________________
-: ૨૪૮
:
વિક્રમ સંવત ૧૫૦૧ લક્ષ્મીસાગરસૂરિને વાચક પદ !
ક ૧૫૦૨ રત્નશેખરસૂરિ આચાર્ય , ૧૫૦૩ મુનિસુંદરસૂરિ સ્વર્ગવાસ ક, ૧૫૦ સેમદેવે કથામહોદધિ નામને
ગ્રંથ રચ્યો છે કે ૧૫૦૫ સુંદર (જચંદ્ર) સરિએ
દેલવાડામાં શ્રી અભિનંદન
સ્વામીની પ્રતિષ્ઠા કરી. ,, ૧૫૦૮ કુંકા મત્પત્તિ , ૧૫૦૮ લક્ષ્મીસાગરસૂરિ આચાર્ય
૧૫૭ રનશેખરસૂરિ સ્વર્ગવાસ , ૧૫૧૭ લક્ષ્મીસાગરસૂરિ ગચ્છનાયક
૧૫૨૧ લાવણ્યસમયને જન્મ , ૧૫૨ લક્ષ્મીસાગરસૂરિએ ગ૭
પરિધાપનિકા મહત્સવ કર્યો. , ૧૫૨૯ લાવણ્યસમયની દીક્ષા ,, ૧૫૩૩ ભાણુ નામને વેષધારી થયે ૧૫૪૧ સોમચારિત્ર ગુરુગુણરત્ન
કર નામનું કાવ્ય રચ્યું. , ૧૫૪૭ લીસાગરસૂરિ સ્વર્ગવાસ , ૧૫૪૭ આણંદવિમળસૂરિનો જન્મ , ૧૫પર આણંદાંવમળસૂરિ દીક્ષા » ૧૫૫૩ વિજયદાનસૂરિજન્મ ૧૫૬૨ વિજયદાનસૂરિ દીક્ષા ૧૫૬૨ કડવા મપત્તિ , ૧૫૬૪ કડવાનું મૃત્યુ , ૧૫૬ ૮ આણંદવિમળસૂરિને લૅપાધ્યા
પદ , ૧૫૭૦ બીજા મત્પત્તિ , ૧૫૭૦ આણંદવિમળસૂરિ આચાર્ય
પદ , ૧૫૭૨ પાર્ધચંદ્રપાયચંદ)ગચ્છોત્પત્તિ , ૧૫૮૨ આણંદવિમલસરિએ ક્રિયદા
કર્યો A , ૧૫૮૩ આણંદવિભળસૂરએ પાંત્રીશ
બોલને નિયમ બહાર પાડ્યો !
વિક્રમ સંવત ૧૫૮૩ હીરવિજયસૂરિનો જન્મ
» ૧૫૮૪ હેમવિમળસૂરિ સ્વર્ગવાસ ,, ૧૫૮૭ વિજયદાનસૂરિ આચાર્ય પદ ,, ૧૫૯૩ હીરવિજયસૂરિ દીક્ષા , ૧૫૯૬ આણંદવિમળસૂરિ સ્વર્ગવાસ , ૧૬૦૪ વિજયસેનસૂરિનો જન્મ ૧૬ ૦૭ હીરવિજયસૂરિ પંડિતપદ
૧૬૦૮ હીરવિજયસૂરિ વાચક પદ ,, ૧૬૧૦ હીરવિજયસૂરિ આચાર્યપદ , ૧૬૧૩ વિજયસેનસૂરિ દીક્ષા , ૧૬રર વિજયદાનસૂરિ સ્વર્ગવાસ
૧૬૨૬ વિજયસેનસૂરિને પંડિતપદ , ૧૬૨૮ વિજયસેનસૂરિ આચાર્યપદ ક ૧૬૨૮ કામતના મેઘજી ઋષિ
લેકા ગરછનો ત્યાગ કરી
તપાગરછમાં સામેલ થયા ૧૬૩૦ હીરવિજયસૂરિને બોરસદમાં
ઉપસર્ગ , ૧૬૩૬ હીરવિજયસૂરિને અમદાવાદમાં
ઉપસર્ગ , ૧૬૩૯ હીરવિજયસૂરિની સમ્રાટ
અકબર સાથે મુલાકાત , ૧૬૪૬ હીરવિજયસૂરિએ ખંભાતમાં
પ્રતિષ્ઠા કરી I , ૧૬૪૮ તપાગચ્છ પાવલી(આ પુસ્તક)
નું સંશોધન થયું. , ૧૬૪૯ વિજયસેનસૂરિને બાદશાહ
સાથે મેળાપ છે ૧૬૫૧ હીરવિજયસૂરિનું ઊનામાં
ચાતુર્માસ , ૧૬૫૨ હીરવિજયસૂરિનો સ્વર્ગવાસ
૧૬૫૩ ઉપા. ધર્મસાગરને સ્વર્ગવાસ ૧૬૭૧ વિજયસેનસૂરિને સ્વર્ગવાસ ૧૭૦૯ લવજી શાહ દ્વારા સુંદ્રક
મતની સ્થાપના
૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org