________________
૧ સવાલ ૨૯ ભાવરાજ
૫૭ કપુરસીયા ૨ જીરાવલા
૩૦ પલીવાલ (નાગરાલ) ૫૮ પૂર્ણતલ ૩ વડગ૭ ૩૧ કરંડવાલ
૫૯ રેવઈયા ૪ પુનમિયા ૩૨ નાગેન્દ્ર
૬૦ ધંધુકા ૫ ગંગે સરા ૩૩ ધર્મઘોષ
૬૧ થંભણા ૬ કરંટા ૩૪ નાગોરી
૬૨ પંચવલહીયા ૭ આનપુરા ૩૫ ઉછિતવાલ
૬૩ પાલણપુરા ૮ ભરુઅચ્છા ૩૬ નાણાવાલ
૬૪ ગંધારા ૯ ઉઢવી આ ૩૭ સાંડેરવાલ
૬૫ ગુલિયા ૧૦ ગુદવી આ ૩૮ મંડોવરા
દ૬ સાધપુનમીઆ ૧૧ ઉ(૮)કાઉઆ ૩૯ સુરાણ
૬૭ ન(મ)ગરકોટિયા ૧૨ ભિન્નમાલ ૪૯ ખંભાતી
૬૮ હીસારીયા ૧૩ ભુડાસીયા ૪૧ વડોદરીયા
૬૯ ભટનેરા ૧૪ દાસવિ(રૂ) ૪૨ સેપારા
૭૦ જીતહરા (સોરઠીઆ) ૧૫ ગ૨છપાલ ૪૩ માંડલી આ
૭૧ જગાયન ૧૬ ઘોષવાલ ૪૪ કઠી(થે)પુરા
૭ર ભીમસેન ૧૭ મંગોડી ૪૫ જાંગલા(ડા)
૭૩ આ(તા)ગડીયા ૧૮ બ્રાહ્મણ આ
૪૬ છાપરી (બાબરાવાલ) ૭૪ કબજા ૧૯ જાલેરા ૪૭ બોરસડા
૭૫ સેવંતરીયા ૨૦ બોકડીઆ ૪૮ દ્વિવંદનીક
૭૬ વાઘેરા ૨૧ મુડા(ઝા)હરા ૪૯ ચિત્રવાલ
૭૭ વા(વ)હેડી ૨૨ ચિતે(2) ૫. વેગડા
૭૮ સિદ્ધપુરા ૨૩ સારા ૫૧ વાગડ
૭૯ ઘેઘા(ઘ રા ૨૪ કુચડીઆ ૫૨ વિજાહરા
૮૦ નિગમ ૨૫ સિદ્ધાંતી આ ૫૩ કુતગપુરા
૮ સંજના (તી) ૨૬ રામસેનીયા ૫૪ કાછલિયા
૮૨ બારેજા (બરડેવા) ૨૭ આગમિક
પપ રુદ્રોલી (રુદ્રપાલીય) ૮૩ મુ(૪)રંડવાલ ૨૮ મલધાર
પ૬ મહુ(દેવ)કરા | ૮૪ નાગઉલા ઉપર દર્શાવેલા ગચ્છના નામો પૈકી કેટલાક નામે અર્થથી મળતા આવે છે. નાણાકીય અને નાણાવાલ ગચ્છ એક જ હોય તેમ જણાય છે. તેવી જ રીતે સિદ્ધાતિક અને આગમિક ગરછ પણ એક હોઈ શકે. ચિત્યવાસીઓના નિગમાદિક ગચ્છથી પિતાની જુદી સંજ્ઞા દર્શાવવા માટે આગમવાદીઓએ સ્વગચ્છનું “આગમિક ગચ્છ” એવું નામ સ્થાપ્યું હોય. વળી “સિદ્રાની ” ગછ એ પણ “ સિદ્ધાન્તી” ગરછ હોય તેમ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org