેષનામેની સકારાદિ અનુક્રમણિકા આ વિશેષનાની અનુક્રમણિકાના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. (૧) સૂરીશ્વરે, ગ્રંથકારે, શ્રાવક, પટ્ટધરે અને રાજાઓ વિગેરેને (૨) ગ્રંથા, સ્તુતિ તથા સ્તોત્ર વગેરેને અને (૩) નગર, તીર્થ સ્થાને, ગોત્ર તેમજ ગચ્છાને સમાવેશ કરવામાં આવ્યો છે, ૧, સૂરીશ્વર, ગ્રંથકારે, શ્રાવકે, રાજાઓ, પટ્ટધર વિગેરે વિગેરે અ, અમરનંદી ૨૦૧, અકબર ૨૧૪, ૨૧૯, ૨૨૬, ૨૨૮, ૨૯, ૨૩૦ અમરવિજય ૨૩૮, ૨૩૯ ૨૩૧, ૨૩૨, ૨૩૪, ૨૩૫, ૨૩૬, ૨૩૭, અમરસિંહ ૧૪૦. ૨૪૨, ૨૪૩. અર્ણોરાજ ૧૩૪. અજયપાળ ૧૩૯, ૧૪૦ અલાઉદ્દીન ૧૭૮. અજિતદેવસૂરિ ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૦, ૧૨૫, | અવંતીસુકમાલ ૩૩, ૩૪, ૪૭. ૧૪૨, ૧૪૩, ૧૪૯, ૧૫૦, ૧૫૧. અવ્યક્ત ૩૨, ૩૪. અજિતનાથ ૧૩૫, ૧૯૦, ૨૦૦, ૨૧૬, ૨૨૨. અશ્વમિત્ર ૩૩, ૩૪. અજિતા ૮૧. આ. અનંતર્વસ ૨૦૧. આગમમંડન ૨૦૧. અપરાજિતા ૮૦, ૮૧, ૮૩. આઝમખાન ૨૩૫. અંબડ ૧૩૫, ૧૪૭. આડી ૭૩, અંબિકા (અંબાદેવી) ૮૩, ૯૧, ૯૨, ૯૩, ૧૦૩, | આનંદવિમળસૂરિ ૨૦૨, ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૦૬, ૧૨૭, ૧૩૩, ૧૪૯. ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૦, ૨૧૧, ૨૧૩, અબુલફઝલ ૨૧૫, ૨૧૯, ૨૩૦, ૨૩૨, ૨૩૭, ૨૪ર. ૨૧૭, ૨૨૩, ૨૨૪. અભયતિલક ૨૦૧. આનંદસૂરિ ૧૧૮, ૧૨૦, ૧૨૫. અભયદેવસૂરિ ૧૧૭, ૧૧૯, ૧૧, ૧૨૨, ૧૨૩, આમરાજા ૯૮, ૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩. ૧૨૪, ૧૪૩, ૧૪૪. આર્ય મહાગિરિ ૩૨, ૩૪,૪૩, ૪, ૪૭, ૪૮. અભિનંદન સ્વામી ૧૯૩, આર્યભંગુ ૫૦, ૫૨, ૫૩, ૫૭. Page #331 -------------------------------------------------------------------------- ________________ - ર૭૮ : આર્યરક્ષિતરિ ૫૧, ૨૩, ૬૮, ૭૧, ૭૨, ૭૪, | ઋષભદેવ (આદિનાથ) ૭૮, ૧૦૭, ૧૦૮, ૧૧૧, ૭૫, ૭૬, ૭૭. ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૪૬, ૧૫૫, ૧૬, આર્યસમિતરિ ૩, ૪, ૯૦. ૧૬૬, ૧૮૩, ૧૮૬, ૨૧૪, ૨૧૫, ૨૧૬, આર્ય સુહસ્તિસૂરિ ૩૨, ૩૪, ૩, ૪૪, ૪૬, ૪૭,T ૨૧૮, ૨૨૦, ૨૨૨. ૪૮, ૫૧, ૫૩. ઋષિ ગણપતિ ૧૯૮, ૧૯૯, ૨૦૨. આષાઢાચાર્ય ૩૨, ૩૪. ઋષિ મેઘજી ૨૧૪, ૨૧૯, ૨૩૫. આસડકવિ ૧૫૧. ઋષિ શ્રીપતી ૧૯૮, ૧૯૯, ૨૦૨. આફ્લાદન રાજા ૧૨૮. ઋષિ હાના ૧૯૮, ૧૯૯, ૨૦૦૨ એરિસ્ટોટલ ૧૪૨. ઈંદ્રદિનસૂરિ પ૦, ૫૧, પર, ૫૩. ઈંદ્રનંદીસરી ૨૦૧. ઈહંસ ૨૦૧૦ ઈશ્વર ૨૦૦. ઇશ્વરી ૭૧, ૭૨, ૭૯. ઉદ્યોતવિજય ર૩૫. ઉલ્લોતનસુરિ ૧૦૩, ૧૦૪, ૧૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮. ઉદય ૧૨૭. ઉદયકરણ ૨૨૭, ઉદયચંદ્ર ૧૪૦. ઉદયનમંત્રી ૧૩૦, ૧૩૪, ૧૩૭, ૧૪૬, ૧૪૭, ઉદયનંદી ૧૯૩. ઉદયપ્રભસૂરિ ૨૨૬. ઉદયપ ૧૮૧, ૧૮૪, ૧૮૭. ઉદાયને ૭૪. ઉપનંદ ૨૮. ઉમા ૪૯. ઉમાસ્વાતી ૯૮, ૯૯. ઉમાસ્વાતી વાચક ૩૩, ૩૫, ૪૮, ૪૯. ક્ષેમકીર્તિ ૧૬૮. કટુક (કડવો) ૧૯૮, ૧૯, ૨૦૩. કટેશ્વરી ૧૩૬. કણુયરીપા ૧૮૧, ૧૮૪, ૧૮૭. કનકવતી ૧૦. કનકશ્રી ૧૦, ૧૯ કપર્દી (યક્ષ) ૬૯, ૭૦, ૭૩, ૮૩, ૧૪૮, ૧૫૫, ૧૬૧, ૧૭૦. કમખાન ૨૨૮. કણું ૨૨૬. કર્ણસિંહ ૧૧૭. કસ્મશાહ ૨૪૧. કરમાશાહ (શત્રુ જહારક) ૨૧૧. કલ્યાણવિજયગણિ ૨૩૬, ૪૦, ૨૪૧. કલાખાન ૨૨૭. કલાવતી ૧૧૭. કાન્હડીઓ ૧૦૮. કામદેવ ૧૧૧. કામ પતાકા ૧૯. કાલકાચાર્ય ૫૦, ૫૧,૫૨,૫૩, ૫૪, ૭૬, ૯૧, ૯૨. કાલિદાસ ૧૪૦. કાસમખાન ૨૫. કુંકણમંત્રી ૧૦૬, ૧૦૭, ૧૦૮. ઋષભદત્ત ૯, ૧૦, ૧૧. ઋષભદાસ કવિ ૨૩૨, ૨૩૭ Page #332 -------------------------------------------------------------------------- ________________ ર૭૯ : કુણાલ ૪૫. ગુણરાજ ૧૯૪. કુંથુનાથ ૨૧૪, ૨૧૮. ગુણસુંદરસૂરિ ૫૧, ૫૩. કુંદકુંદાચાર્ય ૪૯. ગુણસોમ ૨૦૧. કુબેર ૧૧૧. ગુણકરસૂરિ ૫૩. કુબેરદત્ત ૧૦. ગુપ્તાચાર્ય ૫૧, ૫૩. ગોગાદે ૧૭૫. કુબેરસેન ૧૦. કુબેરસેના ૧૦. ગોદુ ૧૪૪. કુંભાજી ૧૬૬. ગેપ ૧૭૭. કુમારપાળ ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ગોવલ ૧૮૧, ૧૮૪. ૧૩૯, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૯. ગોવીંદ ૧૮૯, ૧૯૩, કુમુદચંદ્ર (દિગંબર)૧૧૬, ૧૧૮, ૧૨૦, ૧૨૮, ૧૨૯. ગોવીંદાચાર્ય ૧૦૨, ૧૦૩. કુંરાશા ૨૧૪, ૨૧૮, ૨૨૪. ગાછામાહિલ ૭૫, ૭૬. કુતુલા ૧૦૮. ગૌતમ (મહર્ષિ) ૬૧. કુલમંડનસૂરિ ૧૮૧, ૧૮૨, ૧૮૪, ૧૮૫, ૧૮૮. | ૧ કપ. ૧. ગૌતમસ્વામી (ઈદ્રભૂતિ) ૩, ૪, ૫, ૩૧, ૪૯, કુલાર્ક ૧૯૪. ૫૦, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૧૭, ૧૧૯, ૨૧૩, ૨૧૭, કુંવરજી ૨૧૩, ૨૧૭, ૨૨૭. કુહાડી ૭૩. કૃષ્ણાચાર્ય ૭૭. વૃતપુષ્પમિત્ર ૭૫. કોટિ (વ્યવહારી) ૧૪૫. કાહિમ ૨૪૧. ચક્રેશ્વરી ૬૯, ૭૦, ૧૪૫. કેશા વેશ્યા ૩૨, ૩૩, ૩૫, ૩૮, ૩૯, ૪૦, ૪૧. | ચ ૨૧. કર્ણવીર ૭૮. ચંડિકા (ચામુંડા) ૮૧, ૮૨, ૮૮, ૯૩, ૧૨૪. કૌડિન્ય ૭૮. ચંદ્રગુપ્ત ૩૦. ચંદ્રપ્રભુ ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૨૫, ૧૩૭, ૨૨૭. ચંદ્રષિ મહત્તર ૧૬૭. ખપુટાચાર્ય ૫૦, પર, પ૩, ૫૫, ૫૬. ચંદ્રશેખરસૂરિ ૧૫૭, ૧૬૪, ૧૮૦. ગ, ચંદ્રસાધુ ૨૦૦. ગંગ ૩૩, ૩૪, ૪૮. ચંદ્રસૂરિ ૭૦, ૭૧, ૭૨, ૭૯, ૧૫૦. ગણિભદ્ર ૨૮. ચંપકરાજ ૧૮૩, ૧૮૬. ગદંભી (વિવા) ૫૪. ચાંગદેવ ૧૩૦. ગર્દભલ્લ ૫૧, પર, ૫૪. ચાંગા ૨૨૫. ગલરાજ ૨૧૩, ૨૧૭. ચાચીગ ૧૩૦, ગુણચંદ્રસૂરિ ૧૪૦. ચાંચેલ ૨૨૯. ' ગુણરત્નસરિ ૧૮૧, ૧૮૨, ૧૮૫, ૧૮૮. ચાંપા શ્રાવિકા ૨૨૮, Page #333 -------------------------------------------------------------------------- ________________ ચાહિણી ૧૩૦. ચારિત્રરત્નગણિ ૧૯૪. ચારિત્રહ'સ ૨૦૧. ચાકીતિ ૮૬. ચિરંતનાચાય ૧૨૫, ૧૯૪. 08. જ્ઞાનજી ૧૯૬. જ્ઞાનવિજય ૨૪૦, ૨૪૧. જ્ઞાનસાગરસૂરિ ૧૮૧, ૧૮૪, ૧૮૮, ૧૮૯. જગચ્ચદ્રજી ૨૩૫. જગચ્ચદ્રસૂરિ ૧૪૯, ૧૫૦, ૧૫૨, ૧૫૩, ૧૫૭, ૧૬૫, ૧૬૭, ૧૭૨, જગમાલ ૨૨૬. જગ ૨૦૪, ૨૦૫, ૨૧૧. જગર ૮૦, ૮૧, જ ખૂસ્વામી ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૩૧, ૭૭, ૧૭૭. જમાલી ૩. જયકલ્યાણ ૨૦૧. જયતલ્લા ૧૬૬. જયદેવસૂરિ ૮૫, ૮૬, ૮૯. જધવલ ૭૮. જયચિ ૨૦૧. જયશ્રી ૧૦, ૨૦, જયસિંહૃદેવ ૧૭૪. જયસ’હરિ ૧૪૪. જયસુંદરસૂરિ ૧૮૩, ૧૮૬, ૧૯૩. ૨૮૦: ૧૨, ૧૩, ૨૨, ૨૩, જાવડશાહે ૫૧, ૫૩, ૬૯, ૭૦, ૭૩, જિતવિજયજી ૨૩૬. જિતથ્યુ ૧૮. જિતારી ૯૪. જિનકીર્તિ ૧૯૩. જિનચંદ્રસૂરિ ૧૨૪, ૧૪૪. જિનદત્ત ૭૧, ૭૨, ૭૯. જિનદત્તસૂરિ (ખરતર) ૧૨૩, ૧૪૩, ૧૪૪, જિનદાસ ૧૬. જિનદાસ (બીજો) ૧૮, ૧૯. જિનદાસ (ત્રીજો) ૧૧૭. જિનદેવ ૧૧૫ જિનદેવ (બીજો) ૨૫૧ જિનદેવી ૧૨૬ જિનપ્રભસૂરિ (ખરતર) ૫૦, ૧૮૦, ૧૯૬. જિનભદ્રગણિ ક્ષમાક્ષમણુ ૯૧, ૯૨, ૯૪,૯૭, ૯૮. જિનભદ્ર ૧૫૩, ૧૫૭, ૧૬૫, ૧૬૮. જિનભદ્રસૂરિ (ખરતર) ૧૮૮. જિનમંડન ૧૯૩. જિનમાણિકય ૨૦૧. જિનવલ્લભસૂરિ ૧૧૭, ૧૧૯, ૧૨૩, ૧૨૪, ૧૪૩, ૧૪૪. જિનસિંહસૂરિ ૮૭. જિનસુંદરસૂરિ ૧૮૭, ૧૮૬, ૧૯૪. જિનસેામસૂરિ ૨૦૧. જિનRsસસૂરિ ૨૦૧. જિનેશ્વરસૂરિ ૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૩, ૧૪૪. જીવંતસ્વામી ૪૪, ૪૭. જીવરાજ સેાની ૨૦૧૭, જીવાજી ૧૯૭, જયાદેવી ૮૦, ૮૧, ૮૩, ૮૪. જયાનંદસૂરિ ૯૮, ૯૯. જયાન દસર (પટ્ટધર) ૧૫૭, ૧૬૪, ૧૮૦, ૧૮૯. | જૈસિ’હું ૧૫૨. જહાંગીર ૨૪૪. જાઉજી ૨૦૨. જાન્ગાગ ૭, ઝ. ઝાંઝણુ ૧૫૫, ૧૬૧, ૧૭૩, ૧૭૪, ૧૭૮, Page #334 -------------------------------------------------------------------------- ________________ થ. : ૨૮૧ : | દેવચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્યના ગુરુ ) ૧૧૮, ૧૨૦, ટોડરમલ્લ ૨૨૮. ૧૩૦, ૧૩૧. દેવજી ૨૨૭. દેવડ રાજા ૨૪૧. ઢટ્ટર ૭૪. દેવદત્ત ૧૪, ૧૫. દેવદિન ૧૪, ૧૫. તડિત ૬૭. દેવધિ ૧૨૭, ૧૨૮, ૧૩૭, ૧૩૮. તપન ૬૯. દેવપાળ ૫૯. તિષ્યગુપ્ત ૩. દેવભદ્રસૂરિ ( આમિક) ૧૪૬. તીશભદ્ર ૨૮. દેવભદ્રાચાર્ય ૧૨૪, ૧૪૩. તૂણસિંહ ૨૦૪, ૨૫, ૨૧૧. દેવભોપાધ્યાય (ચૈત્રગચ્છ) ૧૫૦, ૧૫ર, ૧૫૩, તેજપાળ ૨૧૭, ૨૨૨. ૧૫૮, ૧૬૫, ૧૬૭. તેલા ધામી ૨૨૭. દેવભૂષણ ૨૦૧૦ તેલીપુત્ર આચાર્ય ૬૮, ૪, ૭૫. દેવદ્ધિગણિ ક્ષમાક્ષમણ ૯૩. દેવર્ષિ ૫૮. થાનસંધ ૨૧૬, ૨૨૧, ૨૨૮, ૨૩૦, ૨૩૧. દેવર્ષિ (બીજા) ૧૦૮. દેવરાજ ૧૪૩, ૧૪૭, ૧૯૪. દંડી ૧૧૩. દેવશર્મા ૯૦. દત્તરાજ ૫૫. દેવસુંદરસૂરિ ૧૫૭, ૧૬૪, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૧૮૪, દફરખાન ૧૪૩, ૧૮૬, ૧૯૪. ૧૮૫, ૧૪૭, ૧૪૮, ૧૮૯. દશાર્ણભદ્ર ૪૩. દેવસૂરિ ૧૦૬, ૧૦૭, ૧૧૭. દાક્ષિણ્યઈ દ્રસૂરિ ૧૦૫. દેવાનંદસૂરિ ૮૫, ૮૬, ૮૯, ૯૦. દાક્ષિણ્યચિહ્નસૂરિ ૧૦૫. દેવેંદ્રસૂરિ ૧૩૦, ૧૩૧. દાક્ષિણ્યાંકસૂરિ ૧૦૫. દેસૂરિ (તપગચ્છ) ૧૫૨, ૧૫૩, ૧૫૭, ૧૫૮, દાનીઆર ૨૧૬, ૨૨૧. ૧૫૯, ૧૬૦, ૧૬૫, ૧૬૬, ૧૬૭, ૧૬૮, દિન્નસૂરિ ૫૦, ૫૧, પર, ૫૩. ૧૬૯, ૧૭૩. દીર્ઘભદ્ર ૨૮. કોણ ૧૪૪. દુજણમલ્લ ૨૧૬, ૨૨૧. દુષ્ણસહસૂરિ (દુપ્રભસૂરિ) ૨, ૩. ધન ૬૩, દુર્બલિકા પુષ્પમિત્ર ૭૧, ૭૨, ૭૫, ૭૬, ૭૭. ધનગિરિ ૬૩, ૬૪. દુર્લભરાજ ૧૨૩. ધનદેવ ૮૬. દેદ ૧૭૨, ૧૭૩. ધનદેવ (બીજો) ૧૧૪. દેવચંદ્ર ૧૪૦ ધનદેવી ૧૨૧. દેવચંદ્રસૂરિ ૯૯. ધનપાળ ૬૩, Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૨: ધનપાળ કવિ ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, | નાગશર્માં ૨૧. ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૫, ૧૧૬. નાગશ્રી ૨૦, ૨૧. નાગહસ્તિસૂરિ ૬૧, ૬૨, ૯૧, ૯૨. નાગાર્જુન ૬૩. નાગાર્જુન ( વલ્લભીવાચનાવાળા ) ૯૧, ૯૨, ૯૩. નાગિણી દેવી ૧૧૬. નાગેઃ ૬૨ નાગેન્દ્ર ૭૧, ૭૨, ૭૯. નાથી ૧૪૫. નાથીબાઇ (હીરવિજયસૂરિની માતા) ૨૧૪,૨૧૮, ૨૨૪ નાહડ મંત્રી ૮૦, ૮૧, ૮૨. નીંખ ૧૯૪. ધનવિજય ૨૩૬. ધનશ્રી ૧૧૪. ધનસાર ૮૧. ધનેશ ૧૨૨. ધનેશ્વર ૮૨. ધમ્મિલ ૪. ધર્મ (વાદી) ૧૧૨, ૧૧૫, ૧૧૬. ધàાષસિર ૧૨૯, ૧૫૨, ૧૫૪, ૧૫૬, ૧૬૦, ૧૬૧, ૧૬૨, ૧૬૩, ૧૬૫, ૧૬૯, ૧૭૦, ૧૭૩, ૧૭૫, ૧૭૭, ૧૭૮, ૧૭૯. ધર્માંદાસ ગણિ ૫૭. ધર્મરાજ ૧૦૧, ૧૦૨. ધસાગર ઉપાધ્યાય ૨૦૩, ૨૧૮, ૨૨૩, ૨૨૫, ૨૪૦, ૨૪૧, ૨૪૪. ધસિર ૫૧, ૫૩. ધર્માંહંસ ૨૦૧. ધરણુશ્રેષ્ઠી ૧૮૩, ૧૮૬, ૧૮૯, ૧૯૬. ધવળ ૦૮. ધારિણી ૯, ૧૦. ધારિણી (બીજી) ૮૨. ધીરાજી ૨૦૭. ન નંદનભદ્ર ૨૮. નદરાજા ૨૯, ૩૫, ૩૬, ૩૮. નવસર ૧૦૨, ૧૦૩. નભસેના ૧૦, ૧૮. મિનાથ ૮૫, ૨૬, ૮૯. નરવાહન પર. નરિસંહ ૧૮૯. નરસિંહરિ ૯૦, ૯૧, ૯૨. નરસિંહસૂરિ (બીજા) ૧૪૫. નવલણ ૧૪૬. નૂપુરપડતા ( દુ`િલા ) ૧૪, ૧૫. નેમિચંદ્રસૂરિ ૧૦૭, ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૦, ૧૨૧. નેમિનાથ ૩૨, ૩૪, ૯૮, ૯૯, ૧૦૩, ૧૧૬, ૧૧૮, ૧૨૦, ૧૨૯, ૧૩૨, ૧૩૩, ૧૭૮, ૨૧૪, ૨૧૫, ૨૧૮, ૨૨, ૫ પ્રતાપ ૨૩૪. પ્રતિમા ૬૧. પ્રતિષ્ઠાકલ્યાણ ૨૦૧. પ્રતિષ્ઠાસેામ ૧૯૩. પ્રથમણી ૧૭૩, ૧૭૭, પ્રદ્યુમ્નસૂરિ ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૧૦૭ પ્રદ્યોતનસૂરિ ૮૦, ૮૧, ૮૨, ૮૫, ૮૬. પ્રભવસ્વામી ૫, ૬, ૭, ૮, ૧૧, ૧૨, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૩૧. પ્રભારાજ ૨૦૧, પ્રભુ ૨૩. પતા ૨૦૦. પદ્મ ૧૧૫. પદ્મચંદ્ર ૧૬૮. પદ્મતિલકસૂરિ ૧૫૬, ૧૫૭, ૧૬૭, ૧૬૪, ૧૭૯, Page #336 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૩ - પદ્મપ્રભુ ૮૯. પાશ્રી ૧૦, ૧૩. ફલ્યુરક્ષિત ૭૪, ૭૫. ૭૬. પદ્મસાગર ૨૩૬. કુલ ૬૧. પક્વસુંદર ગણિ ૨૩૧. કુલ્લાંબાઈ ૧૯૭. પદ્યસેના ૧૦, ૧૪. ફેઝી ૨૪૨. પદ્માવતી ૩૦, ૮૦, ૮૧, ૮૩, ૮૯, ૧૦૫, ૧૪૫, બ ૧૯૫. બ્રહ્મદીપ ૯૧, ૯૨. પર્વત શ્રેણી ૧૯૪. બ્રહ્મશાંતિ ૮૩. પરમહંસ ૫. બ્રહ્મા ૧૨૭, ૨૪૩. પરમાનંદસૂરિ ૧૫૬, ૧૫૭, ૧૬૩, ૧૬૪, ૧૭૯, બક ૧૨. ૧૮૦. બ૫ ૯૯, પાંડુભદ્ર ૨૮. બપ્પભટ્ટસૂરિ ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, પાટુજી ૨૧૬, ૨૨૧. બલમિત્ર ૫૧, ૫, ૫૪. પાણિની ૧૪૦. બલિસ્સહ ૩૩, ૩૫, ૪૮. પાદલિપ્તસૂરિ ૫૦, પર, ૫૩, ૬૧, ૨, ૩. બહુકર ૫૫. પાર્વતી ૧૪૦, ૧૩૪. બહુલ ૩૩, ૩૫, ૪૮. પાર્થ (યક્ષ) ૩૦. બાણ ૮૫, ૮૭, ૮૮, ૧૧૩, ૧૪૦. પાર્ધચંદ્ર ૧૯, ૨૦૩, ૨૦૪, ૨૦૬. બાલચંદ્ર ૧૫૧. પાર્શ્વનાથ ૩૦, ૫૦, પર, ૬૧, ૮૪, , ૧૨૨, બાલચંદ્ર (હેમચંદ્રસૂરિ શિષ્ય) ૧૩૯, ૧૪૦. ૧૬૬, ૧૭૩, ૨૦૨, ૨૧૪, ૨૧૫, ૨૧૮, બાહડ ૧૨૦, ૧૨૮, ૧૩૪, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯. ૨૨૦, ૨૩૯. બાંબી ૧૪૩, ૧૪૭, ૧૯૬. પાલક ૫૧, પર. બીજા (ધારી) ૧૯૭, ૧૯૯, ૨૦૩. પાહિણું ૧૩૦, ૧૩૧. બીરબલ ૨૩૩. પિંગલાચાર્ય ૧૪૦. બુદ્ધિસાગરસૂરિ ૧૨૩. પિટર્સન ૧૫૧. બૃહસ્પતિ ૧૩૮. પીરોજખાન ૧૯૭. ભ પુષ્પમિત્ર ૫૧, પર. ભટ્ટી ૯૯. પૂર્ણ ૧૭૮. ભદ્રકતિ ૧૦૦. પૂર્ણચંદ્ર ૧૨૬. ભદ્રગુપ્તાચાર્ય ૫૧, ૨૩, ૫, ૬, ૮, ૭૫. પૂર્ણભદ્ર ૨૮. ભબાહુવામી ૫, ૬, ૭, ૮, ૨૭, ૨૮, ૨૯, ૩૦, પૂર્ણ ૯૦. ૩૧, ૩૩, ૪૨, ૪૩, ૧૬૮. પેથડમંત્રી (પૃથ્વીધર) ૧૫૪, ૧૫૫, ૧૬૦, ૧૬૧ | ભદ્રા ૪૭, ૪૮. ૧૬૯, ૧૭૨, ૧૭૩, ૧૭૪, ૧૭૫, ૧૭૬, ભદિલા ૪. ૧૭૭, ૧૭૮, ૧૮૧. | ભદ્રેશ્વરસૂરિ ૧૨૯. Page #337 -------------------------------------------------------------------------- ________________ ભરત ચક્રવર્તી ૨૧૩, ૨૧૭. મહાદેવશ્રેણી ૧૯૬, ૨૦૦. ભવાની દેવી ૧૧૩. મહાધવળ ૭૮. ભાણ રાજા ૨૦૦, ૨૦૨. મહીધર ૧૨૧. ભાણે (વેષધારી ) ૧૮૪, ૧૮૭, ૧૯૭. મહીપાળ ૨૦૦. ભાનચંદ્ર ર૩૬. મહીસમુદ્ર ૨૦૧. ભાનુમિત્ર ૫૧, પર, ૫૪. મહેંદ્ર ૫૬. ભાવડ ૬૯. મહેંદ્રસૂરિ ૧૦૯, ૧૧૧, ૧૧૨, ૧૧૫. ભાવલા ૬૯. મહેદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય શિષ્ય) ૧૪૦. ભીમ ૧૧૪. મહેશ્વર ૧૮૧, ૧૮૪, ૧૮૭. ભીમ રાજા ૧૧૫. માણિક્યવિજયે ૧૨૮. ભીમ શ્રેણી ૧૭૪. માણિભદ્ર ૨૦૮, ૨૦૯, ૨૧૦. ભીમ સંઘપતિ ૧૫૪, ૧૬૦, ૧૬૬, ૧૭૭, ૨૦૦ માણેકદેવી ૨૦૬. ભીમ કુડલીયા ૧૪૭, ૧૪૮. માનતુંગસૂરિ ૮૪, ૮૫, ૮૬. ભીષ્મ પિતામહ ૧૭૭. માનદેવસૂરિ (પહેલા) ૮૦, ૮૧, ૨, ૮૩, ૮૪, ભુવન ૫૫, ૫૬. ૮૫, ૮૬, ૮૭. ભુવનવિવેક ૨૦૧. છે (બીજા) ૯૦, ૧, ૨, ૩, ૯૮. ભુવનસુંદરસૂરિ ૧૮૩, ૧૮૬, ૧૯૪. ,, (ત્રીજા) ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭. ભૂતદત્તા ૩૫. માનસિંહ ૨૧૫, રર૦, ૨૨૬. ભૂતદિન ૯૧, ૯૨. ભાનુકલ્યાણ ૨૨૬, ૨૨૮, ૨૩૦. ભૂતી ૩૫. માલ્હ/દેવી ૧૮૯. ભૂષણ ૨૪૩. મુકુંદ ૫૭ ભોજરાજા ૧૦૯, ૧૧૦,૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, | મુંજરાજા ૧૧૨, ૧૧૩. ૧૧૫, ૧૨૩, ૧૩૨. મુનિકીતિ ૨૦૧. ભેળક (યક્ષ) ૧૮. મુનિચંદ્રસૂરિ ૧૫, ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨, ૧૨૧, ૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૪૨, ૧૫. મંગળ ધરી ર૨૮. મુનિસુંદરસૂરિ ૧૮૧, ૧૮૩, ૧૮૬, ૧૮૭, ૧૯૩, મંડનગણિ ૬ર. ૧૯૪, ૧૯૬, ૨૦, ૨૪૦, ૨૪૧. મણિરત્નસૂરિ (મુનિરત્નસૂરિ) ૧૪૯, ૧૫૦, ૧૫૧, | મુનિસુવ્રતસ્વામી પ૫, ૧૩૫. ૧પર. મુરંડ ૬૨. મનક ૬, ૮, ૨૫, ૨૬ ૨૭. મુરાદ ૨૩૫. મમ્મટ ૧૪૦. મૂળરાજ ૧૪૨. મયૂર ૮૫, ૮૭, ૮૮. મૂળા શેઠ ૨૪૨. મલયગિરિજી ૫૦, ૧૩૦, ૧૩૧. મેઘરથ ૧૬, ૧૭. મહાકીર્તિ ૮૬, ૮૭. મેધા ૨૦૬. મ Page #338 -------------------------------------------------------------------------- ________________ - ૨૮૫ : મેરુરાજ ૨૦૧૦ રોણા ૩૫. રેવતીમિત્રસૂરિ ૫૧, ૫૩. રેવતી મિત્રસૂરિ (બીજા) ૯૧, ૯૨. યક્ષા ૩૧, ૩૫, ૩૭, યક્ષદત્તા ૩૫, ૩૭. યશ ૧૧૬. થશચંદ્ર ૧૪૦. યદેવસૂરિ ૯૮, ૯૯. યશોધન ૧૪૫. યશોભદ્ર (સંભૂતિવિજય શિષ્ય) ૨૮. યશોભદ્ર ૧૦૭, ૧૧૭, ૧૧૯, ૧૨૧. યશોભદ્રસ્વામી ૫, ૬, ૮, ૨૭, ૨૮, ૩૧. યશમિત્ર ૯, ૧૦. યશોવર્મા ૧૦૦. યાકિની મહત્તા ૯૪. લક્ષ્મીધર ૮૬. લક્ષ્મીપતિ ૧૨૩. લક્ષ્મીવતી ૩૫. લક્ષ્મીસાગરસૂરિ ૧૯૮, ૧૯૯, ૨૦૦, ૨૦૧, ૨૦૨. લખમશી ૧૯૭. લબ્ધિસમુદ્ર ૨૦૧. લબ્ધિસાગર ૨૪, ૨૪૧. લલિતા ૨૧. લલિતાંગ ૨૧, ૨૨. લવજી ૧૯૭. લાવણ્યસમય ૨૦૧. લુકાશાહ ૧૪૩, ૧૪૭, ૧૯૬, ૧૯૭, ર૩૫. રત્નપ્રભસૂરિ ૧૨૯ રત્નપાલ ૨૨૫, ૨૨૬. રત્નમંડન ૨૦૦. રત્નશેખરસૂરિ ૧૮૧, ૧૪૩, ૧૪૭, ૧૯૬, ૧૯૮, ૧૯૯૮ રંભા ૨૨૪. રવિપ્રભસૂરિ ૯૮, ૯૯. રાઘવ ગંધર્વ ૨૨૭. રાજડ ૧૫૧. રાજતિલક ૨૦૧. રાજપ્રિયસૂરિ ૨૦૧. રાજવિમળ ૨૨૫. રાણું ૨૨૪. રામચંદ્રસૂરિ ૧૪૦. રામજી ૨૧૩, ૨૧૭. રામજી (બીજો) ૨૨૫, ૨૨૬. રુકિમણું ૬૬. રૂદ્રમા ૭૪, ૭૫. રૂપજી ૧૯૭. વજસ્વામી પ૦, ૫૧, પર, ૫૩, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૭૧, ૭૨, ૭૫, ૭૯, ૧૫૫, ૧૧, ૧૭૦. વજસેન ૧૬૮. વસેનસૂરિ ૬, ૭૦, ૭૧, ૭૨, ૭૩, ૭૪, ૭૯, ૯૧, ૯૨. વનરાજ ૯૮, ૯૯. વર્ધનકુંજર ૧૨. વર્ધમાનગણિ ૧૪૦. વર્લ્ડ માનસ્વામી (મહાવીરસ્વામી) ૨, ૩, ૪, ૫, ૭, ૪૭, ૫૦, ૫૧, ૫૨, ૮૦, ૮૧, ૧૦૧, ૧૧૦, ૧૧૨, ૧૨૪, ૧૨૮, ૧૪૫, ૧૯૫, ૨૦૮, વર્ધમાનસૂરિ ૧૨૩. વરરુચિ ૩૬, ૩૭, ૩૮. વરસિંહ ૧૯૭. વરાહમિહીર ૭, ૮, ૨૮, ૨૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્ર-પુષ્પમિત્ર ૭૫. વિષ્ય (રાજા) ૨૩. વસ્તુપાળ ૧૫૨, ૧૫૩, ૧૫૮, ૧૬૫, ૧૬૭. વિધ્ય મુનિ ૭૫. વસુપાલિત ૧૦. વિનયચંદોપાધ્યાય ૧૧૮, ૧૨૦, ૧૨૧, ૧૨૪. વસુભૂતિ ૪૪. વિનયધર ૨૩. વસુષેણ ૧૦. વિબુધપ્રભસૂરિ ૯૮, ૯૯. વાછીગ ૧૪૩. વિમળચંદ્રસૂરિ ૧૦૩, ૧૦૪, ૧૦૫. વાદીદેવસૂરિ ૧૧૬, ૧૧૮, ૧૨૦, ૧૨૫, ૨૬, ૧૨૭, વિમળપ્રભસૂરિ ૧૫૬, ૧૬૩, ૧૭૯, ૧૮૦ ૧૨૮, ૧૨૯, ૧૪૨. વિમળશ્રી ૧૭૨, ૧૭૩. વાનર ઋષિ ૨૧૧. વિમળહર્ષ ૨૧૫, ૨૧૯, ૨૩૦, ૨૪૦, ૨૪૧. રામદેવ ૧૩૮. વિમળા ૨૨૪. વાહડ ૧૪૩. વિમળેશ્વર ૧૩૧. વિક્રમરાજા ૫૦, પર, ૫૮, ૧૯, ૬૦, ૬૧, ૬૯, વિશાળરાજ ૧૯૩. ૧૪૦, વિષ્ણુ (મુરારિ) ૧૧૧, ૧૧૩, ૧૧૪, ૧૨૭. વિક્રમસૂરિ ૯૦, ૯૧, ૯૨. વીપા પારેખ ૨૪૨. વિજયચંદ્ર (તપા) ૧૫૨, ૧૫૩, ૧૫૮, ૧૫૯] વીરગણિ ૧૨૧. ૧૬૦, ૧૬૫, ૧૬૭, ૧૬૮. વીરજી ૧૯૭, વિજયચંદ્ર (અંચળ) ૧૪૫. વરદત્ત ૮૪. વિજયદાનસૂરિ ૨૦૩, ૨૧૩, ૨૧૭, ૨૧૮, ૨૨૩, વીરનાગ ૧૨૬. ૨૨૪, ૨૨૫, ૨૭૮. વીરવિજય ૪૦, ૧૨૦. વિજયબ્રહ્મ ૬૧. વીરસિંહ પ૩. વિજયવર્મા ૫૯. વીરસૂરિ ૮૫, ૮૬, ૮૯. વિજયશેઠ ૧૭૭. વિશળદેવ ૧૫૪ ૧૫૯ વિજયસિંહસૂરિ (તપાગચ્છ) ૧૪૯, ૧૫૦, ૧૫૧. વૃદ્ધદેવસૂરિ ૮૦, ૮૧, ૮૨. વિજયસિંહસૂરિ (થિરાપગ૭) ૧૧૪, ૧૧૫. વૃદ્ધવાદીસૂરિ ૫૦, ૧૨, ૧૩, ૫૭, ૫૮, ૧૯, ૬૦. વિજયસેનસૂરિ ૨૧૬, ૨૨૧, ૨૩૩, ૨૩૫, ૨૩, વેણું ૩૫. ૨૪૦, ૨૪૧, ૨૪૨, ૨૪૩, ૨૪૪. વરોધ્યાદેવી) ૬૧. વિજયસેનસૂરિ (નાગૅદ્રગચ્છ) ૧૫૧. વિજયા શેઠાણું ૧૭૭. શ્રમણદત્ત ૧૦. વિજયા (દેવી) ૮૦, ૮૧, ૮૩, ૮૪, ૯૩. શ્રીધર ૧૨૩. વિદ્યાધર ૭૧, ૭૨, ૭૯. શ્રીપતિ ૧૨૩. વિદ્યાનંદસૂરિ ૧૫૪, ૧૫૯, ૧૬૦, ૧૬૮, ૧૬૯. શ્રીપાલ કવિ ૧૨૮, ૧૫૧. વિદ્યાસાગરગણિ ૨૦૪, ૨૦૫, ૨૧૦. શ્રીપાલ (હીરવિજયસૂરિના બંધુ) ૨૨૪. વિદ્યુમ્માલી ૧૬, ૧૭. શ્રીપાળ કે ઠારી ૨૦૨. વિંધ્ય ૧૩. શ્રીયક ૩૫, ૩૮, ૩૯. Page #340 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૭ શ્રીરામ. ૧૭૫. સ્થૂલભદ્ર ૨૮, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૬, શ્રીવત્સ ૧૮૩. ૩૯, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૪૭, ૧૭૭, શ્રેણિક ૯. ૨૦૪, ૨૦૫. શકડાલ ૨૯, ૩૪, ૩૫, ૩૬, ૩૭, ૩૮, ૪૧. સ્વાતિ ૪૯. શંકર (મહાદેવ) ૬૧, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, | સંગમસિંહ ૬૨, ૧૧૪, ૧૩૪, ૨૩૩, ૨૪૩. સંગ્રામની ૧૫૪, ૧૬૦. શંકરાચાર્ય ૧૦૨, ૧૪૨. સંઘજી ૨૨૪. શતાયુદ્ધ ૧૧. સંઘસાધુ ૨૦૧. શય્યભવસૂરિ ૫, ૬, ૮, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, | સજજન મંત્રી ૧૩૩. ૩૧.. સજજને ૧૮૯. સ્યામાચાર્ય ૩૩, ૩૫, ૪૮, ૫૦. સત્યમિત્ર ૯૧, ૯૨. સાતવાહન ૫૫. સદારંગ ૨૧૬, ૨૨૧. શાંતિચંદ્રોપાધ્યાય ૨૧૬, ૨૨૧, ૨૨૨, ૨૩૩, ૨૩૪, | સંપ્રતિ ૩૨, ૩૪, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૯૯, ૨૩૫, ૨૩૬. ૧૩૫, ૨૦૪, ૨૦૫, શાંતિનાથ ૬, ૮, ૨૫, ૪૩. સંભૂતિવિજય ૫, ૬, ૮, ૨૭, ૨૮, ૩૧, ૩૩, શાંતિરિ (વાદીતાલ) ૮૯, ૧૦૬, ૧૦૭, ૧૧૨, ૩૦, ૪૨. ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૨૪, ૧૨૫, ૧૨૮. સમરથ ૨૨૫. શાલિભદ્ર ૪૩. સમરરાજ ૧૪૬. શિવભૂતિ ૭૭, સમરસિંહ ૧૬૬. શીતાબખાન ૨૨૬. સમુદ્રદત્ત ૧૦. શીલગુણસૂરિ ૯૯. સમુકપ્રિય ૧૦. શીલગુણસૂરિ (આમિક) ૧૪૬. સમુદ્રથી ૯, ૧૦. શીલાંકાચાર્ય ૧૨૧. સમુદ્રસૂરિ ૯૦, ૯, ૯૨, ૯૩. શીહાબખાન ૨૨૭, ૨૨૮, ૨૨૯, ૨૩૦. સર્વદેવ ૧૫૧. શુભતિલક ૨૦૧. સર્વદેવ ૧૦૮, ૧૦૯. શુભરને ૧૯૭. સર્વદેવસૂરિ (પહેલા) ૮૨, ૧૦૪, ૧૦૫, ૧૦૬, શુભરત્નસૂરિ ૨૦૧ ૧૦ ૭, ૧૦૮, ૧૫૦. શેરખાન ૨૨૫. સર્વદેવસૂરિ (બીજા) ૧૦૬, ૧૦૭, ૧૧૭, ૧૧૯, ૧૨૧. શેષજ ૨૧૬, ૨૨૧. સર્વાનુભૂતિ (યક્ષ) ૧૫, ૧૦૮, શોભન (યક્ષ) ૧૫. સરસ્વતી ૫૩, ૫૪. શેભન (મુનિ) ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૨. સહસ્ત્રમલ ૧૮૩, ૧૮૬, ૧૯૫. સહસમલ ૭૮. સ્કંદિલાચાર્ય (માથુરી વાચનાવાળા) ૯૩. સાગરદન ૧૦. સ્કંદિલાચાર્ય ૫૧, ૨૩, ૫૬, સાજણ ૧૫૭, ૧૬૪, Page #341 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૮ - સાંડિલ્ય ૩૩, ૩૫, ૫૦. સુરજી ૨૨૪. સાધુરત્નસૂરિ ૧૮૧, ૧૮૪, ૧૮૫, ૧૮૮, ૨૦૩. | સુરપાળ ૯૫, ૯૬. સામંતભદ્રસૂરિ ૭૦, ૭૧, ૭૨, ૭૯, ૮૦, ૮૧, ૧૫૦. | સુરસુંદરી પ૩. સામંત મંત્રો ૯૯. સુસ્થિતસૂરિ ૩૨, ૩૫, ૪૯, ૫૦, પર, ૧૫૦. સામુચ્છેદિક ૩૩, ૩૪, ૪૮. સુસીમ ૧૨. સારંગદેવ ૧૫૫, ૧૬૧, ૧૭૮. સેણું ૩૫. સાલ્ડ ૨૦૦. સોમચારિત્રગણિ ૨૦૦, ૨૦૧. સાલિગ ૮૧. સમય ૧૮૩. સિદ્ધપાલ ૧૫1. સોમજયસૂરિ ૨૦૧. સિદ્ધરાજ જયસિંહ ૧૧૮, ૧૦, ૧૨૨, ૧૨૮, સોમજી ૨૪૪. ૧૨૯, ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૧૩૪, ૧૩૮, | સોઢ ૧૧૬. ૧૩૯, ૧૪૭, ૧૪૩. સોઢલ ૧૧૩. સિદ્ધસારસ્વત કવિ ૧૧૫. સેમતિલકસૂરિ ૧૫૨, ૧૫૬, ૧૫૭, ૧૬૩, ૧૬૪, સિદ્ધસેન દિવાકરસૂરિ ૫૦, પર, પ૩, ૫૭, ૫૮, ૧૭૯, ૧૮૦, ૧૮૧, ૧૮૪, ૧૮૭. ૫૯, ૬૦, ૬૧, ૯૮, ૧૪૩. સોમદત્ત (પહેલો) ૧૯ સિદ્ધસેનસૂરિ ૯૯, ૧૦૦. સોમદત્ત (બીજો) ૨૦. સિદ્ધાન્તચિ ર૦૧. સોમદેવ ૧૯૭, ર૯૬, ૨૦૦, ૨૦૧. સિદ્ધાન્તવિક ૨૦૧. સોમદેવ ૭૪, ૭૫. સિદ્ધિચંદ્રજી ૨૩૫, ૨૩૬. સોમપ્રભસૂરિ (પહેલા) ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૫ર. સીમંધરસ્વામી ૭૬, ૧૨૧, ૧૨, ૧૪૫. સોમપ્રભસૂરિ (બીજા) ૧૫૨, ૧૫૬, ૧૫૭, ૧૬૩, સીહગિરિ ૫૦, ૫૧, પર, ૫૩, ૬૩, ૬૪, ૬૮. ૧૬૪, ૧૭૯, ૧૮, ૨૦૪, ૨૦૫, ૨૧૦. સુકમ ૭૩. સેમવિજયગણિ ૨૩૬, ૨૩૮, ૨૪૦, ૨૪. સુદર્શન શેઠ ૧૭૭. સોમશ્રી ૧૯. સુધર્મારવામી ૨, ૩, ૪, ૭, ૯, ૧૧, ૨૨, ૩૧, | સોમસાગર ૨૨૭. ૩૩, ૩૫, ૪૯, ૭૮, ૧૨૧, ૧૫૦. સોમસુંદરસૂરિ ૧૮૧, ૧૮૨, ૧૪૩, ૧૮૪, ૧૮૫, સુધાનંદસૂરિ ૨૦૧. ૧૮૬, ૧૮૮, ૧૪૯, ૧૯૦, ૧૯૩, ૧૯૪, સુધાભૂષણ ૨૦૧. ૨૦૦, ૨૨૪, ૨૨૬. સુનંદા ૬૩, ૬૪. સોમિલ ૪. સુપ્રતિબદ્ધસૂરિ ૩૨, ૭૫, ૪૮, ૪૯, ૫૦, પર. સોલક ૧૯. સુબંધુ ૧૧૩. સૌભાગ્યદેવી ૧૭૪. સુમતિકૃત ૨૦૧. સુમતિસાધુસરિ ૧૯૮, ૧૯૯, ૨૦૧, ૨૦ ૨. હબીબુલ્લાહ ૨૩૫. સુમતિસિંહ ૧૪પ. હર્ષદેવ ૮૬. સુમતિસુંદરસૂરિ ૨૦૧. હર્ષ રાજા ૧૪૦. Page #342 -------------------------------------------------------------------------- ________________ હિરકત ૨૦૩. હરિભદ્રસૂરિ ૫૦, ૮૯, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૫, હરિષ ૧૯૬. હંસ ૯૫. ૯૬, ૯૮, ૧૦૬, ૧૧૭, ૧૧૮, ૧૧૯, હ્રીદેવી ૧૦૫. ૧૨૨, ૧૨૫, ૧૮૯. હુંસધીર ૨૦૩. હીરવિજયસૂરિ ૨૧૩, ૨૧૮, ૨૨૨, ૨૨૩, ૨૨૪, અ. અગુલ સતિ ૧૨૫, ૧૯૫. અધ્યાત્મ કલ્પદ્રુમ ૧૯૫. અધ્યાત્મદીપિકા ૧૪૪. અન્યયેાગવ્યવ ́દદ્ર ત્રિશિકા ૧૪૧, ૧૪૨. અનુયેાગદ્દારસૂત્ર ૯૭, અનુશાસનાંકુશકુલક ૧૨૬. અનેકાથ કાશ ૧૪૧. ૨૮૯ : ૨૨૫, ૨૨૬, ૨૨૭, ૨૨૮,૨૩૧, ૨૩૨, | હેમાદિ ૧૭૫, ૧૭૬. ર. ગ્રંથા, સ્તુતિઓ તથા સ્તાત્રા વિગેરે અનેકાંતજયપતાકા ૯૭, ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૫. અનેકાંતવાદપ્રવેશ ૯૭. અયેાગવ્યવòદાત્રિશિકા ૧૪૧. અસહસ્રનામસમુચ્ચય ૧૪૩. અર્જુન્નતિ ૧૪૧, ૧૪૨. અવસ્થાઙલક ૧૪૪, અષ્ટક પ્રકરણા ૯૭. આ આગમઅષ્ટોત્તરી ૧૨૨. આગમિક વસ્તુવિચારસાર ૧૨૪. આચારપ્રદીપ ૧૮૩, ૧૮૭, ૧૯૬. આચારાંગ નિયુક્તિ ૩૧. આત્મનિ‘દાદ્દાત્રિ'શિકા ૧૩૬ ૩૭ ૨૩૪, ૨૩૫, ૨૩૭, ૨૩૮, ૨૩૯, ૨૪૦, ૨૪૧, ૨૪૨. હેમદ્રાચાર્ય ૪૯, ૯૮, ૧૧૩, ૧૧૮, ૧૨૦, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૩૪, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૫, ૧૪૮, ૨૩૪. હેવિમળસૂરિ ૧૯૮, ૧૯, ૨૦૨, ૨૦૪, ૨૦૧, 208, 2019, 202. આત્મપ્રવાદ ૨૭. આપ્તમીમાંસા ૮૦. આરાધના કુલક ૧૨૨. આરાધના પતાકા ૧૯૩. આરાધનાસૂત્ર (પયન્ના) ૧૫૬, ૧૬૩, ૧૭૯, આવશ્યક નિયુક્તિ,વૃત્તિ ૭, ૮, ૩૧, ૭૧, ૭૨, ૯૭, ૧૮૨, ૧૮૪, ૧૮૮, ૧૯૭, આવશ્યક પાક્ષિક સપ્તતિ ૧૨૫. ઉ. ઉસૂત્રપાદ્બટ્ટન કુલક ૧૪૪. ઉત્તરાધ્યયનસૂત્ર, ટીકા, નિયુક્તિ ૩૧, ૫૦, ૧૦૬, ૧૦૭, ૧૧૬, ૧૨૮, ૧૮૮. ઉદયસુંદરી ૧૧૩. ઉપદેશકુલક ૧૪૪. ઉપદેશપ`ચાશિકા ૧૨૬. ઉપદેશ પદ પ્રકરણ ને વૃત્તિ ૯૭, ૧૧૭, ૧૧૯, ૧૨૫. ઉપદેશમાળા ૫૭, ૧૪૨, ૧૮૨, ૧૮, ૧૯૩. ઉપદેશરત્નાકર ૧૮૭, ૧૮૬, ૧૯૫. ઉપદેશામૃત કુલક (૧૨) ૧૨૬. ઉવસગ્ગહરસ્તવ ૭, ૮, ૩૦, ષિત ભાજન કથા ૧૫૭, ૧૬૪, ૧૮૦, ઊણાદિ સૂત્રવૃત્તિ ૧૪૧, Page #343 -------------------------------------------------------------------------- ________________ ઋષભચરિત્ર ૧૧૩. ઋષભપંચાશિકા ૧૧૨. ઋષિભાષિત નિયુક્તિ ૩૧. ગચ્છાચારપયન્તો ૨૨૧. ગણધરસાર્ધશતક ૧૪૪. ગણપાઠ ૧૪૨. ગાથા કોષ ૧૨૫. ગુવીવલી ૩૩, ૩૪, ૧૮૧, ૧૮૪, ૧૮૫, ૧૮૮, - ૧૯૫, ૨૪૦, ૨૪૧. ગુરુગુણરત્નાકર ૧૮૨, ૧૮૫, ૨૦૦, ૨૦૧૮ ગુરુપરતંત્ર સ્તોત્ર ૧૪૪. ગોમટ્ટસાર. ૭૮. આ ઘનૌઘનવખંડપાર્શ્વનાથ ૧૮૨, ૧૮૪, ૧૮૮. ચતુર્વિશતિજિનસ્તુતિ ૧૦૩. ૧૧ર. ચર્ચરી પ્રકરણ ૧૪૪. ચિંતામણિ ૨૨૫. ચૂડામણિ વૃત્તિ ૧૪૧. ચૈત્યવંદન કુલક ૧૪૪. ચિત્યવંદન મહાભાષ્ય ૧૧૬. એકાકેશ ૧૪૧. ધનિયુક્તિ ૩૧, ૧૮૮. ક્ષમાવલ્લીબીજ ૯૭. ક્ષેત્રવિચાર ૫૦. ક્ષેત્રસમાસ ૧૮૯, કથાકેશ ૯૭. કથામહોદધિ ૧૯૬. કપૂરપ્રકર ૧૯૬. કર્મગ્રંથ ૧૫૪, ૧૬૦, ૧૬૭, ૧૮૯. કર્મચંદ્ર ચોપાઈ ૨૩૯. કર્મપ્રકૃતિ ૧૨૫. કર્મપ્રવાદ ૨૭. કર્માસ્તવ વૃત્તિ ૯૭. કલ્પસૂત્ર ૩૧, ૧૬૮, ૨૩૬. કલ્યાણક સ્તોત્ર ૧૮૨, ૧૮૬, ૧૯૩૫ કલ્યાણમંદિર સ્તવ ૫૦, પર, ૬૧. કાદંબરી ૧૧૩. કાલશતક ૧૨૬. કાલસ્વરૂપદાત્રિશિકા ૧૪૪. કાયસ્થિતિભવસ્થિતિ પ્રકરણ ૧૫૬, ૧૬૨, ૧૭૨. કાવ્યપ્રકાશ ૧૯૩. કાવ્યાનુશાસન ૧૧૩, ૧૪૧, ૧૪૨. ઝિયારત્નસમુચ્ચય ૧૮૨, ૧૮૪, ૧૮૯. કુમતિમતમુદ્દાલ ૨૩, ૨૨૩. કુમારપાળચરિત ૧૪૨. કુમારપાળ પ્રતિબંધ ૧૫૧. કુવલયમાળા ૧૦૫, ૧૬. કૃપારસકેશ ૨૧૬, ૨૨૨, ૨૩૪, ૨૩૯. છંદનુશાસન ૧૧૩, ૧૪૨. જ્ઞાનપંચક વિવરણ ૯૭. જ્ઞાનાદિય પ્રકરણ ૯૭. જગદ્ગસ કાવ્ય ૨૩૨, ૨૩૯. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ ૯૭, ર૩૯. જંબલીપ સંગ્રહણી ૯૭. જંબદીપ સમાસ ૫૦. જયજંતુક૫ ૧૧૧. જયતિહુઅણુ ૧૨૨. જય વૃષભ ૧૫૬, ૧૫૭, ૧૬૨, ૧૬૪, ૧૭૨. જયાનંદ ચરિત્ર ૧૯૫. જાતિવ્યાવૃત્તિ ૧૪ર. જિતકલ્પસૂત્ર ૯૭, Page #344 -------------------------------------------------------------------------- ________________ * ૨૯૧ :: જિત મર્યાદા ૩૩, ૩૫, ૫૦. દેશ્યકેશ ૧૪૧. જિનસ્તુતિ શતક ૮૦. દેશીનામમાળા ૧૦૬, ૧૦૭, ૧૧ર, જિનસ્તોત્ર રત્નકેષ ૧૯૫. જિનેન યેન ૧૫૬, ૧૬૩, ૧૭૯, ધ્યાનશતક ૯૧, ૧૨, ૯૭, ૯૮. જીવવિચારપ્રકરણ ૧૧૬. ધર્મબિંદુ ૯૭, ૧૨૫. જેનરાસમાળા ૨૩૯ ધર્મરન પ્રકરણ ૯૭, ૧૫૪, ૧૬૦, ૧૬૭. ધર્મશાસ્ત્ર ૧૧૬. ઠાણુગસૂત્ર ૫૦. ધર્મશિક્ષા ૧૨૪. ધર્મોપદેશકુલક (૧-૨) ૧૨૬. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર ૧૩૬, ૧૪૧. ધાતુપાઠ ને વૃત્તિ ૧૪૧. નૈવેદ્યગોષી ૧૯૧, ૧૯૬. ધાતુપારાયણ ૧૪૧. સંજય સ્તંત્ર ૧૪૪. ધૂત ખ્યાન ૯૭. તત્ત્વાર્થસૂત્ર ૩૩, ૩૫, ૪૮, ૪૯, ૫૦. તિજયપહુક્ત ૮૪. ન્યાયપ્રવેશ વૃત્તિ ૯૭. તિલકમંજરી ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૫. ન્યાયવિનિશ્ચય ૯૭. ત્રિદશતરંગિણી ૧૮૩, ૧૮૬, ૧૫. ન્યાયસૂત્ર ૬૧. ન્યાયાવતાર ૬૧, ૯૭. દ્વયાશ્રય મહાકાવ્ય ૧૪૧, ૧૪૨. નંદિસ્થવિરાવલી ૩૩, ૩૫. દ્વાદશ જિનવિચાર ૨૩૯. નંદીસૂત્ર લઘુત્તિ ૯૭. દ્વાદશ વર્ગ ૧૨૬. નવતત્ત્વ ૧૫૧, ૧૮૨, ૧૮૬, ૧૪૯, ૧૯૩. દિ જવદન ચપેટા ૯૭, ૧૪૧. નિઘંટુકોષ ૧૪ો. દર્શનશુદ્ધિ ૧૨૫. નિર્વાણકલિકા ૬૩. દશકુમાર ૧૧૩. નેમનાથ નવરસ ફાગ ૧૯૩, દશવૈકાલિક ૬, ૮ ૨૬, ૨૭, ૩૧, ૯૭, ૧૨૩, ૧૪૪. નૈષધકાવ્ય ૧૨૫. દિશાશ્રુતસ્કંધ ૩૧. દાનપ્રદીપ ૧૯૪. પ્રજ્ઞાપના (પન્નવણ ) સૂત્ર ૩૩, ૩૫, ૪૮, ૫૦, દીવાલીક૯૫ ૧૮૪, ૧૮૬, ૧૯૪. ૧૮૮. દુષમા સંધસ્તોત્ર ૩૦, ૩૪, ૫૧, ૨૩, ૬૮, ૨૪૦, પ્રજ્ઞાપના સૂત્ર પ્રદેશ વ્યાખ્યા ૯૭, ૨૪૧. પ્રત્યાખ્યાન પૂર્વ ૨૭. દષ્ટિવાદ ૩૦, ૪૨, ૪, ૭૮. પ્રત્યાખ્યાન વિવરણ ૧૯૭. દેવનિમ્મલ ૧૧ર. પ્રતિક્રમણ વિધિ ૧૯૪. દેવા પ્રોડ્ય ૧૫૭, ૧૬૪, ૧૮૧. પ્રતિક્રમણ સામાચારી ૧૨૪. દેવેંદ્રનરકેંદ્ર પ્રકરણ ૧૨૫. પ્રતિકાક૬૫ ૯૭. ‘રનિશ ૧૫૬, ૧૬૨, ૧૨. | પ્રબંધ ચિંતામણિ ૧૨૦. ૫ Page #345 -------------------------------------------------------------------------- ________________ - ૨૯ર :પ્રબોધચંદ્રોદય વૃત્તિ ૧૯૬. બૃહન્નવ્ય ક્ષેત્રસમાસ ૧૫૭, ૧૬૪, ૧૮૦. પ્રબોધદય ગ્રંથ ૧૪૪. બહસંગ્રહણી ૯૭, પ્રભાવક ચરિત્ર ૫૦, પર, ૫૭, ૮૨, ૮૫, ૮૬, ૮૭. પ્રમાણનાતવાલો કાલંકાર ૧૨૯. ભક્તામરસ્તોત્ર ૮૫, ૮૮. પ્રમાણુમીમાંસા ૧૪. ભગવતી (વિવાહપત્તિ ) પ૦, ૨૦૦. પ્રમેયરનકોશ ૧૨૫. ભયહર (નમિણ) સ્તવ ૮૫, ૮૯. પ્રશ્નપ્રકાશ ૬૩. ભવિસયસત્તકા ૧૪૪. પ્રશ્નોત્તરશતક ૧૨૪. ભાષ્ય ૧૫૪, ૧૬૦, ૧૬૭, ૧૮૨, ૧૮૬. પ્રશમરતિ પ્રકરણ ૫૦. મ પ્રાભાતિક સ્તુતિ ૧૨ ૬. મંડળ વિચારકુલક ૧૨૬. પંચલિંગી ૯૭. મહરહિયસ્તોત્ર ૧૪૪. પંચવસ્તુ પ્રકરણ ૯૭. મહાનિશીથ ૬૮. પંચસ્થાનક ૯૭. મહાવિદ્યાવિડંબન ૧૯૪. પંચસંગ્રહ ટીકા ૯૭. મિત્રચતુષ્ક કથા ૧૯૫. પંચસૂત્ર પ્રકરણ ૯૭. પંચાશક ૫૦. મુનિસુવ્રતસ્તવ ૧૮૨, ૧૮૪, ૧૮૮. મૃગાપુત્રની સજઝાય ૨૦૩. પંચાશક પ્રકરણ ૯૭, ૧૨૨. પટ્ટાવલી ૬૮, ૭૦, ૭૨, ૯૧, ૯૨, ૧૨૩, ૧૪૪. મૃગાવતી ચરિત્ર ૨૩૯. મક્ષોપદેશ પંચાશિકા ૧૨૬. પદસ્થાનવિધિ ૧૪૪. પર્યુષણક૫ ૧, ૨. પરિશિષ્ટ પર્વ ૧૪૧. યત્રાખિલ ૧૫૬, ૧૫૭, ૧૬૩, ૧૬૪, ૧૭૯, પાક્ષિકસપ્તતિકા ૧૧૮, ૧૨૦, ૧૨૫, ૧૯૫. યતિજિતકલ્પ ૧૫૬, ૧૬૩, ૧૭૯, ૧૮૨, ૧૮૫,૧૮૮. પાંડવચરિત્ર ૧૪૨. યતિદિનકૃત્ય ૯૭. પાર્શ્વનાથ સ્તોત્ર ૧૪૪. યુદંઘી (સ્તુતિ) ૧૪૪. પિંડનિયુક્તિ ૩૧, ૧૨૧, ૧૯૪. યુવરાજર્ષિ કથા ૧૫૭, ૧૬૪, ૧૮૦. પિંડવિશુદ્ધિ ૧૨૪. યુત્યનુશાસન ૮૦. પૂજાપ્રકરણ ૫૦. યોગદષ્ટિસમુચ્ચય ૯૬, ૯૭. પૌષધ વિધિ પ્રકરણ ૧૨૪. યોગબિંદુ ૯૬, ૯૭. યોગવિંશિકા ૯૬. બલાબલસૂત્ર વૃત્તિ ૧૪૨. યોગશતક ૯૬. બાલભાષા વ્યાકરણ ૧૪૧. યોગશાસ્ત્ર ૧૩૬, ૧૩૯, ૧૪૧, ૧૮૨, ૧૮૬, ૧૯૩. બુદ્ધિસાગર વ્યાકરણ ૧૨૩. ૧૯૬, ૨૪૩. બહતક્ષેત્રસમાસ ૯૭. બકકલ્પસૂત્ર ૩છે. રત્નત્રયકુલક ૧૨૬, Page #346 -------------------------------------------------------------------------- ________________ લઘુશાન્તિ ૮૧, ૮૪. લલિતવિસ્તરા ૯૭, ૧૨૫. લાભાયદાસ ૨૩૯. લિ’ગાનુશાસન ૧૪૧. લેાકતત્ત્વનિ ય ૯૭ ઢેકબિન્દુ ૯૭. લ વ્યવહારસૂત્ર ૩૧ વ્યાકરણુક૫ ૯૭. વ્યાખ્યાનદીપિકા ૧૯૪. વનસ્પતિસઋતિકા ૧૨૫, ૧૯૫. વસ્તુપાલ રાસ ૨૦૨. વાસવદત્તા ૧૧૩. વિચારામૃતસ’ગ્રહ ૧૮૮. વિજયપ્રશસ્તિ કાવ્ય ૨૩૯, ૨૪૪. વિદ્યાનંદ વ્યાકરણ ૧૫૪, ૧૫૯, ૧૬૫, ૧૬૯. વિવિધતીર્થંકલ્પ ૫૦. વિવેકમ’જરી ૧૪૯, ૧૫૦ ૧૧. વિશ્વશ્રીધર ૧૮૨, ૧૮૫, ૧૮૮. વિશતિવિશતિકા ૯૭, વિશેષણવતી ૯૭. વિશેષાવશ્યક ભાષ્ય–ટીકા ૯૭, ૯૮. વીતરાગ મહાદેવ સ્તેાત્ર ૧૩૬, ૧૪૧. વીરસ્તવ ૯૭, ૧૧૨. શ શ્રાદ્ધનિકૃત્ય ૧૫૪, ૧૬૦, ૧૬૭. શ્રાદ્ધ પ્રતિક્રમણ વૃત્તિ ૧૮૩, ૧૮૭, ૧૯૬ શ્રાવિધિસૂત્ર ૧૮૧, ૧૨૩, ૧૯૬, શ્રાવકપ્રપ્તિ ૫૦. શ્રીતીય રાજ ૧૫૭, ૧૬૪. શ્રીનાભિસંભવ ૧૫૭, ૧૬૪. શ્રીમદ્ ૧૫૬, ૧૬૩, ૧૭૯. શ્રીમીર ૧૫૭, ૧૬૪. .. ૨૯૩ શ્રીશૈવેય ૧૫૭, ૧૬૪. શતાથી ૧૫૧. શા-તરસભાવના ૧૯૫. શાંતિનાથ રાસ ૨૩૯. શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૯૭. શિવમ સ્વામી ૧૬૭. શિવશિરસિ ૧૫૭, ૧૬૪. શુકનશાસ્ત્ર ૧૪૪. શુભભાવાનલ ૧૫૭, ૧૬૪. શૃંગારશતક ૧૨૪. શેષ નામમાળા ૧૪૧. શાકહર ઉપદેશક કુલહુ ૧૨૬. ૫ ષદ્દનસમુચ્ચય ૯૭, ૧૮૨, ૧૮૫, ૧૮૯. પડાવસ્યબાલાવમેધ ૧૮૨, ૧૮૬, ૧૯૩, ષષ્ટિશતક ૧૯૩. સ સ્ત ધમવહરસ્તેાત્ર ૧૪૪, સ્તંભનક હારબંધ સ્તવ ૧૫૭, ૧૬૪, ૧૮૦. સ્થૂલભદ્રચરિત્ર ૧૫૭, ૧૬૪, ૧૮૦. સ્નાતસ્યા ૧૪૦ સ્યાદ્વાદરત્નાકર ૧૧૮, ૧૨૦, ૧૨૯. સસ્તાશ ૧૫૬, ૧૫૭, ૧૬૨, ૧૬૪, ૧૭૨. સ્વપ્નાષ્ટકવિચાર ૧૨૪. સ્વયંભુપ્તેાત્ર ૮૦. સવપટ્ટ૪ ૧૨૪. સધાચાર ભાષ્ય ૧૫૬, ૧૬૨, ૧૭૨. સત્યપ્રવાદ ૨૭. સત્તરિશયઠાણ (સપ્તતિશતસ્થાનક) ૧૫૭, ૧૬૪, ૧૮૦, સતિકર ૧૮૩, ૧૮૬, ૧૯૫. સદેહદાહાવિલ ૧૪૪. સન્મતિતક ૬૧, ૧૨૨, ૧૯૩, સાસધાન મહાકાવ્ય ૧૪૧. સમાધ પ્રકરણ ૯૭, Page #347 -------------------------------------------------------------------------- ________________ સખાધસપ્તતિકા ૯૭. સમ્યક્ત્વકૌમુદી ૧૯૪. સમ્યક્ત્ત્વાત્પાદકન્નત્તિ ૧૨૬. સમકિતપચ્ચીસી ૯૭. સમરાઇવ્યકહા ૯૬, ૯૭. સમવાયાંગ ૫૦. સવેગર’ગશાલા ૧૨૪. સરસ્વતીસ્તાત્ર ૧૦૩, સંસક્ત નિયુક્તિ ૩૧. સ'સારદાવા ૯૬. સામાન્યગુણોપદેશકુલક ૧૨૬ સાવયવિહિ (શ્રાવકવિધિ) ૧૧૨. સિંદુરપ્રકર ૧૫૧. સિદડિકા ૧૬૭. સિદ્ધપ’ચાશિકા ૧૫૪, ૧૬૦, ૧૬૭. સિદ્ધહેમ ૧૭૨, ૧૪૩, ૧૪૨, ૧૮૯. સિદ્ધાન્તસ્તવ ૧૯૬ સિદ્ધાન્તાલાપાહાર ૧૮૨, ૧૮૫, ૧૮૮. સિરિસહવધમાણુ ૧૫૪, ૧૬૦, ૧૬૭. સીમંધર સ્તુતિ ૧૯૫. સુકૃતસાગર ૧૭૭, *, * ૨૯૪ અકબરપુર ૨૪૪. અગ્નિ વૈશ્યાયન ૩, ૪, અ'ગદેશ ૧૩૨. અચળપુર ૯. અજમેર ૮૨, ૧૪૪, ૨૧૪, ૨૫, ૨૧૯, ૨૨૦, ૨૨૧, ૨૩૨. અજયમેરુ ૨૧૦. અણુહીલપુરપાટણ ૯૩, ૯૮, ૯૯, ૧૦૯, ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૧૮, ૧૨૦, ૧૨૨, ૨૪, ૧૨૫, ૧૨૭, ૧૨૮, ૧૩૧, ૧૪૮, ૧૫૭, ૧૬૪, ૧૮૦, : સુદર્શનચરિત્ર ૧૫૪, ૧૬૦, ૧૬૭, ૧૬૮ સુમતિ ચિરત્ર ૧૫૧. સુમિત્રરાસ ૨૪૪. સુયધમ્ભસ્તવ ૧૫, ૧૬૨, ૧૭૨. સૂક્તાવલી ૨૪૪. સમાસા શતક ૧૨૫. સૂક્ષ્મા સિધ્ધાન્તવિચારસાર ૧૨૪. સૂત્રકૃતાંગ. ૩૧, ૨૦૩. સૂર્યપ્રાપ્તિ ૩૧. સુરીશ્વર તે સમ્રાટ ૨૩૯. સોમસૌભાગ્ય કાવ્ય ૧૯૩. ૩. નગરા, તીસ્થાના, ગાત્રા તથા ગચ્છે વિગેરે અ હિતાપદેશ કુલક ૧૨૬. હીરવિજયસૂરિ કથાપ્રબંધ ૨૩૯. હીરવિજયસર રાસ ૨૭૩, ૨૩૯. હીરસૌભાગ્યકાવ્ય ૨૧૪, ૨૧૯, ૨૩૨, ૨૩૯. હેમન્યાયા ભાષા ૧૪૨. હૈમવ્યાકરણ ૧૯૬. હૈમવાદાનુશાસન ૧૪૧. હૈમવિભ્રમ સૂત્ર ૧૪૧. ૧૮૭, ૧૮૮, ૧૯૪, ૨૦૧, ૨૦, ૨૧૧, ૨૧૩, ૨૧૪, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૨૨, ૨૨૭, ૨૨૪, ૨૨૫, ૨૬, ૨૨૭, ૨૩૦, ૨૩૬, ૨૪૨, ૨૪૩, અભિરામાબાદ ૨૧૬, ૨૨૧, ૨૩૦, અમદાવાદ ૧૯૬, ૨૦૧, ૨૦૩, ૨૦૫, ૨૦૬, ૨૧૦, ૨૧૧, ૨૧૩, ૨૧૪, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૨૭, ૨૨૯, ૨૩૦, ૨૩૬, ૨૩૭, ૨૪૦, ૨૪૧, ૨૪૩. અયાખ્યા ૧૧૨, ૨૧૪, ૨૧૯. ૧૩૮, ૧૪૫, | અનુદાચલ (આ.) ૧૦૪, ૧૦૫, ૧૨૬, ૧૨૭, ૧૮૧, ૧૮૪, ૧૭૫, ૧૦૮, ૨૧૬, ૨૨૨, ૨૨૮, ૨૪૦. Page #348 -------------------------------------------------------------------------- ________________ - ૯૫ - અવંતી (ઉજજૈન) ૪૪, ૪૬, ૪૭, ૪૮, ૫૦, પર, | કલિંગ ૧૩૨. ૫૪, ૫૫, ૫૯, ૬૦, ૬૫, ૬૬, ૬૮, કાકંદી ૪૯. ૧૧૫, ૧૩૨, ૧૫૩, ૧૫૫, ૧૫૭, ૧૬૧, કાત્યાયને ૨૩. ૧૬૫, ૧૬૮, ૧૭૦, ૧૭૨, ૨૦૪, ૫૦૬, કાંતિપુરી ૧૩૧. ૨૦૮. કાંપિલ્યપુર ૬૯, આ કાબુલ (યાબીલ) ૨૧૪, ૨૧૯. આગમિક ૧૧૯, ૧૨૦, ૧૪૪, ૧૪૬, ૨૦૩. કાવી ૨૧૦, ૨૪૩. આગ્રા ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૯, ૨૨૦, ૨૨૧, | કાશ્મીર ૫૭, ૫૮, ૮૮, ૧૨૭, ૧૩૦, ૧૩૨. ૨૩૧, ૨૩૨, ૨૩૬. કાશ્યપ ૯. આઘાટપુર (આહાડ) ૧૫૦, ૧૫ર, ૧૯૩, ૧૯૭, કુણગેર ૨૨૬, ૨૨૭. આંચલિક ૧૧૯, ૧૨૦, ૧૪૮, ૧૪૬. કુમારગ્રામ ૧૩૦, આરાસણ ૧૧૮, ૧૨૦, ૧૨૯, ૧૯૦, ૨૪૪. કુચંપુરગચ્છ ૧૧૭, ૧૧૯, ૧૨૩. કુર્માપુર ૫૯. ઈડર ૧૪૯, ૧૯૦, ૧૯૩, ૨૦૦, ર૦૨, ૨૦૪, ૨૦૫, કૃષ્ણ ૯૦ ૨૦૬, ૨૦૭, ૨૧૦. કંકણ ૨૧૩, ૨૧૭. કોટડા ૯૩. ઉદયપુર ૧૫૨, ૧૯૦. કેટિક-કાનંદિક ૩૩, ૩૫, ૪૯, ૧૫૦. ઉન્નાયુ ૧૧૪. કોડીનાર ૧૩૩. ઉમાપુર ૨૦૦, કેરંટક (કારો) ૮૦, ૮૧, ૮૨. ઊના ૨૩૬, ૨૩૭. કલ્લાક ૪. કેશલા ૫૭, ૬૧. એલાપત્ય ૪૩, કૌભીષણ ૪૮. કૌશંબી ૪૪, ૫૮. કારનગર ૬૨, ૧૭૫. કૌશિક પ૩, ૭૨. ક્ષિતિપ્રતિષ્ઠિત ૧૯ ક્ષીપ્રા ૨૦૮. ક્ષુદ્ર હિમવંત ૬૭. કહુકમત ૧૯૮, ૧૯, ૨૦૩, ૨૦૮. કનોજ ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૭૪, ૧૭૫. કપડવંજ ૧૨૨, ૨૧૦. કર્ણાટક ૫૮, ૧૩૨. કર્ણાવતી ૧૨૮, ૧૭૮. કલ્યાણકટક ૧૩૪. ખંભાત ૧૦૩, ૧૩૦, ૧૩૩, ૧૫૩ ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૪૩, ૧૪૫, ૧૬૭, ૧૬૮, ૧૭૩, ૧૮૩, ૧૮૬, ૧૪૭, ૧૪૮, ૧૯૪, ૧૯૬, ૨૦૦, ૨૦૭, ૨૧૦, ૨૧૩, ૨૧૪, ૨૧૭, ૨૧૮, ૨૨૨, ૨૨૫, ૨૬, ૨૨૭, ૨૨૯, ૨૩૬, ૨૩૯, ૨૪૨, ૨૪૩, ૨૪૪. ખરતર ૧૧૯, ૧૦, ૧૨૩, ૧૪૩, ૧૪૪, ૨૦૩, ૨૦૪, ૨૦૬, ૨૧૦. | ખરસડી ૯ર. Page #349 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૬ : ખેમાણ ૯૧, ૨. જંબુસર ૨૨૯. ગંગા ૩૭, ૩૮, ૨૪૨, ૨૪૩. જયપુર ૨૩. ગંધાર ૨૧૦, ૨૧૩, ૨૧૪, ૨૧૭, ૨૧૯, ૨૨૬, જાબાલિપુર (ઝાલોર) ૧૦૬. ૨૨૮, ૨૨૯, ૨૪૩. જામલા ૨૧૩, ૨૧૮, ૨૨૩. ગિરનાર (રૈવતાચલ) ૬૧, ૮૪, ૯૧, ૯૨, ૯૩,] જિરાઉલી તીર્થ ૧૪૩. ૧૦૩, ૧૧૬, ૧૩૨, ૧૩૬, ૧૪૭, ૧૪૯, | જેસલમેર ૧૫૬, ૧૬ ૩, ૧૭૯, ૧૮૮, ૨૦૪, ૧૫૫, ૧૬૧, ૧૭૮, ૧૪૯, ૨૧૩, ૨૧૭.T ૨૦૫, ૨૧૦. ગિરિપુર ( ડુંગરપુર) ૨૦૦. ગીઝની ૧૩૭, ૧૩૮. ટીમાણા ૧૪૭. ગુંગડી સરોવર ૧૮૧, ૧૮૪. ટેલી ૧૦૪, ૧૦૫. ગુજરાત ૯૨, ૧૨૫, ૧૩૭, ૧૩૮, ૧૪૯, ૧૫ર, ૧૫૩, ૧૫૮, ૧૬૫, ૧૪૮, ૧૯, ૨૦૦, ડાબર ૨૧૬, ૨૨૧. ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૯, ડીસાકેમ્પ ૧૭૯. ૨૨૧, ૨૨૫, ૨૨૬, ૨૨૮, ૨૩૨, ૨૩૩, ડુબ ૯૯, ૧૦૦. ૨૩૪, ૨૫. ડેરાઉલ ૮૪. ગુડશસ્ત્ર ૫૫, ૫૬. ડેરાગાજીખાન ૮૪. ગોપગિરિ ૧૨૭. ગૌતમ ૩૫, ૫૩, ૬૩. ઢીલી ૧૭૪. ગાડ (બંગાળ) ૫૭, ૫૮, ૧૦૧, ૧૩૨, ૨૧૪, ઢુંઢીયા ૧૯૭. ૨૧૯, ૨૨૫. તક્ષશિલા ૬૯, ૮૩, ૮૪. તપાગચ્છ ૧૫૦, ૧૫૨, ૨૦૩. ચંદ્રગચ્છ ૭૧, ૭૨, ૭૯, ૧૦૫. તામ્રાવતી ૧૬૦, ૧૬૬, ૧૭૭. ચંદ્રાવતી ૧૦૬, ૧૦૭, ૧૦૮. તારંગાઇ ૧૩૫, ૧૮૯, ૨૪૪. ચંપાપુરી ૨૫. તારાગણ ૧૦૩. ચાણસ્મા ૨૦૮. તીર્થમાન ૭૩. ચાંપાનેર ૨૪૩. તુંગીયાયન ૨૭. ચાર્વાક ૧૨૭. તુંબવન ૬૩. ચારૂપ ૧૨૨. ચિત્રકૂટ (ચીતોડ) ૫૯, ૯૪, ૧૦, ૧૧૭, ૧૧૯, થરાદ ૧૫૧, ૨૦૩. ૧૨૪, ૧૨૭, ૧૪૩, ૧૬૬, ૧૭૯, ૧૯૪, | થિરાપદ્રગ૭ ૧૦૬, ૧૦૭, ૧૧૪. ૨૧૧, ૨૨૮, ચૈત્રગચ્છ ૧૫૦, ૧૫ર. J દંત્રાણ ૧૪૪. Page #350 -------------------------------------------------------------------------- ________________ દશપુર ૭૪, ૭૫, ૭૬. | નેપાળ ૩૦, ૪૨. દીલ્હી ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૯, ૨૨૧, નૈયાયિક ૧૨૭, ૨૪૩. ૨૨૨, ૨૩૨. દીવ ૨૩૬, ૨૩૭. પ્રતિષ્ઠાનપુર ૨૮, ૫૫, ૬ દેવકુલપાટક (દેલવાડા) ૧૯૦, ૧૯૭, ૧૯૪, પ્રભાકર (ગ૭) ૧૨૭. ૧૯૫, ૨૩૬. પ્રયાગ ૨૧૪, ૨૨૯. દેવગિરિ (દૌલતાબાદ) ૧૭૩, ૧૭૫, ૧૭૬, ૧૭૮, પંચાસર ૯૯, ૨૪૪. ૧૯૬, ૨૦૦, ૨૨૫. પંજાબ ૨૨૯. દેવપટ્ટણ ૧૩૭, ૧૩૮, ૧૫૫, ૧૬૧, ૧૭૦. પત્યપ્રદ ૧૨૧. પરબ્રહ્મોત્થાપન ૧૯૪. ધંધુકા ૧૩૦, ૧૪૩. પાંચાલ ૫૪, ૯૯. ધવલ ૧૦૬. પાટલીપુર (કુસુમપુર) ૨૫, ૨૭, ૩૫, ૩૬, ૪૨, ધવલપુર (ધોળકા) ૧૨૭. ૪૪, ૪૯, ૫૫, ૨, ૩, ૬, ૭૪, ૭૫. ધાજધાર ૯૨. પાદલિપ્તપુર (પાલીતાણા) ૬૩, ૧૪૬, ૨૧૦, ૨૩૬. ધારાનગરી ૧૦૯, ૧૨, ૧૨૧, ૧૨૩, ૧૨૭, ૧૬૪. પાલ્લણપુર (પાલનપુર) ૧૫૩, ૧૫૯, ૧૬૫, ૧૬૬, ધારાપદ્રપુર ૧૧૬. ૧૬૮, ૧૬૯, ૧૮૯, ૨૦૯, ૨૩, ૨૧૮, ધારાવાસ ૫૩. ૨૨૪. પાલી ૨૦૯. ન્યઓધિકા ૪૯. નફુલપુર (નાડેલ ) ૮૦, ૮૧, ૨, ૩, ૮૪, ૯૮, | પાવાગઢ ૧૪૫. ૯૯, ૧૧૫, ૧૨૪, ૨૧૪, ૨૧૮, ૨૪૨. પાર્ધચંદ્ર (ગચ્છ) ૧૯૯, ૨૦૩, ૨૦૮. નમ્યાર ૧૭ર. પુનમીઆ (૭) ૧૧૮, ૧૨૦, ૧૨૫. નર્મદા ૧૩. પેટલાદ ૨૨૬, નરવરપુર ૧૨૪. નરસિંહપુર ૯૧, ૯૨. ફતેહપુર ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૯, ૨૨૦, ૨૩૦, નલિની ગુલ્મ ૪૭, ૪૮. ૨૩૧, ૨૩, ૨૪૨. નાગપુર ૮૫. ૮૬, ૮૯, ૧ર૪, ૧૨૫, ૧ર૭, ૧૨૮. | ફોધી ૧૧૮, ૧૨૦, ૧૨૯. ૧૩૧, ૨૬, ૨૧, ૨૩૨. નાગહંદ ૯૧, ૯૩. બ્રહ્મપિકા શાખા ૮૫, ૮૬, ૮૯, ૯૦. નાગોર ૨૧૦. બ્યુના ૧૪૫. નાડલાઈ ર૦૩, ૨૧૦, ૨૨૫, ૨૪૧. બાડમેર ૯૩. નાંદુરી ૧૭ર. બારેજા ૨૩૦. નિગ્રંથ ૫, ૩૫, ૪૯, ૭૯, ૧૦૪, ૧૦૫, ૧૫૦, ૧૫ર. બિહાર ૨૧૪, ૨૧૯, નિવૃત્તિ ૭૧, ૭૨, ૭૯. બીજામત ૧૯૯, ૨૦૩, ૨૦૮. ૩૮ બેણપ ૧૪૫. Page #351 -------------------------------------------------------------------------- ________________ એરસદ ૨૨૬, ૨૨૭. બૌદ્ધ ૧૨૭, ૨૪૩. ભાટી (જાતિ) ૨૯. ભાલેજ ૧૪૫. ભેસા ૬૭. ભેટ (દેશ) ૯૫. ભ ભારદ્રાજ કરે. ભિલ્લ(ત્ર)માલ ૮૯. ભીમપલ્લી (ભીલડી) ૧૫૬, ૧૬૩, ૧૭૯. ભૃગુકચ્છ (ભરુચ) ૫૦, ૫૨, ૫૪, ૫૫, ૫૬, ૫૭, ૫૮, ૫૯, ૬, ૧૦૮, ૧૨૬, ૧૨૭, ૧૩૫, ૧૪૩, ૧૭૮. ૨૯૮ મગધ ૧૮. મગરવાડા ૨૦૯. મ’ડપાચલ (માંડવગઢ) ૧૫૪, ૧૫૫, ૧૬૭, ૧૬૧, ૧૭૩, ૧૭૫, ૧૭૮, ૨૦૦, ૨૦૨. મડેાવર ૨૧૦. મથુરા ૫૭, ૬૨, ૭, ૯૩, મદાહત (મહુઆ) ૧૨૬ મધુમતી (મહુવા) ૬૯, ૭૩, ૧૯૪. મરુધર ૮૯, ૧૫૬, ૧૬૩, ૧૭૯, ૨૦૦, ૨૦૪, ૨૦૫, ૨૧, ૨૧૩, ૨૧૭, ૨૪૧. મહાકાળ ૩૩, ૩૪, ૪૮, ૫૦, પર, ૧૧૦, ૧૧૧, ૧૧૨. મહાપુર ૬૬. મહારાષ્ટ્ર ૫૮. મહીનદી ૨૨૯. મહેસાણા ૨૧૦, ૨૧૩, ૨૧૭. માર ૨૮. માતર ૨૩૦. માહેશ્વર ૬૭. માળવા ૫૪, ૬૭, ૧૧૫, ૧૧૭, ૧૩૧, ૧૩૨, ૧૫૩, ૧૫૪, ૧૫૭, ૧૬૫, ૧૬૬, ૧૬૭, ૧૬૮, ૧૭૩, ૨૦૦, ૨૦૪, ૨૦, ૨૦૮, ૨૧૦, ૨૧૩, ૨૧૪, ૨૧૫,૨૧૭, ૨૧૯, ૨૨, ૨૩૨. મીમાંસક ૧૨૭, ૨૪૩. મુંડસ્થળ ૨૦૦. મુલતાન ૨૧૪, ૨૧૫, ૨૧૯, ૨૨૧, ૨૩૨ મેડતા ૨૧૬, ૨૨૧ મેદપાટ ૧૦૬, ૧૨૪, ૧૫૨, ૧૬૬, ૨૦૪, ૨૦૬, ૨૧, ૨૩૪, મેરુપર્યંત ૧૫૭, ૧૬૩. મોઢેરા ૯૯, ૧૦૨, ૧૦૩. મારી ૨૦૬. રચવીરપુર ૭૭. રથાવત તીથ ૬૭. રાજગૃહી હ, ૧૦, ૧૪, ૨૪. રાજપુતાના ૧૮૮. રાણકપુર ૧૮૩, ૧૮૬, ૧૮૯, ૧૯૬, ૨૪૨, ૨૪૪. રાધનપુર ૨૧૦. રામસૈપુર ૧૦૬, ૧૦૭, ૧૦૮, રૈવતાવતાર ૧૩૦. રાહસરાતરા ૨૧૬, ૨૨૨ લ લાટ ૫૪, ૬૨, ૧૨૫. લાટપલ્લી ૨૦૦. લાલપુર ૨૦૭. લાહેાર ૨૧૪, ૨૧૫, ૨૧૯, ૨૨૧, ૨૩૨, ૨૩૫, ૨૩૬, ૨૪૨. લુકામત ૧૮૪, ૧૮૭, ૧૯૦, ૧૯૮, ૧૯૯, ૨૦૨, ૨૦૩, ૨૦૪, ૨૦૬, ૨૧૪, ૨૧૯ લુધિયાણા ૨૪૨. Page #352 -------------------------------------------------------------------------- ________________ : ર૯ : ૧૭૭, ૧૭૮, ૧૪૯, ૨૦૦, ૨૦૯, ૨૧૧, વ્યાધ્રાપત્ય ૪૯, ૨૧૩, ૨૧૭, ૨૩૬, ૨૪૪, વિક્ષસ ૨૩, શત્રુંજય મહામ્ય ૭૩. વટવલી ૨૦૨. શાકંભરી ૧૭૫. વટાદર ૨૨૯. શાલિગ્રામ ૧૭. વડગ૭ (બુકિંગચ્છ ) ૧૦૪, ૧૦૫, ૧૫૦. શિવગંજ ૮૧. વડનગર. ૧૪૩, ૧૮૭. શાહી ૧૮૩, ૧૮૬, ૧૫, ૧૯૭, ૨૧૦, ૨૧૪, વડાવલી ૨૦૮, ૨૧૩, ૨૧૮, ૨૨૩, ૨૨૫, ૨૨૭. | ૨૧૬, ૨૧૮, ૨૨૧, ૨૨૨, ૨૨૫, ૨૩૬, વસ ૨૩. ૨૪૨. વનવાસી ગ૭ ૭૧, ૭૨, ૭૯, ૧૫૦. શૌરીપુર ૨૧૫, રર૦, ૨૩૨, ૨૩૬. વરકાણું ૨૪૨. વલ્લભીપુર ૮૯, ૯૩. સંકાસ્ય ૧૦૮. વાસ્ય ૨૩. સત્યપુર ૮૦, ૮૧, ૧૧, ૧૨૭. વારાણસી (કાશી) ૮૬, ૨૨૫. સમેતશિખર ૧૦૫. વાશિ ૪૩. સરસ્વતી (નદી) ૯૨. વિદ્યાપુર (વીજાપુર) ૧૫૪, ૧૫૫, ૧૬૦, ૧૬૧, સલડ ૭૯. ૧૬૯, ૧૭૩. સાંખ્ય ૧૨૭. વિમળગ૭ ૨૦૨, ૨૦૩. સાંગા નગર ૨૧૦, ૨૩૦, વીરમગામ ૧૯૪, ૨૦૪, ૨૦૬. સાદડી ૨૧૦. વિસનગર ૨૦૩. સાર્ધપુનમીયા (ગ૭) ૧૧૯, ૧૨૦, ૧૪૮, ૧૪૫. વૈભારગિરિ ૯. સિદ્ધપુર ૨૦૯. વૈશેષિક ૧૨૭. સીંધુ નદી ૨૩૨. સુરત ૧૯, ૨૪૧, ૨૪૩. શ્રીકાંતા ૧૨૨. સુવર્ણગિરિ ૮૨. શ્રીમાલનગર ૧૫૧. સેટિકા (સેલે નદી) ૧૨૨. શક્રાવતાર ૧૧૨. સેરીસા ૧૩૧, શકિસ્તાન ૫૫. સોજીત્રા ૨૩૦. શકુનિકાવિહાર ૪૬. સોપારક ૭૧, ૨, ૭૯, ૧૮૯. શંખેશ્વર ૨૪૪. સૌરાષ્ટ્ર પ૪, ૬૯, ૭૩, ૧૪૬, ૨૦૪, ૨૦૫, ૨૧૧, શત્રુંજય (વિમળાચળ, સિદ્ધાચળ) ૬૧, ૬૩, ૬૯, ૨૩૨. ૭૩, ૧૦૩, ૧૩૨, ૧૩૬, ૧૪૬, ૧૪૭, | ૧૪૮, ૧૪૯, ૧૫૪, ૧૫૫, ૧૬૦, ૧૬૧, | હાલાર ૧૧૭. Page #353 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૦ : આ પુસ્તકના પટ્ટધરની નામાવલિ ૧ શ્રી સુધર્માસ્વામી (નિર્ગથ ગચ્છ) - ૩૦ શ્રી રવિપ્રભસૂરિ ૨ , જબૂસ્વામી ૩૧ , યશદેવસૂરિ ૩ , પ્રભવસ્વામી ૩૨ ,, પ્રદ્યુમ્નસૂરિ ૪ , શય્યભવસૂરિ ૩૩ , માનદેવસૂરિ (ત્રીજા) ૫ , યશોભદ્રસૂરિ ૩૪ , વિમળચંદ્રસૂરિ ૬ , સંભૂતિવિજય અને ભદ્રબાહુ સ્વામી , સ્થૂલભદ્ર ૩૫ , ઉદ્યોતનસૂરિ ૩૬ , સર્વદેવસૂરિ (વડગ૭). , આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિસૂરિ ૩૭, દેવસૂરિ સુસ્થિતરિ અને ૩૮ , સર્વદેવસૂરિ (બીજા) શ્રી સુપ્રતિબદ્ધસૂરિ (કેટિક ગચ્છ) ૩૯ , યશોભદ્રસૂરિ અને નેમિચંદ્રસૂરિ ઈંદ્રદિસૂરિ ૪૦ , મુનિચંદ્રસૂરિ દિન્નસૂરિ ૪૧ , અજિતદેવસૂરિ , સિંહગિરિસૂરિ કર , વિજયસિંહસૂરિ ૪૩ ,, સેમપ્રભસૂરિ અને મણિરત્નસૂરિ ૧૩ વજસ્વામી ૪૪ , જગચંદ્રસૂરિ ૧૪ , વજસેનસૂરિ (તપાગચ્છ) ચંદ્રસૂરિ ૪૫ ,, દેવેન્દ્રસૂરિ (ચંદ્રગચ્છ) સામન્તભદ્રસૂરિ (વનવાસી ગચ્છ) ૪૬ , ધર્મષસૂરિ ૧૭ , વૃદ્ધદેવસૂરિ ૪૭ , સેમપ્રભસૂરિ (બીજા) ,, પ્રદ્યોતનસૂરિ ૪૮ ,, સેમતિલકસૂરિ માનદેવસૂરિ ૪૯ , દેવસુંદરસૂરિ માનતુંગસૂરિ ૫૦ , સેમસુંદરસૂરિ વીરસૂરિ પ૧ , મુનિસુંદરસૂરિ , જયદેવસૂરિ , રત્નશેખરસૂરિ » દેવાનંદસૂરિ છે લક્ષ્મીસાગરસૂરિ , વિક્રમસૂરિ - સુમતિસાધુસૂરિ ૨૫ , નરસિંહસૂરિ પપ ,, હેમવિમળસૂરિ ૨૬ , સમુદ્રસૂરિ ૫૬ ,, આનંદવિમળસૂરિ ૨૭ , માનદેવસૂરિ (બીજા) ૫૭ , વિજયદાનસૂરિ ૨૮ , વિબુધપ્રભસૂરિ ૫૮ , હીરવિજયસૂરિ ૨૯ , જયાનંદસૂરિ ૫૯ ,, વિજયસેનસૂરિ Page #354 -------------------------------------------------------------------------- ________________